દેશમાં કોરોના બેકાબુ બનતા ફરી લોકડાઉનને લઈ મોદી સરકારે કર્યો મોટો ખુલાસો, કેન્દ્ર સરકારે રાજ્યોને…

દેશમાં કેમેય કરીને કોરોના વાયરસને અટકાવી શકાયો નથી. દિવસે ને દિવસે કોરોના સંક્રમણના કેસ હજારોની સંખ્યામાં વધી રહ્યાં છે. જેને લઈને બિહાર, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના એટલાક ભાગોમાં લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. હવે કેન્દ્ર સરકાર પણ ગમે…
Read More...

કોરોના કાળમાં વાલીઓને રાહત આપવા અંકલેશ્વરની લાયન્સ ક્લબ સંચાલિત 3 શાળાઓએ વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની…

લાયન્સ ક્લબ સંચાલિત 3 શાળાના 4496 વિદ્યાર્થીઓની પ્રથમ સત્રની ફી માફ કરી રાજ્યમાં પ્રથમ સ્કૂલ બની છે. અંદાજિત 1.20 કરોડ રૂપિયાની સ્કૂલ ફી માફ કરી હતી. માત્ર ટ્યૂશન ફી જ સંસ્થા લેવાની કરી જાહેરાત કરી હતી.કોરોના લોકડાઉન બાદ વાલીઓની હાલત કફોડી…
Read More...

સુરતમાં 106 વર્ષના ગોવિંદ દાદા સહિત પરિવારના 7 સભ્યોએ ઘરમાં જ રહી આયુર્વેદિક દવાથી કોરોનાને હરાવ્યો

કોરોના કરતાં કોરોનાનો ડર લોકોને વધારે સતાવી રહ્યો છે. સુરતમાં કોરોનાના કેસની સાથે રિક્વરીની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે મોટા વરાછા વિસ્તારમાં રહેતા ગોયાણી પરિવારના સાત સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. એક જ પરિવારની ચાર પેઢી એક સાથે…
Read More...

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું નિધન

સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું નિધન થયું છે. તેમના અંતિમ દર્શન https://www.swaminarayangadi.com વેબસાઇટ પર સવારે 7 વાગ્યાથી ઓનલાઇન થઇ શકશે. આ સમાચાર સાંભળીને હરિભકતો શોકમાં ગરકાવ થઇ ગયા છે. લેટેસ્ટ…
Read More...

વહેલી સવારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા ફફડાટ, લોકો ઘરની બહાર દોડી ગયા

આજે વહેલી સવારે 7.40 મિનિટે રાજકોટમાં 4.8ની તીવ્રતાની ભૂકંપનો આંચકો આવતા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. સૌરાષ્ટ્રના અલગ-અલગ શહેરોમાં વહેલી સવારે ભૂકંંપના આંચકા અનુભવાયા છે. ગોંડલ, રાજકોટ, જસદણ તેમજ અમરેલી સહિતમાં ભૂકંંપના કારણે ધરા ધ્રુજી…
Read More...

ગુજરાતમાં સતત ત્રીજા દિવસે 900થી વધુ કેસ નોંધાયા, આજે રેકોર્ડ 925 કેસ નોંધાયા અને 791 ડિસ્ચાર્જ, કુલ…

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો…
Read More...

હવે ઘરે જ બનાવો આંબળાનું તેલ, મસાજ કરવાથી બમણી ઝડપે વધશે તમારા વાળ

વાળ ખરવા અને તૂટવા એ સામાન્ય સમસ્યા બની ગઈ છે. આંબળા આ સમસ્યાને દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તે દેખાવમાં જેટલું નાના છે એટલા જ તે વધુ ગુણોથી ભરેલા છે. મોટાભાગના લોકો વાળને લાંબા અને જાડા બનાવવા માટે આંબાળાના તેલનો ઉપયોગ કરે છે.…
Read More...

સુરતમાં કોરોનાથી ગભરાઈને હીરા વેપારીએ નદીમાં ઝંપલાવી કર્યો આપઘાત, પોતાનું સંક્રમણ પરિવારને ન લાગે…

હાલ રાજ્યમાં સુરતમાં સૌથી વધુ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સુરતમાં કોરોના સંક્રમણ વધતાં લોકોમાં ભયનો માહોલ છે. તેવામાં સુરતમાં કોરોનાનાં ભયનાં કારણે હીરા વેપારીએ નદીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. રવિવારે ગુમ થયેલાં…
Read More...

જામનગરના કાલાવડમાં પોલીસની દાદાગીરી સામે આવી, માસ્ક મામલે વેપારીને પોલીસે બેરહેમી પૂર્વક માર માર્યો

જામનગરના કાલાવડમાં પોલીસની દાદાગીરી સામે આવી હતી. કાલાવડના મુળિલા ગેઇટ પાસે કાપડની દુકાન ધરાવતા નિશાંત ઘનશ્યામ ઉદેશી પોતાની દુકાને બેઠા હતા ત્યારે પોલીસ ત્યાં આવી હતી અને માસ્ક અંગે રકઝક કરીને વેપારી સાથે ગેરવર્તન કર્યુ હતું. જયારે પોલીસના…
Read More...

સુરતીઓ સાવધાન! શહેરમાં સંક્રમિત વિસ્તારો વધી રહ્યા છે, નગરજનો પોતાની જાતે ઘરમાં બંધ નહીં થાય તો…

કોરોનાથી બચવા માટે ફરજિયાત ઘરબંધી એકમાત્ર હાથવગો ઉપાય.. સ્વૈચ્છિક લૉકડાઉન તાતી જરૂરિયાત…. શહેરમાં સંક્રમિત વિસ્તારો વધી રહ્યા છે, નગરજનો પોતાની જાતે ઘરમાં બંધ નહીં થાય તો ભયાનક સ્થિતિ સર્જાશે કોવિડ-૧૯ના સત્તાવાર સરકારી આંકડા અને વાસ્તવિક…
Read More...