પ્રદૂષણ દૂર થવાથી 200 કિલોમીટર દૂરથી દેખાયો માઉન્ટ એવરેસ્ટ, લોકોને પોતાની આંખ પર નથી થતો વિશ્વાસ

કોરોના વાયરસના કારણે વ્યક્તિના જીવનની સાથે વાતાવરણ પણ ઘણું જ બદલાઈ ગયું છે. હવે નદીઓ એટલી શુદ્ધ થઈ ગઈ છે કે જેના વિશે કોઈએ ક્યારેય કલ્પના પણ નહોતી કરી. હવામાંથી પ્રદૂષણ એ રીતે ગાયબ થઈ ગયું છે કે લોકોને અદ્ભૂત દૃશ્યો જોવા મળી રહ્યા છે. હવા…
Read More...

કોરોના સામેની જંગમાં લડી રહેલાં અમદાવાદના ડેપ્યુટી મામલતદારનું થયું મૃત્યુ, કલેક્ટરે ટ્વીટ કરી…

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધ્યો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો 10,000ને વટાવી ગયો છે. દરમિયાન કોરોના વાયરસની જંગમાં લડી રહેલાં અમદાવાદમાં ડેપ્યુટી મામલતદારનું મોત થયું છે. અમદાવાદના ડેપ્યુટી મામલતદારને છેલ્લા 15…
Read More...

વાવાઝોડું અમ્ફાન ભયંકર ચક્રવાતમાં ફેરવાયું, બંગાળ અને બાંગ્લાદેશ પર સંકટ, 150 કિ.મી.ની ઝડપે પવન…

બંગાળનાં અખાતમાં સર્જાયેલું વાવાઝોડું અમ્ફાન હવે ભયંકર ચક્રવાતી તોફાનમાં ફેરવાયું છે. તેની તીવ્રતા વધી છે. હવાના હળવા દબાણથી સર્જાયેલું આ વાવાઝોડું હવે ઓડિશાના દરિયાકાંઠાથી આગળ વધીને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ તરફ જઈ રહ્યું છે. હવામાન…
Read More...

કોરોનામાં કાળજું કંપાવતી કહાની, અમદાવાદથી સગર્ભા સ્ત્રી બે બાળકો સાથે 196 કિ.મી. ચાલીને ડુંગરપુર…

કોરોનાને પગલે લોકડાઉન અમલી બનતાં એક સગર્ભા મહિલા પોતાના પતિ અને બે બાળકો સાથે પગપાળા ૧૯૬ કી.મી.નું અંતર કાપીને અમદાવાદથી ડુંગરપુર પહોંચી હતી. આ મહિલા જ્યારે ત્યાં પહોંચી ત્યારે તેની હાલતને ધ્યાનમાં લઈને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર દ્વારા…
Read More...

ભારત માટે સારા સમાચાર: કોરોનાનું જન્મદાતા ચીન કદ પ્રમાણે વેતરાશે, ભારતને WHOમાં મળવા જઈ રહ્યું છે…

કોરોના મહામારી વચ્ચે ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. ભારત આગામી સપ્તાહે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના એક્ઝિક્યૂટિવ બોર્ડનું ચેરમેન બનવા જઈ રહ્યું છે. હવે દુનિયા આખીની નજર ભારત પર ટકી છે કે, તે કોરોના મુદે ચીન વિરૂદ્ધ ઉઠી રહેલા અવાજને…
Read More...

અમદાવાદના કમિશ્નર વિજય નહેરાની બદલી થતાં સમર્થનમાં ઉતરી આવ્યા લોકો, ટ્વીટર પર ટ્રેન્ડ થયા

અમદાવાદ મ્યુનિસિપલ (AMC) કમિશ્નર વિજય નેહરાની આખરે બદલી કરી દેવામાં આવી છે. વિજય નેહરા (Vijay Nehra) ને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર પદ પરથી હટાવીને તેમની બદલી ગાંધીનગર ખાતે રૂરલ ડેવલપમેન્ટ કમિશ્નર તરીકે કરવામાં આવી છે. જ્યારે મુકેશ કુમારની…
Read More...

અમદાવાદમાં રોડ પર લીલું ઘાસ વેચવાનો ધંધો કરતા પિતાની દિકરી નેહાએ 98.86 ટકા પર્સેન્ટાઇલ મેળવ્યા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. 12 સાયન્સનું 71.34 ટકા પરિણામ આજે જાહેર થયું છે. અમદાવાદના સીટીએમ પાસે આવેલા હનુમાનનગરમાં રહેતી નેહા યાદવ નામની વિદ્યાર્થીનીએ 98.86 ટકા પર્સેન્ટાઇલ મેળવ્યા છે. નેહાના પિતા રોડ પર લીલું…
Read More...

રાજકોટ: પરીક્ષાના 20 દિવસ પહેલા જ પિતાનું થયું નિધન, છતાં પણ પુત્રએ હિંમત રાખી પરીક્ષા આપતા 97.04 PR…

રાજકોટમાં સ્વ. હસમુખભાઇ ટાંકના પુત્ર સંકેતે 12 સાયન્સમાં 97.04 PR મેળવ્યા છે. પરંતુ સંકેત સાથે ભગવાને કસોટી કરી હોય તેમ પરીક્ષાના 20 દિવસ પહેલા જ પિતાનું મોઢાના કેન્સરને કારણે અવસાન થયું હતું. એક તરફ માથા પર 12 સાયન્સની પરીક્ષા અને બીજી તરફ…
Read More...

વડોદરાના વિદ્યાર્થીએ ધો. 12 સાયન્સમાં ટ્યુશન વિના 99.96 પર્સન્ટાઇલ મેળવ્યા

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની લેવામાં આવેલી પરિક્ષામાં વડોદરાની શ્રેયસ વિદ્યાલયનો વિદ્યાર્થી મૌલિનરાજ 99.96 પર્સન્ટાઇલ સાથે પ્રથમ આવ્યો છે. મૌલિનરાજને ટ્યુશન વિના તમામ વિષયોમાં 90 માર્કસથી વધુ માર્કસ મેળવ્યા…
Read More...

આજથી 31 મે સુધી દેશભરમાં લોકડાઉન 4.0 લાગુ થશે, તેના વિશે જે જાણવા માંગો તે બધું જ જાણો વિગતે

દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ દિન-પ્રતિદિન વ્યાપક બનતાં કેન્દ્ર સરકારે હાલમાં અમલી દેશવ્યાપી લોકડાઉન વધુ બે સપ્તાહ એટલે કે ૩૧ મે સુધી લંબાવવાની ઘોષણા કરી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા રવિવારે જારી કરાયેલાં રાજ્યો અને કેન્દ્ર…
Read More...