આ તે કેવી કરૂણતા: એમ્બ્યુલન્સ ન મળતા પિતાના મૃતદેહને કાર ઉપર બાંધીને સ્મશાન પહોંચ્યો દિકરો

ઉત્તર પ્રદેશમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર જતી રહી છે. સંક્રમિતોને સારવાર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તો કોઈને મોત બાદ પણ કાધ મળતી નથી. આવી જ એક ઘટના બરેલી અને આગ્રામાં જોવા મળી છે. આગ્રામાં એક યુવકે તેના પિતાના મોત બાદ…
Read More...

ડોક્ટરે દેખાડી માનવતા: ગોંડલમાં વૃદ્ધા બેભાન થઇ પડી ગયા, વાહન ન મળતા રેકડીમાં સુવડાવી ડોક્ટરે જાતે…

હાલ કોરોનાની મહામારીને કારણે માનવતા મરી પરવારી હોય તેવા અનેક કિસ્સા સામે આવે છે. પરંતુ ગોંડલમાં એક ડોક્ટરની માનવતાના દર્શન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક વૃદ્ધા રિક્ષામાંથી બેભાન થઇ પડી જાય છે અને ડોક્ટરને જાણ થતા તેઓ…
Read More...

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,296 કેસો નોંધાયા, 157 લોકોના…

ગુજરાતમાં કોરોનાની બીજી લહેર જનજવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. અને હજારો લોકોનું જીવન બરબાદ કરી દીધું છે. તેવામાં આજે ગુજરાતમાં કોરોનાના વધારે 14,296 કેસ નોંધાયા છે. જ્યારે 157 દર્દીઓનાં મોત નિપજ્યા છે. આ ઉપરાંત 6727 દર્દીઓ સાજા થયા છે.…
Read More...

વડોદરામાં મહિલા પીએસઆઇએ દેખાડી માનવતા: 3 વર્ષની દીકરીએ અડધી રાત્રે કોરોનાગ્રસ્ત માતાને મળવાની જીદ…

કોરોનાકાળમાં માનવતાના અવનવા કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન કોરોનાગ્રસ્ત માતાને મળવાની જીદ કરનાર 3 વર્ષની પુત્રીને પિતા કાંગારૂ બેગમાં લઇને હોસ્પિટલ જવા માટે નીકળી પડ્યા હતા. રસ્તામાં પિતાને મહિલા…
Read More...

સુરતમાં 105 વર્ષના વયોવૃદ્ધ માજીની હિંમત સામે કોરોના હાર્યો, ડૉક્ટર્સને કહેતા- દિકરા, કોરોના મારૂં…

સુરતના 105 વર્ષના વયોવૃદ્ધ માજીની હિંમત સામે કોરોના હાર્યો છે. તેમની ઉંમર અને ઉપરથી કોરોના જેવો ગંભીર ચેપી રોગ જોતા માજી સ્વસ્થ થશે કે કેમ એ વિષે તેઓ શંકાશીલ હતા. પરંતુ આખરે ઉજીબા શબ્દશ: સાચા ઠર્યા જ્યારે માત્ર નવ દિવસની સારવાર મેળવ્યા બાદ…
Read More...

અમદાવાદમાં એમ્બ્યુલન્સની તંગી વચ્ચે નિસ્વાર્થ સેવા માટે યુવતીએ ગ્રુપ સાથે ‘ઓટો…

કોરોનાની બીજી કહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ છે. હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવા માટે જગ્યા પણ રહી નથી સાથે જ એમ્બ્યુલન્સ પણ હવે ખૂટી પડી છે. 108, સરકારી એમ્બ્યુલન્સ, પ્રાઇવેટ એમ્બ્યુલન્સ એમ તમામ એમ્બ્યુલન્સમાં અત્યારે 24 કલાકથી પણ વધુનું વેઈટિંગ…
Read More...

જેતપુરના જેતલસરની હૈયું હચમચાવી દેતી ઘટના: 5 સભ્યના પરિવારમાંથી 4 લોકોને કોરોના ભરખી ગયો એકમાત્ર…

કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. રાજકોટ જિલ્લામાં અનેક પરિવારના માળા વિખાયા છે, ત્યારે જેતપુરના જેતલસર ગામે પાંચ સભ્યના પરિવારમાં 4 સભ્યોના ત્રણ દિવસના અંતરે જ જીવનદીપ બુઝાયા છે. હવે માત્ર એક મહિલા બચી છે; તે પણ કોરોનાની સારવાર હેઠળ છે.…
Read More...

કોરોનાના કારણે લગ્નના દિવસે જ દીકરીને કન્યાદાન આપવાને બદલે પિતાએ અગ્નિદાહ આપવાની નોબત આવી

કોરોના વાયરસે ઘણા પરિવારોના સ્વજનોને છીનવી લીધા છે. ક્યારેક તો પરિવારના સભ્યોને પોતાના સ્વજનનું અંતિમવાર મોઢું જોવાનું પણ નસીબ થતું નથી. તો ક્યારેક પરિવારના સભ્યોની સામે કોરોનાથી તરફડીને પરિવારના સભ્યોનું મોત થાય છે. જ્યારે કોરોના એક…
Read More...

કોરોનાથી બચવા માટે સુરતના તબીબો દર્દીઓને મેથિલિન બ્લુ નામની દવાનું સેવન કરવા સલાહ આપી રહ્યા છે,…

કોરોનાકાળમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે અનેક દવાઓને લઈને ચર્ચા શરૂ થઈ છે, જેમાં સૌથી વધુ કોઈ આશાની કિરણ હોય તો એ મેથિલિન બ્લુ છે. મેથિલિન બ્લૂનો ઉપયોગ કરવાથી કોરોના સંક્રમિત દર્દીઓને સાજા થવામાં ઘણી ઉપયોગી થઇ છે અને જે લોકો સંક્રમિત નથી…
Read More...

કોરોના મહામારીમાં રૂંવાળા ઊભા કરનારી તસવીર આવી સામે: પતિને હોસ્પિટલમાં બેડ ન મળ્યો, રિક્ષામાં મોઢેથી…

કોરોના વાયરસની બીજી લહેર ભારતમાં ઘાતક સાબિત થઇ છે. સેકન્ડ વેવમાં દેશમાં રોજ સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. તેને કારણે દેશની હોસ્પિટલોમાં ઓક્સિજન અને પૂરતા પ્રમાણમાં બેડ મળી રહ્યા નથી. એજ કારણ છે કે કોરોના દર્દીઓએ હાલાકીનો…
Read More...