શરીરમાં ઓક્સિજનનું સ્તર કેટલું હોવું જોઈએ? કોરોનાની મહામારીમાં ઓક્સિમીટરની જરૂર કોને પડે? જાણો અને શેર કરો

કોરોનાના દર્દીને ખ્યાલ પણ ન આવે એ રીતે અચાનક તેના શરીરમાં ઓક્સિજનનું લેવલ તદ્દન નીચે આવી જાય છે. આવી સ્થિતિ દર્દી માટે અતિ જોખમી બને છે. આવી હાલતમાં દર્દીનું મૃત્યુ થવાની સંભાવના પણ રહેલી હોય છે. તબીબી ભાષામાં આ સ્થિતિને સાયલન્ટ હાઈપોક્સિયા કહેવામાં આવે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા […]

કોરોના સંકટ વચ્ચે અનલૉક 4માં શાળાઓ ખુલશે? સ્કૂલો ખોલવાને લઇને સૌથી મહત્વના સમાચાર, કેન્દ્ર સરકારે કરી સ્પષ્ટતા

કોરોના સંક્રમણની શક્યતાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર હાલ શાળાઓ ખોલવા પર વિચાર નથી કરી રહી. માત્ર ચંદીગઢની શાળાઓ જ ખોલવા પર હાલ વિચાર કરવામાં આવી રહ્યો છે અને આ સિવાત તમામ શાળાઓમાં ઓનલાઇન ક્લાસિસ જ ચાલુ રહેશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો કોરોના સંકટ વચ્ચે ક્યારે […]

વિશ્વની સૌથી પહેલી કોરોના વૅક્સિન રશિયાએ લૉન્ચ કરી, સૌથી પહેલા રાષ્ટ્રપતિ પુતિનની દીકરીને આ વેક્સિન આપવામા આવી

વિશ્વના તમામ દેશોને પાછળ છોડીને રશિયાએ કોરોનાવાયરસની વેક્સિન બનાવવામા સફળતા મેળવી લીધી છે. મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જાહેરાત કરીને કહ્યું- અમે કોરોનાની એક સુરક્ષિત વેક્સિન બનાવી લીધી છે અને તેને રજીસ્ટર્ડ પણ કરાવી છે. સૌથી પહેલા મેં મારી દીકરીને આ વેક્સિન લગાવડાવી હતી. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક […]

ડેમમાં ડૂબી રહેલા 4 યુવકોને બચાવવા માટે આ મહિલાઓએ સાડી ઉતારીને પાણીમાં ફેંકી, બે યુવાનોને બચાવવામાં સફળ રહ્યા

સોશિયલ મીડિયા પર આ ત્રણ બહાદુર મહિલાઓની ભારે પ્રશંસા થઈ રહી છે. કારણકે તમિલનાડુના એક ગામની આ મહિલાઓએ ડૂબી રહેલા 4 યુવકોને બચાવવા માટે પોતાની સાડીઓ ઉતારીને પાણીમાં ફેંકી દીધી અને કુલ બે યુવકોને બચાવવામાં સફળ રહ્યા. આશરે 35 વર્ષની આસપાસની વયની આ મહિલાઓના નામ સેંથમીઝ સેલ્વી, મુથમલ, અનંતવલ્લી હોવાનું જાણવા મળ્યું છે. ડેમમાં ડૂબી […]

ગુજરાતનો આ ખેડૂત પોતાની જમીન માટે 46 વર્ષથી સરકારી કચેરીના ધક્કા ખાઇ રહ્યો છે

સાબરકાંઠા જિલ્લાના લાખીયા ગામનો એક ગરીબ ખેડૂતો પોતાની જમીન માટે કચેરીના 46 વર્ષથી ચક્કર લગાવી રહ્યો છે. લાખીયામાં બનાવેલ સિંચાઇ વિભાગનો 1974માં જ્યારે દુષ્કાળ પડ્યો હતો ત્યારે લાખીયા ગામ પાસે તળાવ બનાવવામાં આવ્યું હતું, જેમાં ખેડૂતની 12 એકર અને 13 ગુટા જમીનમાંથી 8 એકર જમીન ડુબમાં જતા ખેડૂતો તેના માટે 46 વર્ષથી જમીન માટે અને […]

રાજકોટમાં ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને પોલીસ વચ્ચે તકરાર, ઉચ્ચ અધિકારીઓએ મામલો થાળે પાડ્યો, જાણો મામલો

રાજકોટના કિશાનપરા ચોકમાં કાલે સાંજે કારમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા ક્રિકેટ રવિન્દરે જાડેજા અને તેની પત્ની રીવાબા જાડેજાને મહિલા પોલીસે અટકાવતા ક્રિકેટરના પત્ની રીવાબા જાડેજાએ પોલીસ સ્ટાફ સાથે ઉગ્ર બબાલ કરતા ટ્રાફિકજામ થઇ ગયો હતો પરિણામે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળે દોડી જઈ માંડ માંડ મામલો થાળે પાડ્યો હતો બીજી તરફ માસ્ક વગર નીકળેલા રવિન્દ્ર જાડેજાની […]

આર્મીના નામે ઓનલાઈન છેતરપિંડી: સસ્તામાં કાર, કેમેરા, ફર્નિચર, બુલેટ વેચવાની ઓફર આપીને ગઠિયાઓ એકાઉન્ટ કરી જાય છે સાફ

બે દિવસ પહેલાં હું ‘કાર દેખો ડોટ કોમ’ પર સેકન્ડ હેન્ડ કાર સર્ચ કરી રહ્યો હતો. યુઝ્ડ કારના ઓપ્શનમાં મને એક ઓલ્ટો-800 દેખાઈ. કારના ડિસ્ક્રિપ્શનમાં તેનું મોડલ 2015નું કહેવામાં આવ્યું હતું. કારના પાંચ ફોટોગ્રાફ પણ અપલોડ કરવામાં આવ્યા હતા. કાર 33 હજાર કિલોમીટર ચાલી ચૂકી હતી અને તેની કિંમત હતી માત્ર એક લાખ રૂપિયા. અમારા […]

ભાવનગરના ASI માસ્ક વગર લોકો પાસેથી દંડ વસૂલતા જોવા મળ્યા, શું પોલીસકર્મીને કોઈ નિયમો લાગુ પડતા નથી? વીડિયો વાઈરલ

ભાવનગરના વરતેજમાં માસ્ક વિના ફરતા લોકોને દંડ ફટકારતા પોલીસ કર્મચારી જ માસ્ક વિના જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં વરતેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI માસ્ક પહેર્યાં વગર જ લોકોને દંડ ફટકારી રહ્યા હોવાનું નજરે પડે છે. ASIનો આ વીડિયો એક સ્થાનિકે પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. લેટેસ્ટ ન્યૂઝ […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1,056 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 72,120 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 22 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 72 હજારને પાર પહોંચી ચૂક્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં […]

કોરોના વાયરસ સામે લડવામાં અસરકારક છે આયુર્વેદિક ઔષધિ જેઠીમધ? જાણો ગુજરાતના વૈજ્ઞાનિકોએ શું કહ્યું

જો તમે તમારા દાદી કે નાનીને પૂછશો તો તે તમને જણાવશે કે લિકરિસનો પાવડર, કે જેને ગુજરાતીમાં જેઠીમધ, હિંદીમાં મુલેઠી અને સંસ્કૃતમાં યષ્ટિમધુ તરીકે ઓળખવામાં આવે છે તેને મધ સાથે મિક્સ કરીને તેનું સેવન કરવામાં આવે તો તે કેવી રીતે ગળામાં ખરાશને દૂર કરે છે અને ઈમ્યૂનિટી બૂસ્ટ કરે છે. ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર (GBRC)ના […]