સુરતમાં મકાન ખાલી કરાવવા બાબતે દેરાણી-જેઠાણી વચ્ચે થયો ઝધડો: દેરાણીએ જેઠાણીના હાથ પર બચકું ભરી લેતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

સુરતમાં અનેક વખત સાવ અલગ જ અને વિચિત્ર કિસ્સા સામે આવતા હોય છે. ગતરોજ આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તાર (Katargam Area)માં મકાન ખાલી કરાવવા બાબતે દેરાણી અને જેઠાણી વચ્ચે ઝઘડો થયો હતો. વાત ફક્ત શાબ્દિક પ્રહારથી અટકી ન હતી, બંને વચ્ચે મારામારી પણ થઈ હતી. જેમાં દેરાણીને તેની જેઠાણીને નખ […]

સસરા પુત્રવધૂને બાથરૂમ ન જવા દેતા, પતિ ધમકાવતો, ‘કામ કર નહીં તો પહેલીની જેમ છૂટાછેડા આપીશ’ અંતે મહિલાએ નોંધાવી ફરિયાદ

અમદાવાદ શહેરના (Ahmedabad) મહિલા (woman) પોલીસ સ્ટેશનમાં (police station) એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે, તેના સાસરિયાઓ તેને ખૂબ ત્રાસ આપતા હતા. ઘરકામ અને જમવાનું બનાવવા બાબતે ઝગડા કરી માર મારતા હતા. આટલું જ નહીં પિયરમાં મૂકી જઇ મહિલાનો પતિ તેડવા આવ્યો ન હતો અને બાદમાં ફોન બંધ કરીને બેસી ગયો હતો. મહિલાના સસરા પોલીસ […]

વડોદરામાં મોડી રાતે પતિ અચાનક ઘરે આવ્યો, પત્ની અને પ્રેમીને જોઇ જતા થયો ધૂંઆપૂંઆ, પ્રેમી ઈજાગ્રસ્ત થયા નીપજ્યું મોત

વડોદરાના (Vadodara) જવાહરનગર પોલીસ મથકમાં પકડાયેલા જમીન દલાલ મહેન્દ્ર ઉર્ફે મહેશ પઢીયારના કસ્ટોડિઅલ ડેથના (custodial death) ચકચારી કિસ્સામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ તપાસમાં પ્રેમ (love) પ્રકરણનો ઘટસ્ફોટ થચો છે. જે બાદ પોલીસે મહેન્દ્રની હત્યા કરનાર તેની પ્રેમિકાના પતિ (husband wife) સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. મહત્તવનું છે કે, સોમવારે મધરાત બાદ એક જમીન દલાલનું […]

‘મને મારી ભૂલ સમજાઈ ગઈ છે’, સુરતમાં છુટાછેડા બાદ પત્નીને પતિ પર બીજી વખત ભરોસો કરવો ભારે પડી ગયો

અમરોલી વિસ્તારમાં રહેતી પરિણીતાને તેના પતિઍ અંધારમાં રાખી વતનમાં બીજા લગન્ કરી લીધા હતા અને તેને ઍક પુત્ર પણ છે. પરિણીતાને આ અંગેની જાણ થતા તપાસ કરવા માટે વતન ગઈ ત્યારે પતિઍ તેની સાથે ઝઘડો કરી ઘરમાંથી કાઢી મુકી હતી. બનાવ અંગે પોલીસે પરિણીતાની ફરિયાદ લઈ પતિ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી […]

ઇમાનદારીની મિશાલ કાયમ કરી! સર્વિસમાં આવેલા બાઈકમાંથી રૂ.2.30 લાખ ભરેલું પર્સ મળ્યું, ગેરેજ સંચાલકે ફોન કરી માલિકને પરત આપ્યું

કહેવાય છેકે અત્યારે કળિયુગ (kaliyug) ચાલે છે. અહીં પૈસા માટે ભાઈ ભાઈનું ખૂન (murder for money) કરી નાંખે છે. ભલાઈનો જમાનો નથી રહ્યો. પરંતુ અત્યારના કળિયુગના સમયમાં પણ ભલા માણસો આપણી વચ્ચે જ રહે છે. જેઓ ઈમાનદારીથી જીવન જીવે છે. પોતાના મહેનતના જ પૈસાથી જ જીવન ચલાવે છે. આવા જ એક ભાઈ ગોંડલ તાલુકના સુલ્તાનપુર […]

