મધ્યપ્રદેશમાં ડરામણી ઘટના આવી સામે, એક જ પરિવારનાં 6 લોકોની તલવારથી કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી,…
મધ્ય પ્રદેશથી વધુ એક ડરામણી ઘટના સામે આવી છે. અહીં એક જ પરિવારનાં 6 લોકોની તલવારથી કાપીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. હત્યારાઓ સામે પરિવારનો જે પણ સભ્ય આવ્યો તેને તલવારથી કાપી દેવામાં આવ્યો. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ગામનાં લોકોએ એક આરોપીને…
Read More...
Read More...
કોરોનામાં દુબઈની હૉસ્પિટલે દેખાડી માનવતા, ગરીબ ભારતીયનું 1.52 કરોડનું બિલ માફ કર્યું, ઇન્ડિયાની ફ્રી…
કોરોના વાયરસનાં કારણે ઘણા લોકો હૉસ્પિટલમાં ભરતી છે. સરકારી હૉસ્પિટલમાં ભીડ છે, જ્યારે પ્રાઇવેટ હૉસ્પિટલની ફીસ આટલી છે કે ગરીબ તેમાં જવાનું વિચારી પણ ના શકે. આવામાં દુબઈની એક હૉસ્પિટલે અનેક હૉસ્પિટલોને માણસાઈનો પાઠ ભણાવ્યો છે. ઉલ્લેખનીય છે…
Read More...
Read More...
કોરોનાના મહામારીના કારણે આ વર્ષે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો નહીં યોજાય, CMની અધ્યક્ષતામાં યોજાયેલી…
ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી હતી. જેમાં ધાર્મિક ઉત્સવો અને તહેવારોની ઉજવણીને લઈને ચર્ચા વિચારણા કરાઈ હતી. જેમાં અંબાજીના ભાદરવી પૂનમના મેળાને મોકૂફ રાખવામાં આવ્યો હોવાનો અહેવાલ છે. વર્ષોથી યોજાતા મેળામાં…
Read More...
Read More...
તેલંગાણામાં કોરોના દર્દીની લાશને અંતિમ ક્રિયા માટે લઈ જવા માટે એમ્બ્યુલન્સના ડ્રાઈવર તૈયાર ન થતા…
ટ્રેકટર ચલાવતો આ વ્યક્તિ ખેડૂત નહીં પણ ડૉકટર છે.આ દ્રશ્ય જોઈને તમને જરૂર અચરજ થશે.વાત એમ છે કે તેલંગાણાના પડીપાલ્લીમાં સરકારી હોસ્પિટલમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા 65 વર્ષિય દર્દીની લાશને લઈ જવા એમ્બ્યુલન્સ કે શબવાહિનીના ડ્રાઈવર તૈયાર…
Read More...
Read More...
બીજાને કાનૂનના પાઠ ભણાવનારી સુનિતા યાદવના સ્કૂટરનો નથી વીમો કે નથી PUC, રોંગસાઈડમાં જવાનો દંડ પણ નથી…
આરોગ્ય મંત્રીના પુત્રને નિયમનું ભાન કરાવનારી LR સુનિતા યાદવ પોતે જ ટ્રાફિકના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરતી હોવાનું સામે આવ્યું છે. મંત્રી પુત્રને ધારાસભ્ય લખેલી પ્લેટ ઉતારવા મજબૂર કરનાર સુનિતાના પિતાની કારમાં પોલીસની પ્લેટ સામે આવ્યા બાદ વધુ…
Read More...
Read More...
રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, આજે રેકોર્ડબ્રેક 919 કેસ નોંધાયા : કુલ કેસ 45,567 અને મૃત્યુઆંક 2091…
ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં સતત ચોથા દિવસે કોરોનાના 900થી વધુ કેસ…
Read More...
Read More...
વાળ ધોવા માટે કરો છાશનો ઉપયોગ, ખરતા વાળની સમસ્યા દૂર થવાની સાથે થશે અન્ય ફાયદા, જાણો અને શેર કરો
માનવામાં આવે છે કે જો દિવસમાં 50-100 વાળ તૂટે તો કોઇ ચિંતાની વાત નથી કારણકે તે બિલકુલ સામાન્ય છે. પરંતુ વરસાના કારણે વાળ તૂટવાની સંખ્યા ઘણી વધી ગઇ છે. જો તમારે અતિશય વાળ ખરી રહ્યા છે તો તમારે તેને ગંભીરતાથી લેવું જોઇએ. ઘણી વખત વાળની કાળજી…
Read More...
Read More...
સુરતમાં સ્મશાન માંથી મીડિયા આંકડા ન લઇ જાય તે માટે મનપા દ્વારા સિક્યુરિટી ગોઠવાઇ!
રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. તેવામાં પણ હવે અમદાવાદ બાદ સૌથી વધુ કેસ સુરતમાં નોંધાઇ રહ્યા છે. તો કોરોનાથી મૃત્યુ પણ અમદાવાદ બાદ સૌથી વધુ થયા છે. સુરતમાં સરકારી આંકડા અનુસાર કોરોનાથી 232 દર્દીના મોત થયા છે. જોકે સુરતમાં…
Read More...
Read More...
કારમાં લિફ્ટ આપતા પહેલા ચેતજો, અમદાવાદથી કાર લઈને રાજકોટ જતા યુવકને મુસાફરોની સ્વાંગમાં બેઠેલા ત્રણ…
કોરોના વાયરસ (Coronavirus) અને તેના કારણે લગાવવામાં આવેલા લૉકડાઉન (Lockdown) બાદ રાજ્યમાં અનેક જગ્યાએ લૂંટના બનાવોમાં વધારો થયો છે. તેમાં પણ ખાસ કરીને લીંબડી નેશનલ હાઇવ (Limbdi National Highway) પર લૂંટની સિલસિલો યથાવત રહ્યો છે. થોડા દિવસો…
Read More...
Read More...
પાણીમાં ટીડીએસની માત્રા ઘટાડવા બેફામ રીતે વપરાતા આરઓથી લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને નુકસાન થઈ…
મોદી સરકાર પાણીમાં ટીડીએસની માત્રા ઘટાડવા બેફામ રીતે વપરાતા આરઓ પર પ્રતિબંધ લાદવા જઈ રહી છે. દેશના અનેક શહેરો અને ગામડાઓમાં જ્યાં ટીડીએસની માત્રા 500 મિલિગ્રામ કરતા ઓછી છે ત્યાં આરઓનાં વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવશે. જો કે, તેનો…
Read More...
Read More...