ચણાના લોટથી કાળી ત્વચાને ગોરી કરવા વર્ષોથી કરાતો ઉપાય અજમાવો અને ઉમેરો આ વસ્તુ ચહેરાની કાળાશ થશે દૂર

ઘરેલું ઉપાય દ્વારા જ્યારે પણ ત્વચાની સાચવણી કરવામાં આવે છે. તો સૌથી વધારે ઉપયોગ ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવે છે. ચણાના લોટને પ્રાકૃતિક રીતે સુંદરતા લાવવા માટે વર્ષોથી ઉપયોગમાં લેવામાં આવી રહ્યો છે. તો આવો જોઇએ ચણાના લોટનો કેવી રીતે ઉપયોગ કરી શકાય.

ડ્રાય ત્વચા
ચણાના લોટમાં મધ અને દૂધ મિક્સ કરીને પેસ્ટ બનાવીને 20 મિનિટ સુધી ચહેરા પર લગાવ્યા બાદ પાણીથી ધોઇ લો, તેના ઉપયોગથી ચહેરામાં ચમક આવી જશે.

ખીલનો ઇલાજ
જો ચહેરા પર ખીલ અને ડાઘની સમસ્યાથી પરેશાન થવાની જરૂરત નથી. હળદર, ચણાનો લોટ અને ગુલાબ જળ મિક્સ કરીને ચહેરા પર લગાવી લો. જેથી ત્વચા ગોરી થવાની સાથે ખીલ અને ડાઘ દૂર થશે.

રોમ છિદ્રો માટે ઉપયોગી
ખુલ્લા રોમછિદ્રને સારા કરવા માટે ગુલાબજળની સાથે કાકડીનો ઉપયોગ કરી શકો છો. તેનાથી તમને વધારે પ્રમાણમાં ફાયદો થઇ શકે છે.

ચહેરા પરની રૂવાંટી દૂર કરવા
અણગમતા વાળને ચહેરા પરથી દૂર કરવા આ એક સારો ઉપાય છે. જેના માટે ચણાના લોટમાં થોડૂંક સરસિયુ ઉમેરીને ચહેરા પર હળવા હાથે મસાજ કરો. આમ કરવાથી અણગમતા વાળથી તમને છૂટકારો મળી શકે છે.

ચહેરાની કાળાશ દૂર કરવા
ચહેરા પરની કાળાશ અને ડાઘ-ધબ્બા દૂર કરવા માટે ચણાના લોટમાં લીંબુનો રસ અને ગુલાબજળ મિક્સ કરીને એક કલાક લગાવી રાખો તે બાદ પાણીથી ચહેરો ધોઇ લો. જેથી ત્વતા પરની કાળાશ દૂર કરી શકાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો