કોરોના વેક્સીનની રેસમાં રશિયા નંબર 1 – સરકારોને પાછળ છોડીને રશિયાની યુનિવર્સિટીએ તમામ ટ્રાયલ પૂર્ણ કર્યા, હવે માર્કેટમાં લાવવાની તૈયારી

રશિયાની સેચેનોવ યુનિવર્સિટીએ વિશ્વની પ્રથમ કોરોના વેક્સીન તૈયાર કરી હોવાનો દાવો કર્યો છે. તેનું નામ Gam-COVID-Vac Lyo રાખવામાં આવ્યું છે.યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, મનુષ્ય પર વેક્સીનનું ટ્રાયલ સફળ રહ્યું છે. સેચનોવ યુનિવર્સિટીમાં ઈન્સ્ટીટયૂટ ઓફ મેડિકલ પેરાસિટોલોજી, ટ્રોપિકલ એન્ડ વેક્ટર બોર્ન ડિસીઝના ડાયરેકટર એલેકઝેંડર લુકાશેવ જણાવ્યા પ્રમાણે, અમારો ઉદ્દેશ મનુષ્યના રક્ષણ માટે કોવિડ-19ની વેક્સીનને સફળતાપૂર્વક તૈયાર કરવાનો […]

રાજકોટના ઉદ્યોગપતિએ પુઠ્ઠાના બોક્સમાંથી બેડ, ટિપોઇ, પાર્ટિશન બનાવ્યા અને વિનામૂલ્યે સરકારને આપ્યા

રાજકોટે કોરોના સામેના જંગમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. અનંત નેશનલ યુનિ.ના પ્રોફેસરે ડિઝાઇન કરેલા પુઠ્ઠાના બેડ રાજકોટની ફેક્ટરીમાં બની રહ્યા છે અને તે સમગ્ર દેશમાં મોકલવામાં આવે છે. રાજકોટના પ્રો.ધવલ મોનાણી અનંત નેશનલ ડિઝાઇન યુનિ.માં એફોર્ડેબલ હાઉસિંગ વિભાગના વડા છે. પ્રો.મોનાણીએ જણાવ્યું કે, ડિઝાઇન તૈયાર થયા બાદ શાપરમાં આવેલી વનગાર્ડ ડિઝાઇન સ્ટુડીઓએ તે […]

રાજકોટના ઉદ્યોગપતિએ ઈનહાઉસ પાર્ટસની મદદથી મશીન બનાવી તોડી ચીનની મોનોપોલી, અડધા માણસોથી 8 ગણું કામ લઇ શકાશે

ડ્રોઅર સ્લાઈડ બનાવવામાં સમગ્ર દુનિયામાં ચીન મોખરાનું સ્થાન ધરાવે છે. રાજકોટને પણ તેના પર જ આધારિત રહેવું પડતું હતું. કોરોના પછી રાજકોટે ચીનની મોનોપોલી તોડીને આત્મનિર્ભર બનવાની શરૂઆત કરી છે. પહેલા ડ્રોઅર સ્લાઇડ બનાવી. હવે ડ્રોઅર સ્લાઈડ બનાવવા માટે સ્પેશિયલ પર્પઝ્ડ મશીન બનાવ્યું છે. જેમાં ઇનહાઉસ પાર્ટસ અને મશીનરીનો જ ઉપયોગ કરવામાં આવ્યો છે. સામાન્ય […]

દેશભરમાં સૌપ્રથમ સુરતમાં પાંચ જ્ઞાતિસમૂહોએ 480 બેડના સુવિધાયુક્ત નિ:શુલ્ક ‘કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટર’ ઊભા કરાયા

કોરોના મહામારીમાં હોમ આઈસોલેશનનો કોન્સેપ્ટ વિશ્વમાં સ્વીકાર્ય બન્યો છે. આવા સંજોગોમાં લક્ષણ વગરના અને સામાન્ય લક્ષણ ધરાવતા કોવિડ દર્દીઓને ઘરમાં આઈસોલેટ કરી શકાય અને તેમની સારવાર સરકારની ગાઈડલાઈન્સ મુજબ તેમના ઘરમાં જ થઈ શકે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો દરેક દર્દીઓને નિઃશુલ્ક બેડ, દવાઓ, પૌષ્ટિક […]

સુરતમાં મંત્રીના પુત્રને MLAનું બોર્ડ હટાવવા મજબૂર કરનાર સુનિતાના પિતા પોલીસ લખેલી પ્લેટ સાથે ફરતા હોવાનો ફોટો વાઈરલ

