રો-રો ફેરીઃ એક રૂપિયામાં સુવિધા આપી કરોડોની જમીન પર અદાણીનો ડોળો, ‘લાલો લાભ વિના ન લોટે’ કહેવત અહીં પણ બંધ બેસે છે

દહેજમાં રેતી-કાંપને કારણે દરીયામાં પાંચ મીટરથી વધુની ઉંડાઈ મળતી ન હોવાથી સરકારે આખરે ઘોઘાથી દહેજની રો-રો ફેરી સેવા બંધ કરી છે. તેની જગ્યાએ હવે ઘોઘાથી હજીરાની રો-રો( રોલ ઓન,રોલ ઓફ) ફેરી સેવા ચાલુ કરવાનો નિર્ણય લેવાયો છે. જેને માટે તાજેતરમાં જ કંડલા પોર્ટ ટ્રસ્ટે કેન્દ્ર સરકાર વતી હજીરામાં રો-રો ફેરી શરૂ કરવા માટેનું તમામ ઈન્ફ્રાસ્ટ્રકચર […]

સ્કૂલ એજ્યુકેશનની નવી પેટર્ન સમજો: 9મા ધોરણથી બાળકોને મનપસંદ વિષય પસંદ કરવાની તક, હવે આર્ટ્સ સાથે કોમર્સ અને સાયન્સ પણ ભણી શકાશે

નવી એજ્યુકેશન પોલિસીમાં આગામી સમયમાં એજ્યુકેશન સિસ્ટમમાં ઘણા મોટા ફેરફારો જોવા મળશે. 34 વર્ષ પછી બનેલી નવી નીતિ અંતર્ગત હવે વિદ્યાર્થીઓ 9મા ધોરણમાં વિષયોની પસંદગી કરી શકશે. અત્યાર સુધી સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝ વગેરે જેવી જ સ્ટ્રીન્સ વિદ્યાર્થીઓ પસંદ કરી શકતા હતા. પરંતુ હવે સ્ટ્રીમ સિસ્ટમ કાઢી નાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ તેમની ઇચ્છા મુજબ વિષય […]

ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામનો આર્મી જવાન આસામમાં શહીદ, આજે વતનમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે

ભાવનગર જિલ્લાના ભંડારીયા ગામનો આર્મી જવાન આસામમાં શહીદ થયા છે. ભંડારિયા ગામનો યુવાન આસામ બોર્ડર પર ઓપરેશન એરિયામાં ફરજ પર હતા તે દરમિયાન હાર્ટએટેક આવતા વીરગતિ પામ્યા છે. આર્મી જવાનના નશ્વરદેહને આજે ભાવનગર લાવવામાં આવશે. ત્યારબાદ નશ્વરદેહને તેના માદરે વતન ભંડારીયા ખાતે લઈ જવામાં આવશે અને ત્યાં શહીદ આર્મી જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. લેટેસ્ટ […]

રામ મંદિર માટે 87 વર્ષનાં દાદીએ 28 વર્ષથી નથી ખાધું અન્ન, હવે તોડશે ઉપવાસ

87 વર્ષનાં ઉર્મિલા ચતુર્વેદીએ છેલ્લા 28 વર્ષથી અન્ન ગ્રહણ નથી કર્યું. ઉર્મિલા ફક્ત દૂધ અને ફળહાર કરીને રામની ભક્તિમાં લીન રહે છે. આ સંકલ્પ તેમણે વિવાદાસ્પદ ઢાંચો પડ્યા બાદ લીધો હતો. ઉર્મલા ચતુર્વેદીનો સંકલ્પ છે કે જ્યાં સુધી રામ મંદિરનું નિર્માણ ના થઈ જાય, ત્યાં સુધી તેઓ અન્ન ગ્રહણ નહીં કરે. હવે ઇંતઝારનો સમય ખત્મ […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1108 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 63,675 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 16 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 60 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. ગુજરાતમાં સૌથી વધુ કોરોનાનું સંક્રમણ સુરત, અમદાવાદ, વડોદરામાં વિશેષ છે. ત્યારે રાજ્યમાં […]

