જામનગરના કાલાવડમાં પોલીસની દાદાગીરી સામે આવી, માસ્ક મામલે વેપારીને પોલીસે બેરહેમી પૂર્વક માર માર્યો
જામનગરના કાલાવડમાં પોલીસની દાદાગીરી સામે આવી હતી. કાલાવડના મુળિલા ગેઇટ પાસે કાપડની દુકાન ધરાવતા નિશાંત ઘનશ્યામ ઉદેશી પોતાની દુકાને બેઠા હતા ત્યારે પોલીસ ત્યાં આવી હતી અને માસ્ક અંગે રકઝક કરીને વેપારી સાથે ગેરવર્તન કર્યુ હતું. જયારે પોલીસના ગેરવર્તન અંગે વેપારીએ પોલીસ પાસે ખુલાસો માંગ્યો ત્યારે પોલીસ તેને પોલીસ સ્ટેશન સુધી લઇ ગઇ હતી અને […]