Browsing Category
સમાચાર
સુરતમાં પ્રેમિકા માટે અપશબ્દો લખવાના ઝઘડામાં ચપ્પુના ઘા મારી યુવકે મિત્રની હત્યા કરી નાખી
કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે શહેરમાં એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. એક મિત્રએ તેના અન્ય મિત્રની પ્રેમિકા અંગે ઓનલાઇન ચેટિંગમાં અપશબ્દો લખતા તેને બહાર બોલાવ્યો હતો. જે બાદ મિત્રએ જ મિત્રને…
Read More...
Read More...
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માંગતા હોય તો અહીંથી મળશે મંજુરી, જાણો આખી પ્રક્રિયા
કોરોના વાયરસના કારણે ભારતમાં લોકડાઉન 31મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. લોકડાઉન 4.0 અંતર્ગત સરકારે કેટલીક છુટછાટો આપીએ છે. જેમાં સૌથી મહત્વની જાહેરાત એ છે કે, દેશભરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકાશે. આ…
Read More...
Read More...
મુંબઈમાં સુરતની ડોક્ટર દીકરીના ત્રણ સાથી તબીબોને કોરોના હોવા છતા હિંમત સાથે પોઝિટિવ દર્દીઓની કરી રહી…
હું નસીબદાર છું કે મને તબીબી અભ્યાસ દરમિયાન કોરોના માહામારીના આ સમયમાં દર્દીઓની સેવા કરવાનો ગોલ્ડન અવસર પ્રાપ્ત થયો, ત્રણ-ત્રણ સાથી ડૉક્ટરો કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા બાદ પણ દોઢ મહિનાથી જુસ્સા અને હિંમત સાથે કામ કરતી સુરતની દીકરી 700…
Read More...
Read More...
વિજય નહેરાએ ભાવુક થઈને અમદાવાદીઓનો માન્યો આભાર, કહ્યું- મ્યુનિસિપલ કમિશનર તરીકે મારા સમયગાળાને સફળ…
IAS વિજય નહેરાની અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થતાં જ અમદાવાદીઓમાં એક પ્રકારનો રોષ જોવા મળ્યો હતો. અને ગંદી રાજનીતિના કારણે વિજય નહેરાની બદલી કરવામાં આવી હોવાનું લોકોએ જણાવ્યું હતું. પણ બદલી થતાં જ અમદાવાદીઓએ વિજય નહેરાના સમર્થનમાં…
Read More...
Read More...
ગુજરાતમાં કોરોનાથી પોલીસ વિભાગમાં થયું પ્રથમ મોત, અમદાવાદના હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ, પોલીસ કમિશનરે…
કોરોના સામેની જંગમાં પોલીસર્મીઓ પોતાના જીવને જોખમમાં મુકીને સામાન્ય જનતા આ જીવલેણ રોગના ચેપથી દૂર રહે એ માટે સતત કાર્યરત છે. જોકે કોરોનાનો ચેપ હવે એક પોલીસકર્મીને પણ ભરખી ગયો છે. રાજ્યમાં કોરોનાથી કોઇ પોલીસકર્મીનું મોત થયું હોય તેવો આ પહેલો…
Read More...
Read More...
ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 366 પોઝિટિવ કેસ- 35નાં મોત, 305 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ
ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 366 પોઝિટિવ કેસો નોંધાયા છે. અને છેલ્લા 24 કલાકમાં 35 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાંથી 13 લોકોનાં પ્રાથમિક રીતે કોરોનાને કારણે અને 22 લોકોને અન્ય પ્રકારની ગંભીર બીમારીઓ હતી. તો છેલ્લા 24 કલાકમાં 305 દર્દીઓને…
Read More...
Read More...
ગુજરાતમાં કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં હેર સલૂન, પાનના ગલ્લા સહિત તમામ દુકાનો ખૂલશે,
ભારત સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. સરકારને કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ લૉકડાઉનમાં છૂટછાટ અંગે મુખ્યમંત્રી દ્વારા જિલ્લાઓના…
Read More...
Read More...
પ્રદૂષણ દૂર થવાથી 200 કિલોમીટર દૂરથી દેખાયો માઉન્ટ એવરેસ્ટ, લોકોને પોતાની આંખ પર નથી થતો વિશ્વાસ
કોરોના વાયરસના કારણે વ્યક્તિના જીવનની સાથે વાતાવરણ પણ ઘણું જ બદલાઈ ગયું છે. હવે નદીઓ એટલી શુદ્ધ થઈ ગઈ છે કે જેના વિશે કોઈએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હવામાંથી પ્રદૂષણ એ રીતે ગાયબ થઈ ગયું છે કે લોકોને અદ્ભૂત દૃશ્યો જોવા મળી રહ્યા છે. હવા…
Read More...
Read More...
કોરોના સામેની જંગમાં લડી રહેલાં અમદાવાદના ડેપ્યુટી મામલતદારનું થયું મૃત્યુ, કલેક્ટરે ટ્વીટ કરી…
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 10,000ને વટાવી ગયો છે. દરમિયાન કોરોના વાયરસની જંગમાં લડી રહેલાં અમદાવાદમાં ડેપ્યુટી મામલતદારનું મોત થયું છે. અમદાવાદના ડેપ્યુટી મામલતદારને છેલ્લા 15…
Read More...
Read More...
વાવાઝોડું અમ્ફાન ભયંકર ચક્રવાતમાં ફેરવાયું, બંગાળ અને બાંગ્લાદેશ પર સંકટ, 150 કિ.મી.ની ઝડપે પવન…
બંગાળનાં અખાતમાં સર્જાયેલું વાવાઝોડું અમ્ફાન હવે ભયંકર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું છે. તેની તીવ્રતા વધી છે. હવાના હળવા દબાણથી સર્જાયેલું આ વાવાઝોડું હવે ઓડિશાના દરિયાકાંઠાથી આગળ વધીને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ જઈ રહ્યું છે. હવામાન…
Read More...
Read More...