બે લવિંગનું સેવન કરવાથી શરીરમાં થશે અઢળક ફાયદા, દાંતનો દુખાવો, શરદી-તાવ વગેરે નાના મોટા હેલ્થ પ્રોબ્લેમ થશે દૂર

ભોજન બનાવવામાં ઉપયોગમાં લેવાતાં લવિંગ ખાવાથી સ્વાદ વધવાની સાથે સાથે આરોગ્ય પણ સારું રહે છે. આયુર્વેદિક ગુણોથી ભરપુર હોવાના કારણે તેનો દવા બનાવવામાં પણ ઉપયોગ કરી શકાય છે. સાથે સાથે માત્ર બે લવિંગનું સેવન કરવાથી પાચન ક્રિયા પણ મજબૂત થાય છે. દાંતનો દુખાવો, શરદી-તાવ વગેરે નાના મોટા હેલ્થ પ્રોબ્લેમ પણ લવિંગથી દૂર થઇ શકે છે. […]

ઓવન તેમજ મેદાનો ઉપયોગ કર્યા વગર ઘઉંના લોટમાંથી આ રીતે બનાવો બિસ્કિટ, જાણો બનાવવાની સરળ રીત

બિસ્કીટ મેદાના લોટમાંથી બને છે. તેથી નાના બાળકો તે સરળતાથી પચાવી શકતા નથી. તેથી જ તો મમ્મીઓ પોતાના બાળકોને બિસ્કીટ આપવામાં અચકાતી હોય છે. જો કે, હવે ટેન્શન લેવાની જરૂર નથી. આજે અમને તમને ઘઉંના લોટમાંથી બિસ્કીટ બનાવતા શીખવીશું અને તે પણ પ્રેશર કૂકરમાં… લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

નવા નિયમ બાદ હેલ્મેટ હશે તોય ભરવો પડશે દંડ, BISના માપદંડો અનુસારના હેલ્મેટ પહેરવા અનિવાર્ય થશે

દેશમાં રોડ સેફટી માટે મોદી સરકાર દ્વારા વધુને વધુ કડક નિયમો બનાવવામાં આવી રહ્યા છે. થોડા મહિના પહેલા જ સરકાર દ્વારા બધા નિયમો કડક કરવામાં આવ્યા હતા ત્યારે હવે હલકી હેલ્મેટ પહેરવું ભારે પડી શકે છે. સરકાર આ મુદ્દે નવો કાયદો અમલમાં લાવી રહી છે જેના માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

કોરોનામાં કૌભાંડનો રાફડો ફાટ્યો : એક પછી એક ખુલી રહ્યા છે કરોડોના સ્કેમ, જગતના તાતના પરસેવાના રૂપિયા પણ ચાઉં કરી ગયા

રાજ્યમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો છે. રાજ્યમાં એક બાદ એક કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે હવે જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પાક વીમા કૌભાંડ સામે આવ્યું છે. ખેડૂત એકતા મંચે માણાવદર અને મુળી તાલુકામાંથી પાક વીમા કૌભાંડની પોલ ખોલી છે. જાણો શું છે વિગતો? લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

શ્રીનગરમાં આતંકી હુમલામાં 24 વર્ષીય જવાન થયો શહીદ, નવેમ્બરમાં થવાના હતા લગ્ન

જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના ગલોડનો એક જવાન શહીદ થઇ ગયો. આ શહીદનું નામ રોહન કુમાર હતું. 24 વર્ષીય આ યુવકના નવેમ્બરમાં લગ્ન થવા હતા. શહીદ જવાન ભારતીય સેનામાં 14 પંજાબ રેજીમેન્ટમાં ભર્તી હતો. રોહિત ચાર વર્ષ પહેલા જ સેનામાં જોડાયો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]