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના પુત્રને કાયદાનું પાલન કરાવનારી કોન્સ્ટેબલ સુનિતા યાદ ચર્ચાના ચકડોળે છે.સુનિતાએ મંત્રીના પુત્રને કારમાંથી MLA લખેલી પ્લેટ હટાવવા મજબૂર કર્યાનું વીડિયોમાં સામે આવે છે. મંત્રીના પુત્રને કાયદાનું ભાન કરાવનારી સુનિતાના સપોર્ટમાં બે દિવસ સોશિયલ મીડિયા આવ્યા બાદ આજે તેનો વિરોધ થઈ રહ્યો છે. સુનિતાના પિતા તેમની કારમાં પોલીસ લખેલી પ્લેટ સાથે ફરતાં […]

ગુજરાતમાં કોરોનાનાં કેસનો વિસ્ફોટ, 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 902 કેસ નોંધાયા, કુલ કેસ 42000ને પાર

ગુજરાતમાં કોરોનાના દર્દીઓના આંકડામાં દિવસેને દિવસે ઉછાળો નોંધાઇ રહ્યો છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસની માહિતી આપી હતી. ગુજરાતમાં અત્યાર સુધીનો કોરોના વાયરસનો એક દિવસનો રેકૉર્ડ તૂટ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ નવા કેસના આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 902 કેસ નોંધાયા છે. […]

આયુર્વેદ મુજબ પથરીથી માંડીને શ્વાસની સમસ્યા, લોહીની ઉણપ, અસ્થમા સહિત અનેક બીમારીઓમાં ફાયદાકારક છે સાકર, નિયમિત ખાવાથી થાય છે બીજા પણ અનેક લાભ

જો તમે જમ્યા પછી સાકર કે મિશ્રી મુખવાસ તરીકે યુઝ કરતા હોવ તો તમને ખ્યાલ નહિં હોય કે તેના સ્વાસ્થ્યને કેટલા બધા ફાયદા થાય છે. તેમાં અનેક વિટામિન્સ, મિનરલ્સ અને એમિનો એસિડ રહેલા હોય છે. આયુર્વેદ મુજબ પથરીથી માંડીને શ્વાસની સમસ્યા, લોહીની ઉણપ, અસ્થમા સહિત અનેક બીમારીઓમાં ફાયદાકારક છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

મગની દાળના પાણીનું કરો સેવન, રોગ પ્રતિકારક શક્તિ વધવાની સાથે ડેન્ગ્યુ જેવા રોગો સામે આપશે રક્ષણ

ગુણોથી ભરપૂર એવી મગની દાળ દરેક લોકોને સારી લાગે છે. જેના સેવનથી આપણા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. મગની દાળમાં મેંગેનીઝ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, કોપર, જસત અને વિટામિન જેવા પોષક તત્વો જોવા મળે છે. આ દાળના સેવનથી શરીરને જરૂરી પોષક તત્વોનો અભાવ દૂર કરી શકાય છે. મગની દાળ ડેન્ગ્યુ જેવા ખતરનાક રોગો સામે પણ રક્ષણ […]

શું સુરતના ટેક્ષટાઈલ્સ માર્કેટ અને હીરા ઉધોગમાં સ્વૈચ્છીક લૉકડાઉન લાગશે? કોરોના સંક્રમણને લઈને વેપારીઓએ લીધો મોટો નિર્ણય

ગુજરાતમાં કોરોના વાયરસ એક પછી એક મોટા શહેરોને પોતાના ભરડામાં લઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ બાદ હવે કોરોના સુરત અને રાજકોટને પોતાના નિશાન બનાવી રહ્યા છે. સુરતમાં કોરોના સંક્રમણને લઈને આજે એક મોટા સમાચાર મળી રહ્યા છે. સુરતમાં કોરોનાના કારણે ઈટલી જેવી હાલત થવાના આરે છે, ત્યારે હીરા ઉધોગ બાદ કાપડ માર્કેટને લઈને સ્વૈચ્છિક નિર્ણયો […]

પહેલેથી PMથી લઈને સરપંચ સુધીના લોકો ગુનેગારોને સુરક્ષા પૂરી પાડે છેઃ BJP MP

ઉત્તર પ્રદેશનો કુખ્યાત ગુનેગાર વિકાસ દુબેનું એન્કાઉન્ટર થયા બાદ પણ અનેક પ્રશ્નોને લઈને ચર્ચા પર કોઈ પૂર્ણ વિરામ મૂકાયું નથી. આ મામલાને લઈને મધ્ય પ્રદેશ ભાજપના સાંસદ જનાર્દન મિશ્રાએ જણાવ્યું હતું કે, રાજનેતાઓ જ ગુનેગારોને સુરક્ષા પૂરી પાડે છે. જેમાં મુખ્યમંત્રીથી લઈને વડાપ્રધાન સુધીના લોકોનો સમાવેશ થાય છે. મધ્ય પ્રદેશના રીવાથી ભાજપના સાંસદ જનાર્દન મિશ્રા […]