અનુપમ ખેરનો પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યો, માતા અને ભાઇ સહિત 4 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો

બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન અને તેના પુત્ર અભિષેક બચ્ચનને કોરાના પોઝિટિવ આવ્યા બાદ અભિનેતા અનુપમ ખેરની માતા અને ભાઇ સહિતી પરિવારના 4 લોકોને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. અનુપમ ખેરે રવિવારે સવારે ટ્વિટ કરી આ અંગે જાણકારી આપી. લેટેસ્ટ…
Read More...

રાજ્યમાં સતત 4 દિવસે 800થી વધુ કેસ, આજે નવા 879 કેસ સાથે કુલ આંકડો 41906, 13 મોત સાથે મૃત્યુઆંક 2047…

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો…
Read More...

ભોજન બનાવતી વખતે ઉમેરો આ 1 ઔષધિ પેટને લગતી દરેક સમસ્યા થશે દૂર, જાણો અને શેર કરો

સદીઓથી હીંગ ભારતીય ખોરાકમાં વપરાય છે. તે એક પ્રકારની આયુર્વેદિક દવા પણ છે, જે તેના ગુણધર્મોને આધારે રેચક પ્રકૃતિ માનવામાં આવે છે. આયુર્વેદમાં રેચક એ ખોરાકનો સંદર્ભ આપે છે જે આપણી પાચક શક્તિ અને વિસર્જનને સાફ કરવા અને ઉત્સર્જન સુધારવા માટે…
Read More...

ગુજરાતમાં ફરી લૉકડાઉન કરવાની વાતો માત્ર અટકળો, આવી કોઈ સંભાવના નથી: રાજ્ય સરકારની સ્પષ્ટતા

હાલ રાજ્યમાં અનલૉકના તબક્કામાં કોરોનાની સ્થિતિ વિસ્ફોટક બનતી જાય છે. ગુજરાતમાં કોરોનાનાં કેસોની ગતિ રોકેટ ગતિએ આગળ વધી રહી છે. રાજ્યમાં હવે રોજનાં કોરોના કેસ નોંધાવવાનો આંક 800ને પાર થઈ ગયો છે. રાજ્યમાં ગઇકાલે કોરોનાના વધુ 872 કેસ નોંધાયા…
Read More...

ભ્રષ્ટાચારનો અડ્ડો બન્યું અમદાવાદનું RTO, લોકડાઉનમાં બધું બંધ છતાં સામે આવ્યું આ કૌભાંડ

અમદાવાદ આરટીઓ અવારનવાર પોતાના ભ્રષ્ટાચારને કારણે ચર્ચામાં આવતું રહે છે. સરકારનાં અનેક પ્રયાસો છતાં પણ અમદાવાદ આરટીઓમાં ભ્રષ્ટાચાર મટી રહ્યો નથી. તેવામાં અમદાવાદ આરટીઓમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. અને તે પણ લોકડાઉનનાં સમયમાં. લોકડાઉનમાં…
Read More...

અમદાવાદથી સુરત આવતી-જતી એસટી બસો બંધ, કોરોના વધતાં લેવાયો નિર્ણય

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ રાજ્યમાં સુરત શહેર કોરોનાનું હોટસ્પોટ બનતું જોવા મળી રહ્યું છે. ત્યારે ST બસ સેવાને લઇને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં વધતા કેસને લઇને સુરતથી અમદાવાદ…
Read More...

સુરતમાં દર કલાકે 5 અંતિમ સંસ્કાર, સ્મશાનોમાં લાગી કતાર, છેલ્લાં ત્રણ દિવસમાં 170 મૃતદેહના કોવિડ-19…

કોવિડ-19 સુરતમાં કાબૂની બહાર જઈ રહ્યો હોવાની સ્થિતિ સામે આવી રહી છે. કેસોની સંખ્યા હવે ડિસ્ટ્રીક્ટની સાથે 300 થી વધુ થઈ ગઈ છે ત્યાં મોતનો આંકડો સરકારી ચોપડે 275 (સિટી) બોલી રહ્યો છે. અલબત્ત, કોવિડ ગાઇડલાઇન મુજબ જે અંતિમક્રિયા કરવામાં આવી…
Read More...

મહીસાગરના ભાજપના યુવા મોરચાના હોદ્દાદારની બર્થ ડે પાર્ટીમાં બીયરની છોળો ઉડી, તલવારથી કેક કાપતો…

ગુજરાતમાં એક તરફ કોરોના સંકટ તો બીજી તરફ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને બર્થડેની ઉજવણી કરી રહ્યા છે. આ લૉકડાઉન અને દારૂબંધીના નિયમોને નેવે મૂકીને ભાજપના જ કાર્યકરોનો બર્થડેની ઉજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. જોકે મહીસાગર પોલીસ દ્વારા 7…
Read More...

મોરથળાના કોળી સમાજની સુધારણાની દિશામાં નવી પહેલ: મૃત્યુ બાદ જમણવાર નહી, 3 દિવસનો જ લૌકિક વહેવાર

સમાજમાં વર્ષોથી ચાલ્યા આવતા કુરીવાજો દૂર થાય તેવુ અનેક લોકો ઇચ્છે છે. પરંતુ કોઇ આગળ નથી આવતુ આવા સમયે મોરથળા ગામના કોળી સમાજના આગેવાનોએ બેઠક યોજીને પોતાના ગામમાં રહેતા કોળી સમાજના લોકોએ પહેલ કરીને મૃત્યુ બાદ કરવામાં આવતો જમણવાર બંધ કરવાનો…
Read More...

અમિતાભ અને અભિષેક બચ્ચનને કોરોના, બાકીનો પરિવાર સુરક્ષિતઃ બંનેને સારવાર માટે નાણાવટી હોસ્પિટલમાં…

અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા છે. અમિતાભને શનિવારે રાત્રે મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં ભરતી કરાયા હતા. 77 વર્ષીય અમિતાભે રાત્રે 10:52 વાગ્યે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. બિગ-બી સંક્રમિત થયા પછી તેમના પરિવાર…
Read More...