સસરાના નિધન થયા બાદ પુત્રવધૂએ તેમના પાર્થિવદેહને ઘરની અંદર લાવવાનો ઇનકાર કરી દીધો, શેરીમાં 4 કલાક સુધી શોક મનાવતા રહ્યા, અંતે પોલીસે દરવાજો તોડવો પડ્યો

સસરાના નિધન થયા બાદ પુત્રવધૂએ સસરાના પાર્થિવદેહને ઘરની અંદર લાવવાનો ઇનકાર કરી દીધો હતો. નાના દીકરાની વહુને જ્યારે ખબર પડી કે તેના સસરાનું નિધન થઇ ગયું છે અને તેમનો પાર્થિવદેહ ઘરે લાવવામાં આવી રહ્યો છે તો તેણે ઘરને તાળું મારી દીધું હતું અને દરવાજો ખોલવાનો ઇનકાર કરી દીધો હતો. બંને દીકરાઓ પોતાના પિતાના પાર્થિવદેહને ઘરના […]

સુરત: પતિ-પત્નીનો પ્રેમ! પત્નીએ વતનમાં આપઘાત કર્યાની જાણ થયાના બે કલાકમાં સુરતમાં પતિએ ફાંસો ખાધો, બંનેએ મોત પહેલાં 40 મિનિટ વાત કરી હતી

સુરત શહેરના પાંડેસરામાં વતનમાં પત્નીએ આપઘાત કરી લીધો હોવાની જાણ થયાના બે કલાકમાં જ પતિએ હાથ કાપી ફાંસો ખાઈ મોતને વ્હાલું કરી લીધું હોવાની ઘટના સામે આવી છે. આપઘાત કરનાર પ્રદીપ અને રીતુના બે મહિના પહેલાં જ લગ્ન થયા હતા. પ્રદીપે 40 મિનિટ પત્ની રીતુ સાથે વાત કર્યા બાદ રીતુએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું […]

દાળ પ્રોટીન માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે, દાળ ખાવાના આટલા બધા ફાયદાઓ જાણીને ચોંકી જશો, જાણો અને શેર કરો

બદલાતી લાઇફસ્ટાઇલમાં (Lifestyle)લોકોમાં ફાસ્ટ ફૂડ ખાવાનું ચલન વધી રહ્યો છે. અને લોકો દાળનું (pulses) સેવન ઓછું કરી રહ્યા છે. ચાલો. જાણો કે દાળમાં કયા પોષક તત્વો જોવા મળે છે અને તે શરીર માટે કેમ મહત્વપૂર્ણ છે. “ દાળના અનેક પ્રકારો છે અને દરેક દાળની પોતાની વિશેષ વિશેષતા છે. તુવેર, ચણા, દાળ, રાજમા, વટાણા અને અડદ […]

આઝાદ ભારતમાં પહેલીવાર કોઈ મહિલાને અપાશે ફાંસી, પરિવારના સાત સભ્યોની કરી હતી ઘાતકી હત્યા

આઝાદ ભારત (Independent India)ના ઈતિહાસમાં પહેલીવાર એવું થવા જઈ રહ્યું છે જેમાં કોઈ મહિલા કેદીને ફાંસી (Gallows) આપવામાં આવશે. મથુરા (Mathura) સ્થિત ઉત્તર પ્રદેશની એક માત્ર મહિલા ફાંસીઘરમાં અમરોહાની રહેવાસી શબનમ (Shabnam)ને મોતની સજા આપવામાં આવશે. તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નિર્ભયાના આરોપીઓને ફાંસી પર લટકાવનારા મેરઠના પવન જલ્લાદ (Executioner Pawan Jallad) […]

નવસારીઃ હૃદય ધબકારા ચૂકી જાય તેવી ઘટના: બેફામ દોડી રહેલા આઇસરે સાઇકલ ચાલકને ટક્કર મારી 50 ફૂટ ફંગોળતા મોત થયું

નવસારી જિલ્લા (Navsari district)માં બે દિવસ પહેલા એક આઈસર ચાલકે એક સાઇકલ ચાલકને ઉડાવ્યો હતો. આ બનાવમાં સારવાર દરમિયાન સાઇકલ ચાલકનું મોત થયું છે. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકા (Khergam Taluka) ખાતે આ બનાવ બન્યો હતો. ખેરગામ-ધરમપુર રોડ ઉપર બનેલા આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ (CCTV footage) પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે […]