સુરતના રામાણી પરિવારે દીકરાનાં લગ્નમાં આવેલ ચાંદલાની રકમ અબોલ જીવ માટે દાન કરી પ્રેરણા પૂરી પાડી

સેવાની વાત આવે ત્યારે પ્રસંગ નાનો હોય કે મોટો સોરાષ્ટ્રવાસીઓ કોઈ મોકો છોડતાં નથી. લગ્ન પ્રસંગે લાખોનો ખર્ચ કરાતો હોય ત્યારે થોડી રકમ મૂંગા-અબોલ પશુ-પક્ષીઓ અને ગરીબ દર્દીઓને માટે દાન આપવા સમાજમાં પ્રેરણા મળે એ માટે સૌરાષ્ટ્રવાસી પરિવારે…
Read More...

રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો, વોટ્સએપનાં સ્ટેટસમાં છેલ્લે મુકી ભાવુક પોસ્ટ

શહેરમાં પોલીસ હેડ ક્વાર્ટરમાં થોરાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આશિષ દવેએ પંખામાં ચુંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસ બેડામાં ગમગીની છવાઇ ગઇ છે. આપઘાત કરતા પહેલા પોતાના વોટ્સઅપ સ્ટેટસમાં ઓન્લી ફોર માય એન્જલ લખી…
Read More...

RTIમાં થયો ખુલાસો, તમને થિયેટરમાં તમારો પોતાનો નાસ્તો લઈ જતા કોઈ રોકી શકે નહીં, એવો કોઈ કાયદો જ નથી.

આપણામાંથી મોટા ભાગના લોકોને પિક્ચરની ટિકિટ કરતા થિયેટરમાં મળતા મોંઘા ફૂડનો ખર્ચો ભારે પડતો હોય છે. મૂવી જોવા જતા લોકોને સિનેમા હૉલમાં પાણી અને ફૂડ લઈ જવાની મનાઈ ફરમાવવામાં આવે છે. જો કે હૈદરાબાદમાં આ પરિસ્થિતિમાં થોડો સુધારો આવ્યો છે. RTIના…
Read More...

રાજકોટના ખનીજ માફિયાની ચોટીલા મામલતદારને ખુલ્લી ધમકી, ‘મારા ડમ્પર પકડ્યા તો ભડાકો કરીને….!

ચોટીલા હાઈવે પર રેતી ભરીને જતાં ડમ્પરને પકડીને અહીંના મામલતદારે પોલીસ મથકે લઈ જતા ડમ્પર છોડાવવા રાજકોટના ખનીજ માફિયાએ ધમપછાડા કર્યા હતા. એટલું જ નહીં, તેણે મામલતદારને ચોટીલા પોલીસ મથકની બહાર જ ખુલ્લી ધમકી આપીને કહ્યું કે, ‘મારા ડમ્પર પકડ્યા…
Read More...

સુરતમાં હૃદય ધ્રુજાવી નાંખે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી: કળિયુગી જનેતા જ નવજાત બાળકી માટે બની…

ઉમરગામ સી.એચ.સી હોસ્પિટલમાં શનિવારે નવજાત શિશુનું ચાર જ કલાકમાં મોત થતા ડોક્ટરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના બાદ બાળકીના મૃતદેહને પીએમ મોટી સુરત સિવિલમાં મોકલાયો હતો. જ્યાં પેનલ પીએમ થતાં બાળકીનું ગળું દબાવવાથી શ્વાસ રૂંધાવાથી મોત…
Read More...

અમદાવાદમાં આઠમા માળેથી કૂદીને વેપારીનો આપઘાત, સ્યૂસાઈડ નોટમાં પત્ની-દીકરાનો ઉલ્લેખ કર્યો

શહેરના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા 49 વર્ષીય વ્યક્તિએ શનિવારે બપોરે આત્મહત્યા કરી લીધી. નવરંગપુરા વિસ્તારમાં આવેલા કોમર્શિયલ બિલ્ડિંગના આઠમા માળેથી કૂદીને શખ્સે આત્મહત્યા કરી. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું કે, આર્થિક સંકડાશ…
Read More...

અમદાવાદના અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના આવી સામે, અપહરણ બાદ નરાધમ કડકડતી ઠંડીમાં સવારે 5…

અમદાવાદમાં વધુ એક બાળકી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. સરખેજ-આંબલીમાં ઘર પાસે રમી રહેલી અઢી વર્ષની બાળકીનું અપહરણ કરી લઇ ગયેલા યુવકે બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું. 14 કલાક બાદ નરાધમ બાળકીને તેના ઘર નજીક મૂકીને…
Read More...

CAAની ધાક! બિલ પાસ થયા બાદ ભારત છોડી ગેરકાયદે બાંગ્લાદેશમાં જનારા લોકોની સંખ્યા થયો વધારો

ભારતમાં નાગરિકતા સંશોધન અધિનિયમ પર મચેલા ઘમાસણની વચ્ચે હવે એવી ઘટનાઓ સામે આવવા લાગી છે કે લોકો દેશ છોડીને બાંગ્લાદેશની વાટ પકડી રહ્યા છે. વાત એમ છે કે બાંગ્લાદેશ અને ભારતની સરહદ પર આવેલા જેનૈદા જિલ્લાના મોહેશપુર વિસ્તારમાંથી મહિલાઓ અને…
Read More...

NRIઓની અનોખી પહેલ: વિદેશમાં રહેતા લોકોએ 1.25 કરોડનો ફાળો એકઠો કર્યો, ગામમાં શિક્ષણ-મેડિકલ અને અનાજની…

કામરેજ તાલુકાના દિગસ ગામના એનઆરઆઈઓએ વિદેશમાં રહી ગામના લોકોની ચિંતા કરી છે. વિદેશમાં રહેતા ગામના લોકોએ ભેગા મળી 1.25 કરોડ રૂપિયા ભેગા કરી ટ્રસ્ટ બનાવ્યું છે. જે ટ્રસ્ટ થકી ગામમાં મેડીકલ, શિક્ષણ તેમજ અનાજની સહાય કરવાની શરૂઆત કરવામાં આવી છે.…
Read More...

અમદાવાદમાં રમતાં રમતાં ભૂલી પડેલી 3 અને 5 વર્ષની બાળકીઓને પોલીસે માત્ર બે કલાકમાં માતાપિતા સાથે…

શહેરના નરોડા રોડ પર રમતાં રમતાં ભૂલી પડેલી 3 અને 5 વર્ષની બાળકીઓને તેના માતા પિતા સાથે શહેરકોટડા પોલીસે માત્ર બે કલાકમાં શોધી અને તેમને પરત સોંપી હતી. બંને બાળકીઓ મેઘાણીનગર તરફથી રેલવેના પાટા ક્રોસ કરી નરોડા રોડ પર પહોંચી ગઈ હતી. વોટ્સએપ…
Read More...