ઘરમાં કોઈને ડાયાબિટીસ હોય તો ખાસ વાંચો, આ રીતે લોહીમાં બ્લડ શુગર વધતી અટકાવે છે તજ, બીજા પણ છે ઘણા…

ડાયાબિટીસ એટલે એક એવી બીમારી જેમાં શરીર આપોઆપ બ્લડ શુગરને કંટ્રોલ કરી શકતું નથી. શરીર પૂરતુ ઈન્સ્યુલિન ઉત્પન્ન ન કરતું હોય તો એવા સંજોગોમાં તમે ભોજન લો તે પછી લોહીમાં શુગરની માત્રા વધી જાય છે. આથી ડાયાબિટીસના દર્દીઓએ પોતાના બ્લડ શુગર લેવલ…
Read More...

ઠંડીથી બચવા રૂમમાં હિટર-ગીઝરનો ઉપયોગ કરો છો તો થઈ જાવ સાવધાન, લોકોમાં વધી રહ્યું છે આ બીમારીનું…

ઠંડીથી બચવા માટે લોકો હિટર અને ગીઝરનો ઉપયોગ કરે છે. ખાસી, શરદી, તાવની સાથે સાથે હોસ્પિટલમાં લોકો હાથ-પગમાં બળતરા અને ખંજવાળની ફરિયાદ સાથે પહોંચી રહ્યા છે. હોસ્પિટલમાં અને ઓપીડીમાં દર્દીની સંખ્યા વધી રહી છે. એનઆઈટી ત્રણ સ્થિત ઈએસઆઈસી મેડિકલ…
Read More...

ગુજરાતમાં નેતાઓ અને અધિકારીઓને ‘ખુશ’ કરવા કોલગર્લને બદલે કોલેજ ગર્લ્સની ડિમાન્ડ વધી!

ગુજરાત હવે જેમ-જેમ આધુનિક થઈ રહ્યું છે તેમ-તેમ રાજ્યમાં બહારના લોકોની વસ્તી પણ વધવા લાગી છે. તેમાંય અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે વિકસી રહેલા ન્યૂ ગાંધીનગરમાં તો ફ્લેટ રાખી એકલી કે પછી પીજીમાં રહેતી આવી યુવતીઓની સંખ્યા તો ખાસ્સી વધી ગઈ છે.…
Read More...

31 વર્ષનો આ યુવાન છ વર્ષમાં તલાટીથી IPS ઑફિસર બન્યો, અમરેલીમાં મળ્યું પહેલું પોસ્ટિંગ

છ જ વર્ષમાં રાજસ્થાનનો એક યુવાન તલાટી, સબ ઈન્સ્પેક્ટર, જેલર, પ્રાથમિક શાળાનો શિક્ષક, કૉલેજ લેક્ચરર અને રાજ્ય સરકારનો રેવન્યુ ઑફિસર બને એ વાત માનવામાં આવે ખરી? આટલું જ નહિ, હિંદી મિડિયમમાં સિવિલ સર્વિસની પરીક્ષા ક્રેક કરીને તે ગુજરાતમાં IPS…
Read More...

ભાઈનાં મોતનાં સમાચાર મળ્યા છતા પ્રિયંકા ગાંધીની સુરક્ષામાં ખડેપગે રહ્યા આ બહાદુર મહિલા ઑફિસર

પરિવારમાં મોતનો માતમ હોવા છતાય ફરજને સૌથી ઉપર રાખતા સીઓ અર્ચના સિંહે શનિવારનાં કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની સુરક્ષા વ્યવસ્થાને સંભાળી. જો કે ડ્યૂટી દરમિયાન થયેલા વિવાદ અને પ્રિયંકા ગાંધી તરફથી ખરાબ વ્યવહાર તેમજ ધક્કામુક્કીનાં આરોપોથી…
Read More...

સુરતમાં બાળ તસ્કરીના વિશાળ નેટવર્કનો થયો પર્દાફાશ, સુરત, રાજસ્થાન અને દિલ્હી પોલીસનું સફળ ઓપરેશન

રાજસ્થાન પોલીસ, સુરત પોલીસ અને રાજસ્થાન સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઇટ્સ દ્વારા શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતારામ સોસાયટીમાં સવારે 4 વાગ્યે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં બાળ તસ્કરી કરી સુરતમાં બાળકો લાવવાના રેકેટનો પર્દાફાશ…
Read More...

શિયાળામાં ઘરે બનાવો કાળા તલનું કચરિયું, વધી જશે રોગ પ્રતિકારક શક્તિ, જાણો બનાવવાની સરળ રીત

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે લોકો પોતાના ઘરે અવનવા વસાણા બનાવે છે તો આજે અમે તમારા માટે વધુ એક વાનગી લઇને આવ્યા છીએ. કચરિયું શિયાળા નું ઉત્તમ વસાણું છે. ખુબ જ હેલ્ધી અને રોગ પ્રતિકારક શક્તિ વધારનારું હોય છે. કાળા તલમાં કેલશ્યમ, આયર્ન,…
Read More...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યા

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અમિતાભ બચ્ચનને કાલે (29 ડિસેમ્બર) રાષ્ટ્રપતિ ભવન ખાતે 50મા દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કર્યાં હતાં. 77 વર્ષીય અમિતાભને વિશ્વ સિનેમામાં આપેલા પ્રદાન બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. 23 ડિસેમ્બરે 66મા નેશનલ…
Read More...

ચણાના લોટથી કાળી ત્વચાને ગોરી કરવા વર્ષોથી કરાતો ઉપાય અજમાવો અને ઉમેરો આ વસ્તુ ચહેરાની કાળાશ થશે દૂર

ઘરેલું ઉપાય દ્વારા જ્યારે પણ ત્વચાની સાચવણી કરવામાં આવે છે. તો સૌથી વધારે ઉપયોગ ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. ચણાના લોટને પ્રાકૃતિક રીતે સુંદરતા લાવવા માટે વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. તો આવો જોઇએ ચણાના લોટનો કેવી રીતે ઉપયોગ…
Read More...

ભારતમાં અહીં આવેલું છે એવું ચમત્કારી મંદિરમાં કે જ્યાં તેલ કે ઘી નહીં પાણીથી દીવો પ્રગટે!

ધર્મ અને આસ્થાની વાતમાં એવા ઘણા ચમત્કારો છે જે ભગવાનનો આદર વધુ વધારે છે. આવો જ એક ચમત્કાર દેવીના મંદિરમાં દેખાય છે કે જ્યાં દીવો પ્રગટાવવા માટે કોઈ ઘી અથવા તેલની જરૂર નથી પડતી. આ કોઈ આજકાલની ઘટના નથી પણ ઘણા વર્ષોથી ચાલુ છે. મીડિયા…
Read More...