એમપી પોલીસનો બર્બર ચહેરો જોઇને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. ખેડૂતને માર્યો ઢોર માર- બેભાન પિતાને જોઇ રડતા રહ્યા 7 બાળકો

એમપી પોલીસનો બર્બર ચહેરો જોઇને તમારા રૂંવાડા ઉભા થઈ જશે. ગુનામાં જમીન ખાલી કરાવવા પહોંચેલી પોલીસે દલિત ખેડૂતને બેરહેમીથી માર્યો છે. ખેડૂત પોલીસ અને ઑફિસરો સામે આજીજી કરતો રહ્યો, પરંતુ પથ્થર દિલ ઑફિસરોનું હ્રદય પીગળ્યું નહીં અને તાબડતોડ લાઠીઓ વરસાવતા રહ્યા. વિડીયો વાયરલ થયા બાદ એમપીમાં હંગામો મચ્યો છે, પરંતુ શિવરાજ આખા પ્રકરણ પર ચુપ […]

ગુજરાત સરકાર સામે બેરોજગાર યુવાનોનું ટ્વિટર દ્વારા ઓનલાઇન આંદોલન, #પહેલા રોજગારી, પછી ચૂંટણી# સાથે યુદ્ધ છેડ્યું

રાજ્યમાં વૈશ્વિક મહામારી કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકાર સામે બેરોજગારીના મુદ્દે ફરી એક વખત શિક્ષિત બેરોજગાર યુવાનો સોશ્યિલ મીડિયા દ્વારા મેદાને પડ્યા છે. જેમાં શિક્ષિત બેરોજગાર યુવા સમિતિ દ્વારા પહેલા રોજગારી અને પછી ચૂંટણીના હેશટેગ સાથે ટ્વિટર ટ્રેન્ડ ચલાવી રહ્યું છે. સોશિયલ મીડિયા થકી બેરોજગાર સમિતિ દ્વારા આંદોલન શરૂ કરાયું છે લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

મધ્યપ્રદેશમાં ડરામણી ઘટના આવી સામે, એક જ પરિવારનાં 6 લોકોની તલવારથી કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી, બાળકોને પણ ના છોડ્યા

મધ્ય પ્રદેશથી વધુ એક ડરામણી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારનાં 6 લોકોની તલવારથી કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યારાઓ સામે પરિવારનો જે પણ સભ્ય આવ્યો તેને તલવારથી કાપી દેવામાં આવ્યો. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ગામનાં લોકોએ એક આરોપીને લાકડી-ડંડાથી માર્યો, ત્યારબાદ તેનું મોત થઈ ગયું. મંડલા જિલ્લાનાં બીજાડાંડીનાં મનેરી ચોકીમાં 6 […]

કોરોનામાં દુબઈની હૉસ્પિટલે દેખાડી માનવતા, ગરીબ ભારતીયનું 1.52 કરોડનું બિલ માફ કર્યું, ઇન્ડિયાની ફ્રી ટિકિટ અને ખર્ચા માટે પણ રૂપિયા આપ્યા

કોરોના વાયરસનાં કારણે ઘણા લોકો હૉસ્પિટલમાં ભરતી છે. સરકારી હૉસ્પિટલમાં ભીડ છે, જ્યારે પ્રાઇવેટ હૉસ્પિટલની ફીસ આટલી છે કે ગરીબ તેમાં જવાનું વિચારી પણ ના શકે. આવામાં દુબઈની એક હૉસ્પિટલે અનેક હૉસ્પિટલોને માણસાઈનો પાઠ ભણાવ્યો છે. ઉલ્લેખનીય છે કે દુબઈની એક હૉસ્પિટલે તેલંગાણાનાં એક કોરોના દર્દીની ના ફક્ત ટ્રીટમેન્ટ કરી, પરંતુ તેનું 1.52 કરોડ રૂપિયાનું […]

કોરોનાના મહામારીના કારણે આ વર્ષે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય, CMની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક બાદ નિર્ણય

ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ધાર્મિક ઉત્સવો અને તહેવારોની ઉજવણીને લઈને ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં અંબાજીના ભાદરવી પૂનમના મેળાને મોકૂફ રાખવામાં આવ્યો હોવાનો અહેવાલ છે. વર્ષોથી યોજાતા મેળામાં દર વર્ષે 29 લાખ દર્શનાર્થીઓ પગપાળા અને અન્ય રીતે દર્શનાર્થે પહોંચે છે. 188 વર્ષથી અમદાવાદના લાલ દંડાવાળા સંઘ પગપાળા મા અંબાને […]

તેલંગાણામાં કોરોના દર્દીની લાશને અંતિમ ક્રિયા માટે લઈ જવા માટે એમ્બ્યુલન્સના ડ્રાઈવર તૈયાર ન થતા ડૉકટર શ્રીરામે જાતે ટ્રેકટર ચલાવ્યું

ટ્રેકટર ચલાવતો આ વ્યક્તિ ખેડૂત નહીં પણ ડૉકટર છે.આ દ્રશ્ય જોઈને તમને જરૂર અચરજ થશે.વાત એમ છે કે તેલંગાણાના પડીપાલ્લીમાં સરકારી હોસ્પિટલમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા 65 વર્ષિય દર્દીની લાશને લઈ જવા એમ્બ્યુલન્સ કે શબવાહિનીના ડ્રાઈવર તૈયાર થતા નથી.લાચાર બનેલા મૃતકના પરિવારજનોની મદદ કરવા માટે હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર પેન્ડયાલા શ્રીનિવાસા શ્રીરામ આગળ આવે છે. […]

બીજાને કાનૂનના પાઠ ભણાવનારી સુનિતા યાદવના સ્કૂટરનો નથી વીમો કે નથી PUC, રોંગસાઈડમાં જવાનો દંડ પણ નથી ભર્યો

આરોગ્ય મંત્રીના પુત્રને નિયમનું ભાન કરાવનારી LR સુનિતા યાદવ પોતે જ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતી હોવાનું સામે આવ્યું છે. મંત્રી પુત્રને ધારાસભ્ય લખેલી પ્લેટ ઉતારવા મજબૂર કરનાર સુનિતાના પિતાની કારમાં પોલીસની પ્લેટ સામે આવ્યા બાદ વધુ ટ્રાફિકના નિયમો તોડાયાનું સામે આવ્યું છે. સુનિતાના નામે રહેલું સ્કૂટર(એક્ટિવા) જીજે 5 એનજે 7344માં આગળની બાજુ નંબર પ્લેટ […]

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, આજે રેકોર્ડબ્રેક 919 કેસ નોંધાયા : કુલ કેસ 45,567 અને મૃત્યુઆંક 2091 થયો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાના 900થી વધુ કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા કોરોનાના કેસના આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 919 કેસ […]

વાળ ધોવા માટે કરો છાશનો ઉપયોગ, ખરતા વાળની સમસ્યા દૂર થવાની સાથે થશે અન્ય ફાયદા, જાણો અને શેર કરો

માનવામાં આવે છે કે જો દિવસમાં 50-100 વાળ તૂટે તો કોઇ ચિંતાની વાત નથી કારણકે તે બિલકુલ સામાન્ય છે. પરંતુ વરસાના કારણે વાળ તૂટવાની સંખ્યા ઘણી વધી ગઇ છે. જો તમારે અતિશય વાળ ખરી રહ્યા છે તો તમારે તેને ગંભીરતાથી લેવું જોઇએ. ઘણી વખત વાળની કાળજી લેવા માટે તમે ઘરેલું નુસખા અજમાવી શકો છો. આજે […]

સુરતમાં સ્મશાન માંથી મીડિયા આંકડા ન લઇ જાય તે માટે મનપા દ્વારા સિક્યુરિટી ગોઠવાઇ!

રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેવામાં પણ હવે અમદાવાદ બાદ સૌથી વધુ કેસ સુરતમાં નોંધાઇ રહ્યા છે. તો કોરોનાથી મૃત્યુ પણ અમદાવાદ બાદ સૌથી વધુ થયા છે. સુરતમાં સરકારી આંકડા અનુસાર કોરોનાથી 232 દર્દીના મોત થયા છે. જોકે સુરતમાં દર્દીઓના મોતને લઇને વિવાદ સર્જાયા હતા. તેવામાં હવે સુરતના સ્મશાન પર જવાનો તૈનાત […]