રાજકોટના ઉદ્યોગપતિએ ઈનહાઉસ પાર્ટસની મદદથી મશીન બનાવી તોડી ચીનની મોનોપોલી, અડધા માણસોથી 8 ગણું કામ લઇ…
ડ્રોઅર સ્લાઈડ બનાવવામાં સમગ્ર દુનિયામાં ચીન મોખરાનું સ્થાન ધરાવે છે. રાજકોટને પણ તેના પર જ આધારિત રહેવું પડતું હતું. કોરોના પછી રાજકોટે ચીનની મોનોપોલી તોડીને આત્મનિર્ભર બનવાની શરૂઆત કરી છે. પહેલા ડ્રોઅર સ્લાઇડ બનાવી. હવે ડ્રોઅર સ્લાઈડ…
Read More...
Read More...
દેશભરમાં સૌપ્રથમ સુરતમાં પાંચ જ્ઞાતિસમૂહોએ 480 બેડના સુવિધાયુક્ત નિ:શુલ્ક ‘કોમ્યુનિટી આઈસોલેશન…
કોરોના મહામારીમાં હોમ આઈસોલેશનનો કોન્સેપ્ટ વિશ્વમાં સ્વીકાર્ય બન્યો છે. આવા સંજોગોમાં લક્ષણ વગરના અને સામાન્ય લક્ષણ ધરાવતા કોવિડ દર્દીઓને ઘરમાં આઈસોલેટ કરી શકાય અને તેમની સારવાર સરકારની ગાઈડલાઈન્સ મુજબ તેમના ઘરમાં જ થઈ શકે છે.
લેટેસ્ટ…
Read More...
Read More...
સુરતમાં મંત્રીના પુત્રને MLAનું બોર્ડ હટાવવા મજબૂર કરનાર સુનિતાના પિતા પોલીસ લખેલી પ્લેટ સાથે ફરતા…
આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રને કાયદાનું પાલન કરાવનારી કોન્સ્ટેબલ સુનિતા યાદ ચર્ચાના ચકડોળે છે.સુનિતાએ મંત્રીના પુત્રને કારમાંથી MLA લખેલી પ્લેટ હટાવવા મજબૂર કર્યાનું વીડિયોમાં સામે આવે છે. મંત્રીના પુત્રને કાયદાનું ભાન કરાવનારી…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાનાં કેસનો વિસ્ફોટ, 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 902 કેસ નોંધાયા, કુલ કેસ…
ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો…
Read More...
Read More...
આયુર્વેદ મુજબ પથરીથી માંડીને શ્વાસની સમસ્યા, લોહીની ઉણપ, અસ્થમા સહિત અનેક બીમારીઓમાં ફાયદાકારક છે…
જો તમે જમ્યા પછી સાકર કે મિશ્રી મુખવાસ તરીકે યુઝ કરતા હોવ તો તમને ખ્યાલ નહિં હોય કે તેના સ્વાસ્થ્યને કેટલા બધા ફાયદા થાય છે. તેમાં અનેક વિટામિન્સ, મિનરલ્સ અને એમિનો એસિડ રહેલા હોય છે. આયુર્વેદ મુજબ પથરીથી માંડીને શ્વાસની સમસ્યા, લોહીની ઉણપ,…
Read More...
Read More...
મગની દાળના પાણીનું કરો સેવન, રોગ પ્રતિકારક શક્તિ વધવાની સાથે ડેન્ગ્યુ જેવા રોગો સામે આપશે રક્ષણ
ગુણોથી ભરપૂર એવી મગની દાળ દરેક લોકોને સારી લાગે છે. જેના સેવનથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મગની દાળમાં મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, કોપર, જસત અને વિટામિન જેવા પોષક તત્વો જોવા મળે છે. આ દાળના સેવનથી શરીરને જરૂરી પોષક…
Read More...
Read More...
શું સુરતના ટેક્ષટાઈલ્સ માર્કેટ અને હીરા ઉધોગમાં સ્વૈચ્છીક લૉકડાઉન લાગશે? કોરોના સંક્રમણને લઈને…
ગુજરાતમાં કોરોના વાયરસ એક પછી એક મોટા શહેરોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ બાદ હવે કોરોના સુરત અને રાજકોટને પોતાના નિશાન બનાવી રહ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુરતમાં કોરોનાના કારણે…
Read More...
Read More...
પહેલેથી PMથી લઈને સરપંચ સુધીના લોકો ગુનેગારોને સુરક્ષા પૂરી પાડે છેઃ BJP MP
ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેનું એન્કાઉન્ટર થયા બાદ પણ અનેક પ્રશ્નોને લઈને ચર્ચા પર કોઈ પૂર્ણ વિરામ મૂકાયું નથી. આ મામલાને લઈને મધ્ય પ્રદેશ ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાએ જણાવ્યું હતું કે, રાજનેતાઓ જ ગુનેગારોને સુરક્ષા પૂરી પાડે…
Read More...
Read More...
પોતે ભણી ન શક્યા પણ પરિવારના સભ્યોને પ્રોત્સાહન આપીને આ દાદાએ પરિવારના 11 સભ્યોને ભણાવી-ગણાવીને…
ભારતમાં એક પરિવાર એવો પણ છે જેના ઘરમાં IAS- IPS સહિત 11 ફર્સ્ટ ક્લાસ અધિકારી છે. મૂળરુપે આ પરિવાર હરિયાણાના જીંદ જિલ્લાના ડૂમરખાં કલાં ગામનો છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ પરિવારની સફળતા પાછળ પરિવારના મોભી 99 વર્ષના ચોધરી બસંત સિંહ…
Read More...
Read More...
અમદાવાદમાં ઝાયડસ હોસ્પિટલે કોરોનાના દર્દી પાસેથી 9 કલાકના રોકડા 75 હજાર વસૂલ્યા, જેમાંથી PPE કિટના…
અમદાવાદ: કોરોના મહામારીના સમયમાં કેટલીક ખાનગી હોસ્પિટલોએ વીમા કંપનીઓ સાથે મળીને દર્દીઓને લૂંટ્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે. આવા મામલે ગ્રાહક સુરક્ષામાં 1200 જેટલી ફરિયાદો દાખલ થઈ છે, જેમાં ઝાયડસ, નિધિ હોસ્પિટલ સહિતની શહેરની અન્ય ખાનગી…
Read More...
Read More...