અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયા બન્યા રાજ્યના નવા DGP, ચાર્જ સંભાળી લીધો

વર્ષ 1985ની બેચના ગુજરાત કેડરના IPS આશિષ ભાટિયાને રાજ્યના નવા પોલીસવડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શિવાનંદ ઝાને નિવૃત્તિ બાદ ત્રણ મહિનાનો એક્સ્ટેશન સમય આપવામાં આવ્યો હતો, જે આજે પૂર્ણ થતાં નવા પોલીસવડા તરીકે આશિષ ભાટિયાની નિયુક્તિ કરવામાં આવી છે. આ અંગે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી. ત્યાર બાદ આશિષ ભાટિયાએ રાજ્યના […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: આજે નવા રેકોર્ડબ્રેક 1153 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 61,435 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 16 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 60 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરત, અમદાવાદ, વડોદરામાં વિશેષ છે. ત્યારે રાજ્યમાં […]

અરડૂસીના પાનથી મોંમાં પડેલા ચાંદા તેમજ સુકી ઉધરસમાં તરત જ મળશે રાહત, અરડૂસીના પાન છે ખૂબ જ ગુણકારી જાણો તેના ફાયદા

દુનિયાભરમાં અનેક બીમારીઓનો ઇલાજ ઘરમાં જ અને તે પણ રસોડામાં મળી જાય છે. એવામાં આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ અરડુસીના પાનથી થતા ફાયદા.. આ એક ઝાડીદાર છોડ છે અને તેના ફુલ સફેદ હોય છે તમને જણાવી દઇએ કે આ ઝાડ જડી બુટ્ટી તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આજે અમે તમને જણાવીશું તેનાથી […]

પ્રેમ અને આકર્ષણ વચ્ચે શું ફરક હોય છે?

અહીં હું સાચો પ્રેમ અને આકર્ષણ ની વાત કરવામાં માંગુ છુ. તો હું એક વાત જરૂર બતાવીશ કે આજે સાચા પ્રેમ ની કોઈ કિંમત નથી અને આકર્ષણ ની કિંમત બહુ જ છે તો પણ બધા એમ જ કહે છે કે આ જમાનામાં સાચો પ્રેમ નથી મળતો. ગજબની વાત છે પણ સમજવા વાળા સમજી જશે આજે […]

કચ્છનાં ખેડૂતની મહેનત રંગ લાવી! ખેડૂતે ઠંડા પ્રદેશમાં ઉગતા સિમલાના સફરજન કચ્છનાં ધોમધખતા તાપમાં ઉગાડ્યા,

આપણે એવું તો સાંભળ્યું છે કે, માણસ ધારે તે કરે અને એવુ પણ સાંભળ્યુ છે કે, કુદરત આગળ માણસ પાંગળો છે. આ બંન્ને વાતોથી કચ્છનો ખેડૂત આગળ નીકળી ગયો છે. કચ્છનાં ખેડૂતે ઠંડા પ્રદેશમાં ઉગતા સિમલાના સફરજન કચ્છનાં ધકધકતા તાપમાં ઉગાડ્યા છે. આ કોઇ ચમત્કાર નથી પરંતુ ખેડૂત શાંતિલાલ દેવજીભાઇ માવાણીની વર્ષોની મહેનતનું પરિણામ છે. […]

વડતાલ સ્વામિનારાયણ મંદિર મામલે મોટા ખુલાસા: શાસ્ત્રીને રોજ બપોરે-રાત્રે.., પાપલીલાનો પર્દાફાશ ન થાય તેના માટે અનેક મરાવી નાખ્યા’

જ્યાં પ્રભુના ગુણગાન ગાઈને મનુષ્યને મોક્ષ તરફ ગતિ કરવા પ્રેરિત કરવામાં આવે છે તેવા સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુ કોઠારી સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો સંસ્થાના જ યુવા સંતે આક્ષેપ કરતા ચકચાર મચી છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામશાસ્ત્રી સામે તેમના જ યુવાન શિષ્ય સંત વેદાંતવલ્લભ સ્વામીએ છેલ્લા સાત વર્ષથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય […]

