ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 391 કેસ નોંધાયા, 34ના મોત થયા અને 191 દર્દીઓ સાજા થયા, કુલ 11380…
કોરોનાને લઇને લૉકડાઉન પાર્ટ-4ની જાહેરાત થઇ ચૂકી છે. બીજી તરફ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં કોરોનાનો આંકડો 10 હજારને પાર થઇ ચૂક્યો છે. ત્યારે સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના…
Read More...
Read More...
સમગ્ર દેશમાં 31 મે સુધી લોકડાઉન 4.0 લાગુ કરાયુ, ગૃહમંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
લૉકડાઉન 3.0 આજે પૂર્ણ થઇ રહ્યું છે ત્યારે આવતીકાલથી ચોથા તબક્કાનું લૉકડાઉન 4.0 શરૂ થવા જઇ રહ્યું છે. ત્યારે આ લૉકડાઉનની જાહેરાત પહેલા જ પંજાબ, મહારાષ્ટ્ર અને તમિલાનાડુ સરકારે પોતાના રાજ્યોમાં લૉકડાઉન 31 મે સુધી વધારવાનું એલાન કર્યું હતું.…
Read More...
Read More...
કોરોના સંક્રમણથી બચવા માટે ઠંડુ નહીં પણ હુંફાળું પાણી પીઓ, આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય પાસેથી જાણો…
કોરોનાથી બચવા માટે આયુર્વેદિક નુસખા અને વેક્સીન સાથે જોડાયેલા મહત્ત્વના સવાલોના જવાબ આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચાએ આકાશવાણીને આપ્યા છે. જાણો કોરોનાથી સંબંધિત પ્રશ્નો અને તેના જવાબો ...
1) વાઈરસ કેવો હોય છે અને શરીર પર કેવી…
Read More...
Read More...
સોશિયલ ડિસ્ટન્સિંગનું કડક પાલન: બહાર જમવા નીકળેલા ન્યૂઝીલેન્ડના PMને રેસ્ટોરાંમાં ના મળી એન્ટ્રી,…
કોરોનાને પ્રસરતો અટકાવવામાં સફળ રહેલા ગણ્યાગાંઠ્યા દેશોમાં સામેલ ન્યૂઝીલેન્ડમાં લોકડાઉન ઉઠાવી લેવાયા બાદ સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકાઈથી પાલન થઈ રહ્યું છે. જેનો અનુભવ હાલમાં જ પોતાના પાર્ટનર સાથે બહાર જમવા માટે નીકળેલાં દેશનાં મહિલા વડાપ્રધાન…
Read More...
Read More...
પંચમહાલના નરાધમે વિકૃતિની તમામ હદ કરી પાર: સગીરા પર દુષ્કર્મ આચરી કરી લોહીલુહાણ, તે લોહીથી દિવાલ પર…
હાલના સમયમાં વાસનાં ભરેલાં નરાધમોએ વિકૃતિની તમામ હદ વટાવી ચૂકી છે. પંચમહાલના હાલોલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને તમને કંપારી છૂટી જશે. હાલોલના નાનકડા ગામમાં એક યુવાને પાડોશમાં રહેતી એક સગીરાને જબરદસ્તી ધાબે લઈ જઈ તેની સાથે…
Read More...
Read More...
લોકડાઉનના ઉડ્યા ધજાગરા! ભૂપેન્દ્રસિંહને રાહત મળતાં ભાજપ કાર્યકર્તાઓએ રસ્તા પર ઉતરી ફટાકડાં ફોડી કરી…
ગુજરાતમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. પોલીસ રસ્તા પર જે લોકો દેખાય તેની ધરપકડ કરી લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવી રહી છે. સરકાર પણ કોરોનાનું સંક્રમણ ન અટકાવવા માટે લોકોને સતત ઘરે રહેવા અપીલ કરી રહી છે. પણ સરકારની વાત ખુદ ભાજપના જ…
Read More...
Read More...
તેજગઢ 108 ઈમરજન્સીના કર્મીઓ ફરજને જ પ્રાધાન્ય આપી 25 દિવસથી પરિવારને નથી મળ્યા, ખડે પગે લોકોને…
હાલમાં ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારીમાં જ્યારે કોરોનાં વાઇરસનો ડર દુનિયામાં ફેલાઈ રહ્યું છે. એવા સમયમાં કોઈને ખબર જ નથી કે કયા વ્યક્તિમાં આ વાઇરસનું સંક્રમણ છે. એવા વાઇરસને માત આપવા છોટાઉદેપુર 108 ઈમરજન્સી સેવાના કર્મચારીઓ ફરજને જ…
Read More...
Read More...
ઓક્સફર્ડની રસીથી વાંદરામાં પર થયેલું ટ્રાયલ સંપૂર્ણ રીતે સફળ થયું, ફેફસાંમાં ચેપ પણ અટક્યો, હ્યુમન…
કોરોના વાઈરસની રસી બનાવવામાં વ્યસ્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીએ એક ઉત્સાહજનક સમાચાર આપ્યા છે. સંશોધકોએ કહ્યું કે છ વાંદરા પર આ રસીની ટ્રાયલ સંપૂર્ણ રીતે સફળ રહી છે. વાંદરાઓને કોરોના વાઈરસનો એક મોટો ડોઝ આપતાં પહેલાં આ રસી અપાઈ હતી. સંશોધકોને…
Read More...
Read More...
રાજ્યમાં કોરોનાનાં કુલ કેસોમાં તંત્રનો ગંભીર ગોટાળો કે ઘાલમેલ? 709 જેટલાં સુપર સ્પ્રેડરના કેસ ઓછા…
ગુજરાતમાં કોરોનાનાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો છૂપાવવા મામલે અગાઉ પણ અનેક સવાલો ઉભા થયા છે. પણ આજે આરોગ્ય સચિવ જયંતિ રવિની પ્રેસ કોન્ફરન્સમાં તંત્રનો મોટો છબરડો કહો કે ઘાલમેલ સામે આવી ચૂકી છે. ગઈકાલે ગુજરાતમાં કોરોનાનાં કુલ કેસોનો આંક…
Read More...
Read More...
બે અઠવાડીયા માટે વધારવામાં આવી શકે છે લોકડાઉન 4.0, જાણો કયાં કેવી છૂટ મળી શકે છે
કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા દેશભરમાં લાગૂ લોકડાઉન 3.0ની સમય મર્યાદા રવિવારે પૂરી થઇ રહી છે. અત્યારે વાયરસ જે ગતિથી વધી રહ્યો છે તેને જોતા ચોથી વખત લોકડાઉન વધારવાનું નક્કી જ છે. તેના સંકેત ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે…
Read More...
Read More...