ખેડૂતે કાઢી ગાયની અંતિમ યાત્રા. વૈદિક મંત્રો સાથે કર્યા અંતિમ સંસ્કાર, અસ્થિઓને સંગમમાં પધરાવી,…
ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં ગૌવંશોને રખડતા છોડી દેવાનો એક રિવાજ બની રહ્યો છે. આવામાં મહોબા જિલ્લામાં એક અનોખી ઘટના બની છે. અહીંના મુઢારી ગામમાં મંગળવારે એક ખેડૂતની ગાયનું મૃત્યુ થઈ ગયું. માતમના માહોલ વચ્ચે ખેડૂતે ના માત્ર પોતાની પ્રિય ગાયનો…
Read More...
Read More...
ગુજરાતમાં ભ્રષ્ટાચારમાં લાંચનો મોટો હિસ્સો અધિકારીઓ લઈ જાય, પણ પકડાય ફક્ત…
વર્ષ ૨૦૧૯માં ગુજરાત લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા સરકારના જુદા જુદા વિભાગોમાં લાંચ લેતા, અપ્રમાણસર મિલકત ધરાવતા અને સત્તાના દુરઉપયોગના કુલ ૨૫૫ કેસો નોંધીને ૪૧૭ આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં વર્ગ ૧ના ૧૬ અધિકારી, વર્ગ ૨ના ૬૨, વર્ગ ૩ના ૧૮૭ અને…
Read More...
Read More...
વડોદરામાં સીએએના વિરોધની રેલીમાં પોલીસ પર પથ્થરમારાની ઉશ્કેરણી કરનાર 4 સૂત્રધાર ઝડપાયા, નુકસાનીના…
ગત 20 ડિસેમ્બરે શુક્રવારની નમાઝ બાદ હાથીખાના સરકારી સ્કુલ પાસે પથ્થરમારો કરીને પોલીસ પર હુમલો કરવાના બનાવમાં સંડોવાયેલા 4 મુખ્ય સૂત્રધારોને ક્રાઇમ બ્રાન્ચે રાજ્યના અલગ અલગ સ્થળોએથી ઝડપી લીધા હતા. આ શખ્સોએ સીએએના વિરોધની રેલીને મંજુરી ના…
Read More...
Read More...
ઇન્દોર નજીક ફાર્મહાઉસમાં 70 ફૂટ ઉંચા ટાવર પરથી કેપ્સૂલ લિફ્ટ નીચે પટકાતા પાથ ઇન્ડિયાના માલિક પુનીત…
મહૂના જાણીતા ઉદ્યોગપતિ અને પાથ ઇન્ડિયાના ડાયરેક્ટર પુનીત અગ્રવાલના પાતાલપાની વિસ્તારમાં આવેલા ફાર્મ હાઉસમાં 31 ડિસેમ્બરની ઉજવણીની પાર્ટી શોકમાં ફેરવાઇ ગઇ હતી. પુનીત અગ્રવાલ તેમની પત્ની, પુત્રી, જમાઇ, પૌત્ર અને મુંબઇમાં રહેતા ત્રણ સંબંધીઓ…
Read More...
Read More...
રાજકોટની હૃદયસ્પર્શી કહાની: ‘અમારા દિકરાની હત્યાનું વેર તેના દિકરા સામે ઉતારવાને બદલે તેને વ્હાલ…
મારા ૩ વર્ષના દિકરાને ભરખી જનારી ભાભી જીવનભર જેલમાં સબડવી જોઇએ.. કાલે ખુશાલનો ચોથો બર્થ-ડે હોત; અમારા દિકરાની હત્યાનું વેર તેના દિકરા સામે ઉતારવાને બદલે તેને વ્હાલ કરીશું.. આ છે વર્ષ-૨૦૧૯ની સૌથી હૃદયસ્પર્શી અને સંવેદનાસભર સત્યકથા’…
Read More...
Read More...
એમેઝોન અને ફ્લિપકાર્ટને ટક્કર આપવા માટે રિલાયન્સે શરૂ કરી ‘દેશની નવી દુકાન’ Jio Mart
ભારતમાં ઓનલાઈન ખરીદદારીનું ચલણ તેજીથી વધી રહ્યું છે. લોકો એમેઝોન અને ફ્લિપકાર્ટથી મોટાપાયે શોપિંગ કરી રહ્યા છે. પણ વર્ષ 2020માં આ દિગ્ગજ ઈ કોમર્સ કંપનીઓને ટક્કરનો સામનો કરવો પડી શકે છે. કેમ કે, ભારતનાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની…
Read More...
Read More...
‘રાફેલ કરતા પણ પાક વીમામાં થયું મોટું કૌભાંડ, પાલભાઈ આંબલિયાએ સમજાવ્યું ગણિત ’
પાક વીમા અંગે રાજ્ય સરકાર પર પ્રહાર કરવા કોંગ્રેસના અમિત ચાવડાની આગેવાનીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. આ કોન્ફરન્સમાં પાકવીમામાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સાથે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે પાકવીમામાં ભ્રષ્ટાચારનો આરોપ મૂકતા…
Read More...
Read More...
ACBએ સલાબતપુરાના PSIને 90,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપ્યા
રાજ્યમાં લાંચ રૂશ્વત વિરોધી અભિયાના ભાગરૂપે લાંચ રૂશ્વત વિરોધી દળ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો છે. જુનાગઢ એન્ટી કરપ્શન બ્યુરોના જ PI ડી.ડી ચાવડા જ 18 લાખની લાંચ લેવાના કેસમાં ACBએ પકડી પાડ્યા હતા. આમ પોતાના જ ડિપાર્ટમેન્ટના ઓફિસરને લાંચ…
Read More...
Read More...
ગાયના યુરિનમાંથી તૈયાર કરેલી કેપ્સ્યુલ-ટેબલેટથી કેન્સરનો થશે ઈલાજ, વૈજ્ઞાનિકોએ ફ્રિઝ ડ્રાઈંગ…
ગાયના યુરિનમાંથી તૈયાર કરવામાં આવેલી કેપ્સ્યુલ અને ટેબલેટથી કેન્સરના બીજા સ્ટેજ તેમ જ કિડનીની સમસ્યાનો ઈલાજ થશે. હૃદય રોગ માટે પણ આ દવા અસરકારક છે. ફ્રિઝ ડ્રાઈંગટેકનોલોજીથી તૈયાર થયેલી આ દવા લોહીને પણ શુદ્ધ કરે છે.
ગુજરાતના સરદાર…
Read More...
Read More...
રાજકોટમાં પાકિસ્તાનથી આવેલાં 100 પરિવારોનો છે વસવાટ, કહ્યું- CAA લાવી મોદી સરકારે દુનિયાભરનાં…
નાગરિકતા અધિનિયમ કાયદાનો મામલો દેશભરમાં ગરમાગરમ બની ગયો છે અને માથાકૂટો ચાલી રહી છે ત્યારે પાકિસ્તાનમાં હિન્દુ ઉપર ગુજારાતા ત્રાસ અંગે રાજકોટમાં વસવાટ કરતાં 100 પરિવારોએ સફાઈ કામદાર આયોગના અધ્યક્ષ સમક્ષ દિલ ખોલતાં જણાવ્યું હતું કે,…
Read More...
Read More...