કારમાં લિફ્ટ આપતા પહેલા ચેતજો, અમદાવાદથી કાર લઈને રાજકોટ જતા યુવકને મુસાફરોની સ્વાંગમાં બેઠેલા ત્રણ લોકોએ લૂંટ્યો

કોરોના વાયરસ (Coronavirus) અને તેના કારણે લગાવવામાં આવેલા લૉકડાઉન (Lockdown) બાદ રાજ્યમાં અનેક જગ્યાએ લૂંટના બનાવોમાં વધારો થયો છે. તેમાં પણ ખાસ કરીને લીંબડી નેશનલ હાઇવ (Limbdi National Highway) પર લૂંટની સિલસિલો યથાવત રહ્યો છે. થોડા દિવસો પહેલા હાઇવે પર બેથી ત્રણ ટ્રકના ડ્રાઇવરો (Truck Drivers)નો લૂંટી લેવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો હતો. હવે […]

પાણીમાં ટીડીએસની માત્રા ઘટાડવા બેફામ રીતે વપરાતા આરઓથી લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું હોવાથી સરકાર લેવા જઈ રહી છે મહત્વનો નિર્ણય

મોદી સરકાર પાણીમાં ટીડીએસની માત્રા ઘટાડવા બેફામ રીતે વપરાતા આરઓ પર પ્રતિબંધ લાદવા જઈ રહી છે. દેશના અનેક શહેરો અને ગામડાઓમાં જ્યાં ટીડીએસની માત્રા 500 મિલિગ્રામ કરતા ઓછી છે ત્યાં આરઓનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કે, તેનો ઉપયોગ ફક્ત વધુ ટીડીએસવાળા શહેરોમાં ચાલુ રહેશે. આવતા વર્ષથી આ નિર્ણય લાગુ કરવામાં આવી શકે […]

દેશમાં કોરોના બેકાબુ બનતા ફરી લોકડાઉનને લઈ મોદી સરકારે કર્યો મોટો ખુલાસો, કેન્દ્ર સરકારે રાજ્યોને આપી લીલીઝંડી

દેશમાં કેમેય કરીને કોરોના વાયરસને અટકાવી શકાયો નથી. દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસ હજારોની સંખ્યામાં વધી રહ્યાં છે. જેને લઈને બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના એટલાક ભાગોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. હવે કેન્દ્ર સરકાર પણ ગમે ત્યારે લોકડાઉનની જાહેરાત કરી શકે છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

કોરોના કાળમાં વાલીઓને રાહત આપવા અંકલેશ્વરની લાયન્સ ક્લબ સંચાલિત 3 શાળાઓએ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરી

લાયન્સ ક્લબ સંચાલિત 3 શાળાના 4496 વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરી રાજ્યમાં પ્રથમ સ્કૂલ બની છે. અંદાજિત 1.20 કરોડ રૂપિયાની સ્કૂલ ફી માફ કરી હતી. માત્ર ટ્યૂશન ફી જ સંસ્થા લેવાની કરી જાહેરાત કરી હતી.કોરોના લોકડાઉન બાદ વાલીઓની હાલત કફોડી બની છે. કેટલીક શાળાઓએ સ્કૂલ ફી માટે દબાણો શરૂ કર્યા તો એક સ્કૂલે ટ્રાન્સપોર્ટેશન […]

સુરતમાં 106 વર્ષના ગોવિંદ દાદા સહિત પરિવારના 7 સભ્યોએ ઘરમાં જ રહી આયુર્વેદિક દવાથી કોરોનાને હરાવ્યો

કોરોના કરતાં કોરોનાનો ડર લોકોને વધારે સતાવી રહ્યો છે. સુરતમાં કોરોનાના કેસની સાથે રિક્વરીની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે મોટા વરાછા વિસ્તારમાં રહેતા ગોયાણી પરિવારના સાત સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એક જ પરિવારની ચાર પેઢી એક સાથે સંક્રમિત થઈ હતી. જેમાં 106 વર્ષની સૌથી વધુ ઉંમરના દાદા અને સાડા ત્રણ વર્ષનો તેમનો પ્રપૌત્ર, […]

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું નિધન

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું નિધન થયું છે. તેમના અંતિમ દર્શન https://www.swaminarayangadi.com વેબસાઇટ પર સવારે 7 વાગ્યાથી ઓનલાઇન થઇ શકશે. આ સમાચાર સાંભળીને હરિભકતો શોકમાં ગરકાવ થઇ ગયા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો ઉલ્લેખનીય છે કે પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ […]

વહેલી સવારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા ફફડાટ, લોકો ઘરની બહાર દોડી ગયા

આજે વહેલી સવારે 7.40 મિનિટે રાજકોટમાં 4.8ની તીવ્રતાની ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંંપના આંચકા અનુભવાયા છે. ગોંડલ, રાજકોટ, જસદણ તેમજ અમરેલી સહિતમાં ભૂકંંપના કારણે ધરા ધ્રુજી હતી. જસદણમાં ધરતી કંપનો આંચકો અનુભવાતા લોકો શેરીમાંથી અને દુકાનમાંથી બહાર નીકળી ગયા હતા. અવાજ સાથે ધરતીકંપનો આંચકો અનુભવાયો […]

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 900થી વધુ કેસ નોંધાયા, આજે રેકોર્ડ 925 કેસ નોંધાયા અને 791 ડિસ્ચાર્જ, કુલ કેસનો આંકડો 44 હજારને પાર પહોંચ્યો

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 925 કેસ નોંધાયા છે. […]

હવે ઘરે જ બનાવો આંબળાનું તેલ, મસાજ કરવાથી બમણી ઝડપે વધશે તમારા વાળ

વાળ ખરવા અને તૂટવા એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આંબળા આ સમસ્યાને દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તે દેખાવમાં જેટલું નાના છે એટલા જ તે વધુ ગુણોથી ભરેલા છે. મોટાભાગના લોકો વાળને લાંબા અને જાડા બનાવવા માટે આંબાળાના તેલનો ઉપયોગ કરે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

સુરતમાં કોરોનાથી ગભરાઈને હીરા વેપારીએ નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત, પોતાનું સંક્રમણ પરિવારને ન લાગે તેની ચિંતાથી વૃદ્ધે નદીમાં ઝંપલાવ્યું

હાલ રાજ્યમાં સુરતમાં સૌથી વધુ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતાં લોકોમાં ભયનો માહોલ છે. તેવામાં સુરતમાં કોરોનાનાં ભયનાં કારણે હીરા વેપારીએ નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. રવિવારે ગુમ થયેલાં હીરા વેપારીની તાપી નદીમાંથી લાશ મળી આવી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]