Browsing Category

સમાચાર

પંચમહાલના નરાધમે વિકૃતિની તમામ હદ કરી પાર: સગીરા પર દુષ્કર્મ આચરી કરી લોહીલુહાણ, તે લોહીથી દિવાલ પર…

હાલના સમયમાં વાસનાં ભરેલાં નરાધમોએ વિકૃતિની તમામ હદ વટાવી ચૂકી છે. પંચમહાલના હાલોલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમને કંપારી છૂટી જશે. હાલોલના નાનકડા ગામમાં એક યુવાને પાડોશમાં રહેતી એક સગીરાને જબરદસ્તી ધાબે લઈ જઈ તેની સાથે…
Read More...

લોકડાઉનના ઉડ્યા ધજાગરા! ભૂપેન્દ્રસિંહને રાહત મળતાં ભાજપ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી ફટાકડાં ફોડી કરી…

ગુજરાતમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. પોલીસ રસ્તા પર જે લોકો દેખાય તેની ધરપકડ કરી લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવી રહી છે. સરકાર પણ કોરોનાનું સંક્રમણ ન અટકાવવા માટે લોકોને સતત ઘરે રહેવા અપીલ કરી રહી છે. પણ સરકારની વાત ખુદ ભાજપના જ…
Read More...

તેજગઢ 108 ઈમરજન્સીના કર્મીઓ ફરજને જ પ્રાધાન્ય આપી 25 દિવસથી પરિવારને નથી મળ્યા, ખડે પગે લોકોને…

હાલમાં ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારીમાં જ્યારે કોરોનાં વાઇરસનો ડર દુનિયામાં ફેલાઈ રહ્યું છે. એવા સમયમાં કોઈને ખબર જ નથી કે કયા વ્યક્તિમાં આ વાઇરસનું સંક્રમણ છે. એવા વાઇરસને માત આપવા છોટાઉદેપુર 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ ફરજને જ…
Read More...

ઓક્સફર્ડની રસીથી વાંદરામાં પર થયેલું ટ્રાયલ સંપૂર્ણ રીતે સફળ થયું, ફેફસાંમાં ચેપ પણ અટક્યો, હ્યુમન…

કોરોના વાઈરસની રસી બનાવવામાં વ્યસ્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એક ઉત્સાહજનક સમાચાર આપ્યા છે. સંશોધકોએ કહ્યું કે છ વાંદરા પર આ રસીની ટ્રાયલ સંપૂર્ણ રીતે સફળ રહી છે. વાંદરાઓને કોરોના વાઈરસનો એક મોટો ડોઝ આપતાં પહેલાં આ રસી અપાઈ હતી. સંશોધકોને…
Read More...

રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોમાં તંત્રનો ગંભીર ગોટાળો કે ઘાલમેલ? 709 જેટલાં સુપર સ્પ્રેડરના કેસ ઓછા…

ગુજરાતમાં કોરોનાનાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો છૂપાવવા મામલે અગાઉ પણ અનેક સવાલો ઉભા થયા છે. પણ આજે આરોગ્ય સચિવ જયંતિ રવિની પ્રેસ કોન્ફરન્સમાં તંત્રનો મોટો છબરડો કહો કે ઘાલમેલ સામે આવી ચૂકી છે. ગઈકાલે ગુજરાતમાં કોરોનાનાં કુલ કેસોનો આંક…
Read More...

બે અઠવાડીયા માટે વધારવામાં આવી શકે છે લોકડાઉન 4.0, જાણો કયાં કેવી છૂટ મળી શકે છે

કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા દેશભરમાં લાગૂ લોકડાઉન 3.0ની સમય મર્યાદા રવિવારે પૂરી થઇ રહી છે. અત્યારે વાયરસ જે ગતિથી વધી રહ્યો છે તેને જોતા ચોથી વખત લોકડાઉન વધારવાનું નક્કી જ છે. તેના સંકેત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 348 કેસ નોંધાયા,19ના મોતઃ રાજ્યમાં કુલ 10989 દર્દી અને મૃત્યુઆંક…

લૉકડાઉન પાર્ટ-3 પૂર્ણ થવાને આરે છે તેમ છતાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે હવે ગુજરાતમાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાનો આંકડો 10 હજારને પાર થયો છે. ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ…
Read More...

ગુજરાતના અનેક વેપારીઓએ પરપ્રાંતિયો કારીગરોને પરિવારની જેમ સાચવ્યા, અનાજની કીટથી લઈ આર્થિક મદદ પણ કરી

હાલ કોરોનાની મહામારીને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન 3.0 ચાલી રહ્યું છે. જેને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં પરપ્રાંતિય શ્રમિકો ભૂખ્યા-તરસ્યાં રઝળી રહ્યાં છે. તેમજ રાજ્ય સરકાર દ્વારા હાલ આ શ્રમિકોને તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી…
Read More...

રોજ 200 કિમી સાયકલ ચલાવીને આ શ્રમિકો મુંબઈથી સાતમા દિવસે પહોંચ્યા લખનૌ…

એ સત્ય છે કે, જંગ કોઈપણ હોય, જીતે એ જ છે જેનામાં આત્મવિશ્વાસ હોય, અનુકૂલનની ક્ષમતા હોય. આ ફોટાઓને જુઓ. તેમા એ બધુ જ તમને દેખાશે. સેંકડો માઈલનું અંતર હતું તો શું થઈ ગયું? તેમની પાસે ખાવા માટે કશું જ નહોતું, તો શું થઈ ગયું? પરંતુ તેમની પાસે…
Read More...

લોકડાઉનમાં મા-બાપને ઘરે પહોંચાડવા 11 વર્ષનો બાળક બની ગયો ‘કળિયુગનો શ્રવણ’, વીડિયો જોઈને લોકોની…

ઉત્તરપ્રદેશના વારાણસીથી બિહાર માટે નિકળેલા એક પરિવારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થવાનું કારણ આ પરિવારનો એક દીકરો છે જે માત્ર 11 વર્ષનો છે. ખરેખર વારાણસીથી અરસિયા જિલ્લાનો રહેવાસી આ પરિવાર કોરોના વાયરસના કારણે…
Read More...