આણંદના કલેકટરે પટાવાળાનો વિદાય સમારંભ અનોખી રીતે ઊજવી દાખલો બેસાડ્યો, પોતાની ખુરશી ઉપર બેસાડી નિવૃત થતાં પટાવાળાને આપ્યું સન્માન

આણંદ કલેકટરના પટાવાળા તરીકે ફતેસિંહ.એસ.મકવાણા શુક્રવારે વયનિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો હતો. કચેરીના અન્ય સાથી કર્મીઓએ પણ ફુલહાર પહેરાવીને સન્માન કરી તેમની સેવાઓને બિરદાવી હતી. પરંતુ આણંદ જીલ્લા કલેકટર આર.જી.ગોહિલે ફતેસિંહભાઈને એક પટવાળા તરીકે નહીં પણ લાંબી આપેલી સેવાઓને માન આપીને પોતાની ખુરશી પર બેસાડવામાં આવ્યા હતા. ત્યારબાદ સન્માન આપવામાં આવ્યું હતુ. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

બનાસ ડેરી ગોબર ગેસમાંથી બનતા CNGનો દેશનો સૌથી પહેલો પંપ શરુ કરશે, ખેડૂતો પાસેથી રોજનું 40 હજાર કિલો ગોબર ખરીદવામાં આવશે

ગુજરાતના સૌથી મોટા દૂધ ઉત્પાદક સંઘમાંના એક બનાસકાંઠાની બનાસ ડેરીએ ગાયના છાણમાંથી કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) બનાવવાનો પ્લાન્ટ શરુ કર્યો છે અને આ પ્લાન્ટમાંથી ઉત્પાદિત થતા ગેસનું ટૂંક સમયમાં કોમર્શિયલ વેચાણ પણ શરુ કરવામાં આવશે. બનાસકાંઠાના ડિસા નજીક આ પંપ બનાવાયો છે. ગોબર ગેસમાંથી બનતા CNGનું વેચાણ કરતો દેશનો આ પહેલો પંપ હશે. બનાસ ડેરીના […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1136 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 62,574 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 16 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 60 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરત, અમદાવાદ, વડોદરામાં વિશેષ છે. ત્યારે રાજ્યમાં […]

મધની સાથે કરો ઈલાયચીનું સેવન, ઈમ્યૂનિટી થશે મજબૂત સાથે જ અન્ય લાભ પણ થશે

ઈલાયચીનું સેવન કરવાની સલાહ ડોક્ટરો દ્વારા પણ આપવામાં આવી રહી છે. કોરોના વાયરસની સારવારમાં કાવાનું સેવન પણ લોકો કરી રહ્યા છે, જેની સામગ્રીમાં ઈલાયચી પણ સામેલ છે. જેનાથી રોગ પ્રતિકાત્મકરક્ષમતા મજબૂત થવાની સાથે-સાથે કોરોના વાયરસના સંક્રમણથી જલ્દીથી જલ્દી ઠીક થવામાં મદદ પણ મળે છે. જો ઈલાયચીનું સેવન મધની સાથે કરવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યને લગતા […]

આ રક્ષાબંધનમાં ભાઈને બાંધો ઘરે જ બનાવેલી વૈદિક રાખડી, જાણો બનાવવાની વિધિ અને રીત.. ..

કોરોનાકાળમાં એક પછીએક તહેવાર આવી રહ્યા છે. અને હવે આવશે ભાઈબહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન. કોરોના અને લોકડાઉનમાં કેટલાક પ્રતિબંધના પગલે કદાચ આ વર્ષે દર વર્ષની જેમ આ તહેવાર ધામધૂમથી નહીં મનાવી શકીએ. આપણે દરેક વ્યક્તિએ સુરક્ષિત પણ રહેવાનું છે અને આ ભાઈ બહેનના પવિત્ર તહેવારને ઉલ્લાસભેર મનાવવાનો પણ છે. જો તમારે માર્કેટમાંથી રાખડી […]