RAWના પૂર્વ ઓફિસરનો આરોપ, દીપિકા પીએમ ઈમરાન ખાનના નજીકનાં વ્યક્તિના કહેવા પર JNU પ્રોટેસ્ટમાં સામેલ થઈ અને 5 કરોડ રૂપિયા લીધાં હતાં

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી નેપોટિઝ્મ પછી હવે બોલીવૂડમાં દીપિકા પાદુકોણને લઈને અન્ય એક વિવાદ શરુ થઇ ગયો છે. પૂર્વ RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) ઓફિસર એન. કે સૂદે દીપિકા પર આરોપ લગાવ્યો છે કે, તે JNU પ્રોટેસ્ટમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના નજીકના વ્યક્તિના કહેવા પર ગઈ હતી અને તેણે 5 કરોડ રૂપિયા લીધા હતા. […]

દિલ્હી સરકાર ડીઝલના ભાવ ઘટાડી શકે તો ગુજરાત સરકાર કેમ નહીં? હકીકત જાણીને તમને થશે આશ્ચર્ય

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે કેબિનેટમાં નિર્ણય લઈ ડીઝલ ઉપરનો વેટ ૩૦ ટકાથી ઘટાડી ૧૬.૭૫ ટકા કરવાની જાહેરાત કરી છે, એને કારણે દેશના પાટનગરને આવરી લેતા દિલ્હી રાજ્યમાં હવે ડીઝલના ભાવમાં લિટરે ૮ રૂપિયા ૩૬ પૈસાનો કડાકો બોલી ગયો છે. દિલ્હીના આ મોટા સમાચાર ગુરુવાર બપોરથી જ રાજ્યમાં વહેતા થતાં, સામાન્ય માણસોના મનમાં સ્વાભાવિક પ્રશ્ન ઊઠી […]

ભાવનગરમાં જોવા મળી સમુદ્રફળ વનસ્પતિ, ડાયાબિટીસ, કેન્સર, હૃદય અને રક્ત સંબંધિત રોગમાં ઔષધીય રીતે અત્યંત ઉપયોગી

ભાવનગર શહેર અનેક વિવિધ વનસ્પતિઓથી સમૃદ્ધ છે. જુદી જુદી ઘણી જાતની ઔષધીય વનસ્પતિઓ પણ ભાવનગરમાં પ્રાપ્ય છે. ભાવનગરમાં જોવા મળતી જુદી જુદી 528 જાતિની વનસ્પતિઓની નોંધ રેણુંબહેન ઓઝા દ્વારા કરવામાં આવી હતી. જ્યારે ડો. કાશ્મીરા સુતરીયા દ્વારા ભાવનગરમાં પ્રથમ વખત સમુદ્ર ફળ તરીકે ઓળખાતા વૃક્ષની નોંધ કરવામાં આવી છે અને આ વૃક્ષોનું બોટનિકલ નામ બેરીંગટોનિયા […]

સુરતમાં તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો: કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મૃત્યુ થયા બાદ 11મા દિવસે સિવિલમાંથી કોલ આવ્યો તમારી માતા સારી છે!

સુરતમાં કોરોના વાયરસ (surat coronavirus cases) બેકાબૂ બન્યો છે, તેવામાં રોજબરોજ લોકોનાં મોત થઈ રહ્યા છે. તેવામાં સુરતમાં કોરોનાવાયરસના (surat corona mismanagment) મેનેજમેન્ટમાં સિવિલ હૉસ્પિટલની લાલિયાવાડી સામે આવવાની અનેક ઘટનાઓ ઘટી છે. આવી જ એક નવી ઘટનામાં સિવિલ હૉસ્પિટલ (civil hopsital surat) અને કોરોના કંટ્રોલરૂમ (surat corona control room) વચ્ચેના તાલમેલનો અભાવ સામે આવ્યો છે. […]