અમદાવાદમાં PSIએ નિવૃત પી.એસ.આઇની પુત્રીની છેડતી કરી બળાત્કારનો કર્યો પ્રયાસ, થઈ ધરપકડ

ક્રાઈમ બ્રાન્ચે બળાત્કારની કોશિશ અને છેડતીના ગુનામાં એક પીએસઆઇની ધરપકડ કરી છે. આરોપી પીએસઆઇ પર તપાસના નામે મહિલા સાથે બળાત્કારની કોશિશના આરોપ લાગ્યો છે. નોંધનીય છે કે ભોગ બનનાર પણ એક નિવૃત પી.એસ.આઇની પુત્રી છે. એક સમય આરોપીને સાથે રાખી ફોટો પડાવતા પીએસઆઇ હવે પોતે આરોપી તરીકે આવી ગયા છે. સાયબર ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા […]

ખેડૂતો માટે લોકલ લોકો બન્યાં વોકલ: પેટ્રોલ પંપ માલિક પ્રદર્શનકારીઓને ડીઝલ-પેટ્રોલ મફતમાં આપી રહ્યાં છે, રૂમ-વોશરૂમ પણ ખોલી દીધા

કોઈ પણ કામમાં સફળતા માત્ર ત્યારે જ મળે છે, જ્યારે તમારી આજુબાજુના લોકો એટલે કે સ્થાનિક લોકો તમારા વ્યવસાય કે પ્રવૃતિઓને સમર્થન આપતા હોય. નિશ્ચિત રીતે સ્થાનિક લોકો તમારા વ્યવસાયને સમર્થન ત્યારે જ આપે છે, જ્યારે તમે તેમના માટે આવકની તક ઊભી કરો છો. પરંતુ રસપ્રદ રીતે દિલ્હીમાં પ્રદર્શન કરી રહેલા ખેડૂતો માટે લોકલ લોકો […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1270 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 2,24,081 થયો

દિવાળી બાદ રાજ્યમાં કોરોના (Gujarat Corona)ની બીજી લહેરને કારણે સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો હતો. જે બાદ ચાર શહેરોમાં નાઈટ કરફ્યૂ સહિતની પાબંદીઓ સરકાર દ્વારા લગાવવામાં આવી હતી. હવે રાજ્યમાં ધીમે ધીમે કોરોનાનાં નવા કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા 1270 કેસ (Gujarat Corona Update)નોંધાયા હતા. જ્યારે […]

લોહીમાં હિમોગ્લોબિન ઘટતું હોય તો નહીં ખાવી પડે દવાઓ, માત્ર આ 5 વસ્તુઓનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિન ઝડપથી વધશે

શરીરમાં લોહીની ઉણપને કારણે એનિમિયાનો રોગ થવાનો ખતરો વધી જાય છે. મહિલાઓમાં આ સમસ્યા સૌથી વધુ જોવા મળે છે. 15થી 49 વર્ષની મહિલાઓ એનિમિયાની વધુ શિકાર થાય છે. ખાસ કરીને પ્રેગ્નેન્સીમાં પણ એનિમિયાની તકલીફો મહિલાઓમાં જોવા મળે છે. જેથી આ સમસ્યાથી બચવા માટે દવાઓ નહીં પરંતુ કેટલાક એવા ફૂડ ખાવા જોઈએ, જેનાથી તરત ફાયદો થાય. […]

કોરોનાગ્રસ્ત દર્દીના ઘરની બહાર સ્ટીકર ન લગાવો: સુપ્રીમ કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટે કાલે એક મહત્ત્વનો નિર્ણય સંભળાવતાં કહ્યું છે કે હવેથી કોરોના દર્દીઓના ઘરની બહાર કોઈ પોસ્ટર લગાવવામાં આવશે નહીં. કોર્ટનું કહેવું છે કે COVID-19 દર્દીઓનાં ઘરની બહાર, રાજ્ય સરકારના અધિકારીઓએ તેમની ઓળખ જાહેર કરતા પોસ્ટર લગાવવાની જરૂર નથી. જ્યાં સુધી કોઈ સક્ષમ અધિકારી તરફથી કોઈ આદેશ ન મળે ત્યાં સુધી કોઈપણ રાજ્યની સરકાર દ્વારા […]

સુરતમાં એક જ પરિવારના ચાર બાળકો તાપી નદીમાં ન્હાવા પડ્યા, ત્રણ બળકો પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં, નદી કિનારે પરિવારનો કલ્પાંત

