Browsing Category
સમાચાર
કોરોનામાં કાળજું કંપાવતી કહાની, અમદાવાદથી સગર્ભા સ્ત્રી બે બાળકો સાથે 196 કિ.મી. ચાલીને ડુંગરપુર…
કોરોનાને પગલે લોકડાઉન અમલી બનતાં એક સગર્ભા મહિલા પોતાના પતિ અને બે બાળકો સાથે પગપાળા ૧૯૬ કી.મી.નું અંતર કાપીને અમદાવાદથી ડુંગરપુર પહોંચી હતી. આ મહિલા જ્યારે ત્યાં પહોંચી ત્યારે તેની હાલતને ધ્યાનમાં લઈને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા…
Read More...
Read More...
ભારત માટે સારા સમાચાર: કોરોનાનું જન્મદાતા ચીન કદ પ્રમાણે વેતરાશે, ભારતને WHOમાં મળવા જઈ રહ્યું છે…
કોરોના મહામારી વચ્ચે ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત આગામી સપ્તાહે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના એક્ઝિક્યૂટિવ બોર્ડનું ચેરમેન બનવા જઈ રહ્યું છે. હવે દુનિયા આખીની નજર ભારત પર ટકી છે કે, તે કોરોના મુદે ચીન વિરૂદ્ધ ઉઠી રહેલા અવાજને…
Read More...
Read More...
અમદાવાદના કમિશ્નર વિજય નહેરાની બદલી થતાં સમર્થનમાં ઉતરી આવ્યા લોકો, ટ્વીટર પર ટ્રેન્ડ થયા
અમદાવાદ મ્યુનિસિપલ (AMC) કમિશ્નર વિજય નેહરાની આખરે બદલી કરી દેવામાં આવી છે. વિજય નેહરા (Vijay Nehra) ને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. જ્યારે મુકેશ કુમારની…
Read More...
Read More...
અમદાવાદમાં રોડ પર લીલું ઘાસ વેચવાનો ધંધો કરતા પિતાની દિકરી નેહાએ 98.86 ટકા પર્સેન્ટાઇલ મેળવ્યા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આજે જાહેર થયું છે. અમદાવાદના સીટીએમ પાસે આવેલા હનુમાનનગરમાં રહેતી નેહા યાદવ નામની વિદ્યાર્થીનીએ 98.86 ટકા પર્સેન્ટાઇલ મેળવ્યા છે. નેહાના પિતા રોડ પર લીલું…
Read More...
Read More...
વડોદરાના વિદ્યાર્થીએ ધો. 12 સાયન્સમાં ટ્યુશન વિના 99.96 પર્સન્ટાઇલ મેળવ્યા
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની લેવામાં આવેલી પરિક્ષામાં વડોદરાની શ્રેયસ વિદ્યાલયનો વિદ્યાર્થી મૌલિનરાજ 99.96 પર્સન્ટાઇલ સાથે પ્રથમ આવ્યો છે. મૌલિનરાજને ટ્યુશન વિના તમામ વિષયોમાં 90 માર્કસથી વધુ માર્કસ મેળવ્યા…
Read More...
Read More...
આજથી 31 મે સુધી દેશભરમાં લોકડાઉન 4.0 લાગુ થશે, તેના વિશે જે જાણવા માંગો તે બધું જ જાણો વિગતે
દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વ્યાપક બનતાં કેન્દ્ર સરકારે હાલમાં અમલી દેશવ્યાપી લોકડાઉન વધુ બે સપ્તાહ એટલે કે ૩૧ મે સુધી લંબાવવાની ઘોષણા કરી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા રવિવારે જારી કરાયેલાં રાજ્યો અને કેન્દ્ર…
Read More...
Read More...
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 391 કેસ નોંધાયા, 34ના મોત થયા અને 191 દર્દીઓ સાજા થયા, કુલ 11380…
કોરોનાને લઇને લૉકડાઉન પાર્ટ-4ની જાહેરાત થઇ ચૂકી છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાનો આંકડો 10 હજારને પાર થઇ ચૂક્યો છે. ત્યારે સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના…
Read More...
Read More...
સમગ્ર દેશમાં 31 મે સુધી લોકડાઉન 4.0 લાગુ કરાયુ, ગૃહમંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
લૉકડાઉન 3.0 આજે પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે આવતીકાલથી ચોથા તબક્કાનું લૉકડાઉન 4.0 શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે આ લૉકડાઉનની જાહેરાત પહેલા જ પંજાબ, મહારાષ્ટ્ર અને તમિલાનાડુ સરકારે પોતાના રાજ્યોમાં લૉકડાઉન 31 મે સુધી વધારવાનું એલાન કર્યું હતું.…
Read More...
Read More...
કોરોના સંક્રમણથી બચવા માટે ઠંડુ નહીં પણ હુંફાળું પાણી પીઓ, આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય પાસેથી જાણો…
કોરોનાથી બચવા માટે આયુર્વેદિક નુસખા અને વેક્સીન સાથે જોડાયેલા મહત્ત્વના સવાલોના જવાબ આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ આકાશવાણીને આપ્યા છે. જાણો કોરોનાથી સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો ...
1) વાઈરસ કેવો હોય છે અને શરીર પર કેવી…
Read More...
Read More...
સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન: બહાર જમવા નીકળેલા ન્યૂઝીલેન્ડના PMને રેસ્ટોરાંમાં ના મળી એન્ટ્રી,…
કોરોનાને પ્રસરતો અટકાવવામાં સફળ રહેલા ગણ્યાગાંઠ્યા દેશોમાં સામેલ ન્યૂઝીલેન્ડમાં લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન થઈ રહ્યું છે. જેનો અનુભવ હાલમાં જ પોતાના પાર્ટનર સાથે બહાર જમવા માટે નીકળેલાં દેશનાં મહિલા વડાપ્રધાન…
Read More...
Read More...
