અમદાવાદ સિવિલની ઘોર બેદરકારી આવી સામે, કોરોનાથી મોતને ભેટેલી મહિલાનો મૃતદેહ 4 કલાક સુધી ટોઈલેટમાં…

કોરોનાની સારવાર માટે સિવિલમાં બનાવેલી કોવિડ-19 હોસ્પિટલમાંથી અનેક બેદરકારીના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે સિવિલમાં કોરોનાના દર્દીઓની સારવારમાં કરાતી બેદરકારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં અસારવા સિવિલના કિડની વોર્ડમાં બનાવેલી…
Read More...

કોરોનાની મહામારી ફેલાયા બાદ દુનિયાથી છુપાવનારા ચીનની હવે ખેર નથી, 62 દેશોએ એકસાથે મળીને ચીનને સજા…

કોરોના વાયરસની શરૂઆત ચીનના વુહાન શહેરથી થઈ. ઘણા રિપોર્ટ્સમાં દાવો છે કે ચીને શરૂઆતમાં આ વાયરસના મામલા છુપાવ્યા. ધીમે-ધીમે કોરોના સમગ્ર દુનિયામાં ફેલાઈ ગયો અને હવે સ્થિતિ એવી છે કે ત્રણ લાખથી વધારે લોકોના મોત થયા છે. ચીનની જવાબદારી નક્કી…
Read More...

અમદાવાદમાં ટ્રેનની ટિકિટ માટે ડુપ્લીકેટ ટોકન બનાવી શ્રમિકો પાસે રૂપિયા પડાવનારા 3ની ધરપકડ

એક તરફ લોકડાઉનમાં ફસાયેલા પ્રવાસી મજૂરો પોતાના વતન જવા માટે આતુર છે ત્યારે કેટલાક લોકો આવી કપરી સ્થિતિમાં પણ માનવતા ભૂલીને આ ગરીબ મજૂરો સાથે છેતરપિંડી કરીને તેમને લૂંટી રહ્યા છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં યુપી અને બિહાર જવા માગતા મજૂરો…
Read More...

સુરતમાં પ્રેમિકા માટે અપશબ્દો લખવાના ઝઘડામાં ચપ્પુના ઘા મારી યુવકે મિત્રની હત્યા કરી નાખી

કોરોના વાયરસને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે શહેરમાં એક મિત્રએ બીજા મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. એક મિત્રએ તેના અન્ય મિત્રની પ્રેમિકા અંગે ઓનલાઇન ચેટિંગમાં અપશબ્દો લખતા તેને બહાર બોલાવ્યો હતો. જે બાદ મિત્રએ જ મિત્રને…
Read More...

એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માંગતા હોય તો અહીંથી મળશે મંજુરી, જાણો આખી પ્રક્રિયા

કોરોના વાયરસના કારણે ભારતમાં લોકડાઉન 31મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. લોકડાઉન 4.0 અંતર્ગત સરકારે કેટલીક છુટછાટો આપીએ છે. જેમાં સૌથી મહત્વની જાહેરાત એ છે કે, દેશભરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈ શકાશે. આ…
Read More...

મુંબઈમાં સુરતની ડોક્ટર દીકરીના ત્રણ સાથી તબીબોને કોરોના હોવા છતા હિંમત સાથે પોઝિટિવ દર્દીઓની કરી રહી…

હું નસીબદાર છું કે મને તબીબી અભ્યાસ દરમિયાન કોરોના માહામારીના આ સમયમાં દર્દીઓની સેવા કરવાનો ગોલ્ડન અવસર પ્રાપ્ત થયો, ત્રણ-ત્રણ સાથી ડૉક્ટરો કોરોના વાઇરસની ઝપેટમાં આવ્યા બાદ પણ દોઢ મહિનાથી જુસ્સા અને હિંમત સાથે કામ કરતી સુરતની દીકરી 700…
Read More...

વિજય નહેરાએ ભાવુક થઈને અમદાવાદીઓનો માન્યો આભાર, કહ્યું- મ્યુનિસિપલ કમિશનર તરીકે મારા સમયગાળાને સફળ…

IAS વિજય નહેરાની અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થતાં જ અમદાવાદીઓમાં એક પ્રકારનો રોષ જોવા મળ્યો હતો. અને ગંદી રાજનીતિના કારણે વિજય નહેરાની બદલી કરવામાં આવી હોવાનું લોકોએ જણાવ્યું હતું. પણ બદલી થતાં જ અમદાવાદીઓએ વિજય નહેરાના સમર્થનમાં…
Read More...

ગુજરાતમાં કોરોનાથી પોલીસ વિભાગમાં થયું પ્રથમ મોત, અમદાવાદના હેડ કોન્સ્ટેબલનું મૃત્યુ, પોલીસ કમિશનરે…

કોરોના સામેની જંગમાં પોલીસર્મીઓ પોતાના જીવને જોખમમાં મુકીને સામાન્ય જનતા આ જીવલેણ રોગના ચેપથી દૂર રહે એ માટે સતત કાર્યરત છે. જોકે કોરોનાનો ચેપ હવે એક પોલીસકર્મીને પણ ભરખી ગયો છે. રાજ્યમાં કોરોનાથી કોઇ પોલીસકર્મીનું મોત થયું હોય તેવો આ પહેલો…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 366 પોઝિટિવ કેસ- 35નાં મોત, 305 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ

ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 366 પોઝિટિવ કેસો નોંધાયા છે. અને છેલ્લા 24 કલાકમાં 35 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાંથી 13 લોકોનાં પ્રાથમિક રીતે કોરોનાને કારણે અને 22 લોકોને અન્ય પ્રકારની ગંભીર બીમારીઓ હતી. તો છેલ્લા 24 કલાકમાં 305 દર્દીઓને…
Read More...

ગુજરાતમાં કન્ટેઇન્મેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં હેર સલૂન, પાનના ગલ્લા સહિત તમામ દુકાનો ખૂલશે,

ભારત સરકારની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારને રેડ ઝોન, ગ્રીન ઝોન અને ઓરેન્જ ઝોન બનાવવાની મંજૂરી આપી છે. સરકારને કન્ટેનમેન્ટ ઝોન અને નોન કન્ટેનમેન્ટ ઝોન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આ લૉકડાઉનમાં છૂટછાટ અંગે મુખ્યમંત્રી દ્વારા જિલ્લાઓના…
Read More...