ભારતમાં ખાનગી હોસ્પિટલોમાં થતી સીઝેરિયન ડિલિવરી મોંઘી, પરિવારો પર વધી રહ્યું છે ખર્ચનું ભારણ, રિપોર્ટમાં સામે આવી ચોંકાવનારી વિગતો

ખાનગી હોસ્પિટલોમાં સીઝેરિયન ડિલિવરીનું વધતું પ્રમાણ ભારતીય પરિવારોને દર વર્ષે 5000 કરોડનો વધારાનો ખર્ચ કરાવી શકે છે. આ ચોંકાવનારી વિગતો ત્રણ રિપોર્ટના વિશ્લેષણ પરથી બહાર આવી છે. સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ અને નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા હાલમાં જ બહાર પડાયેલા રિપોર્ટના આધારે આ વિગતો જાણવા મળી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

34 વર્ષ બાદ દેશમાં નવી શિક્ષણનીતિને મંજૂરી, 10+2 ફોર્મ્યુલા ખતમ, હવે 5+3+3+4 પેટર્ન પ્રમાણે અભ્યાસ થશે

કેન્દ્ર સરકારે બુધવારે નવી શિક્ષણનીતિને મંજૂરી આપી. તેમાં શાળાકીય શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધી ઘણા મોટા ફેરફાર કરાયા છે, જે અંતર્ગત બાળકોને ધો. 5 સુધી માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં જ ભણાવાશે. સાથે જ ધો. 12 સુધી સાયન્સ, આર્ટ્સ અને કોમર્સમાં કોઇ તફાવત નહીં હોય. સરકારે ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો 2035 સુધીમાં ઓછામાં ઓછા 50% […]

સુરતમાં ટાર્ગેટ પૂરો કરવા માસ્ક ન પહેરવા બદલ આડેધડ દંડ ફટકારવામાં આવતો હોવાનો આક્ષેપ

કોરોનાને પ્રસરતો અટકાવવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત છે. ગુજરાત સરકારે પહેલી ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ 500 રૂપિયા દંડ ફટકારવાનો નિર્ણય લીધો છે. સુરત શહેરમાં માસ્ક ન પહેરતા હોય તેવા લોકોને દંડવા માટે મનપાએ ટીમો ઉતારી છે. આ ટીમો ઓફિસ કે દુકાનોમાં એકલા બેઠા હોય તેવા લોકોને પણ માસ્ક ન પહેરવાનો દંડ […]

રાજ્યમાં પગાર ન મળતાં આર્થિક સંકડામણને કારણે વધુ એક શિક્ષકે કર્યો આપઘાત, 3 વર્ષ પહેલાં જ થયા હતા લગ્ન

કોરોના લોકડાઉનના ચાર મહિનામાં ઘણા ધંધા રોજગાર બંધ થયા હતાને ઘણા બધા લોકોની રોજગારી ઉપર અસર થઇ હતી, અનેક લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ થવા પામી છે, અને જેને લઈને ખાનગી શાળાના શિક્ષકોને અસર થઇ છે, જેતપુર ના એક ખાનગી શાળાના શિક્ષકે આર્થિક ભીંસને કારણે આત્મહત્યા કરી લીધી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

ચીની કંપનીઓને ભારતનો વધુ એક ઝટકો, કલર ટીવીની આયાત પર સરકારે મુક્યો પ્રતિબંધ

કેન્દ્ર સરકારે ગુરુવારે રંગીન ટેલિવિઝનની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેનો ઉદ્દેશ ડોમેસ્ટિક ઉત્પાદનને વધારવાનો અને ચીન જેવા દેશમાંથી બિનજરૂરી વસ્તુની આયાત ઓછી કરવાનો છે. એક અંદાજ પ્રમાણે ભારતનું ટીવી માર્કેટ 917 અબજ રૂપિયાનું મનાય છે. ડીજીએફટીએ આ અંગેનું એક જાહેરનામું પણ બહાર પાડી દીધું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]