સુરત શહેરના ઉંમરગામ (umargam) ખાતે આવેલા તાપી નદીમાં (tapi river) એકજ પરિવારના ચાર બાળકો તાપી નદીમાં ન્હાવા પડ્યા હતા. જેમાંથી ત્રણ બળકો પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યાં હતા. ત્રણ પૈકી બે બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. જ્યારે એક બાળકી હજીપણ લાપતા છે. જોકે એક સાથે ત્રણ બાળકો મોતનાના પગલે સમગ્ર વિસ્તરમાં ચકચાર સાથે શોક ફેલાયો […]

જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા સોનુ સૂદે ઘર અને દુકાનો ગીરવે મૂકીને 10 કરોડ રૂપિયાની લોન લીધી

સોનુ સૂદ લૉકડાઉનથી વિવિધ રીતે જરૂરિયાતમંદ લોકોને મદદ કરી રહ્યો છે. સોનુ સૂદે પ્રવાસી શ્રમિકોને તેમના વતન મોકલ્યા હતા. સોનુ સૂદે જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે પોતાની સંપત્તિ ગીરવે મૂકી છે. સોનુએ બે દુકાનો તથા છ ઘર ગીરવે મૂકીને 10 કરોડ રૂપિયાની લોન લીધી છે. વેબ પોર્ટલ મનીકંટ્રોલના અહેવાલ પ્રમાણે, સોનુ સૂદે જુહૂ સ્થિત કોમ્પ્લેક્સમાં […]

નવજાત બાળકીને શ્વાસ લેવામાં તકલીફ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ જન્મના 7મા દિવસે જ સર્જરી કરીને બાળકીને આપ્યું નવજીવન

સાણંદની યુવતીએ બાળકીને જન્મ આપ્યો હતો. સામાન્ય પ્રસુતિ અને વજન સાથે જન્મેલ નવજાતને અસામાન્ય વેદના શરુ થઈ ગઈ હતી. તેના શ્વસનદરમાં વધારો થવા માંડ્યો હતો. જે ધીરે ધીરે ઘણો વધી રહ્યો હતો. દિકરીની આ વેદનાને જોઈને તેના માતા અને પિતા ચિંતીત બન્યાં હતાં. તેઓ દિકરીને સઘન સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયાં અને ત્યાં તેને ઓક્સિજન […]

સુરતના ઘરડાઘરમાં 74 વર્ષીય વૃદ્ધ મહિલાના અવસાન બાદ ઘરડાઘરની સંચાલક મહિલાઓ દ્વારા કાંધ આપી મૃતકના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યાં

સામાન્ય રીતે મહિલાઓને અંતિમવિધિ માટે સ્મશાનમાં જવાનું હોતું નથી. પરંતુ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા શાંતિદૂત મહિલા મંડળ સંચાલિત ઘરડા ઘરમાંથી અવસાન પામતા વૃદ્ધાની સેવા બાદ અંતિમ સંસ્કાર કરવાનું કાર્ય પણ મહિલાઓ દ્વારા તેમના સંતાન બનીને કરવામાં આવે છે. ઘરડાઘરમાં 3 વર્ષથી રહેતા લલીતબાના અવસાન બાદ મંડળના સંચાલિકા મધુબેન ખેની દ્વારા મુખાગ્નિ આપીને પુત્ર તરીકેની ફરજ […]

માસ્ક ન પહેરનાર પોલીસની દાદાગીરી, યુવકે પૂછ્યું- તમે માસ્ક કેમ નથી પહેર્યું?, પોલીસે કહ્યું- તું અહીંથી રવાના થા, નહીંતર ઊંધો પાડી દઈશ

હાલમાં કોરોના મહામારી (Coronavirus) વચ્ચે માસ્ક (Mask) એક માત્ર વેકસીન (vaccine) હોવાનું સરકાર અવારનવાર જણાવી રહી છે. કોરોના સામે માસ્ક અને સેનિતાઈઝર જ રક્ષણ આપે છે. જેને પગલે પોલીસ (Police) દ્વારા ફરજિયાત જાહેરમાં માસ્ક પહેરવું જણાવવામાં આવ્યું છે. આ નિયમનો ભંગ કરનાર વ્યક્તિ પાસેથી એક હજાર રૂપિયા જેટલો દંડ વસૂલવામાં આવે છે. ત્યારે સોશિયલ મીડિયામાં […]