કોરોનાએ રોજગારી છીનવી, હિંમત નહિ: અમદાવાદમાં 4-4 સ્કૂલ વાનના માલિકે બિઝનેસ બંધ થતા શાકભાજીની લારી…

ભલભલી આફત આવે પણ જો માણસમાં લડવાની હિંમત હોય તો તે ગમે તેવી પરિસ્થિતિને અવગણીને નવો રસ્તો ઉભો કરે છે. કોરોનાએ પણ અનેક પરિવાર સાથે આવું કર્યું છે. પણ કોઈ પરિસ્થિતિને કાયમી માનીને ત્યાં જ અટકી જવું પણ એક કાયરતાની નિશાની છે. અમદાવાદના પટેલ…
Read More...

ભાજપના પૂર્વ જિલ્લાધ્યક્ષને રેમેડેસિવિર ઈન્જેક્શન ન મળતાં ઉર્જા મંત્રીના ઘરની બહાર જ સુઈ ગયા,…

ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેક્શનની માગે તો ભાજપમાં જ રોષ ઊભો કરી દિધો છે. મધ્યપ્રદેશમાં પોતાની જ સરકાર વિરૂદ્ધ કેટલાંક નેતાઓએ મોરચો ખોલ્યો છે. જે કામ વિપક્ષે કરવું જોઈએ, હાલ તે કામ ભાજપના જ કેટલાંક નેતાઓ કે જેમને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા…
Read More...

મોરબીના ઉદ્યોગપતિએ મહામારીમાં દેખાડી માનવતા: પાણી અને વીજળીથી ચાલતા ઓક્સિજન મશીન ખરીદી દર્દીઓને…

કોરોના મહામારીની બીજી લહેર ઝડપની સાથે સાથે ઘાતક પણ નીવડી છે.દર્દી સંક્રમણનો શિકાર થયા ગણતરીના દિવસમાં તેનું ઓક્સિજન લેવલ અચાનક ઘટી જતું હોવાથી કૃત્રિમ રીતે ઓક્સિજન આપી શ્વાસોચ્છવાસ ચલાવવામાં આવે છે. આ માટે દર્દીઓને ઓક્સિજન સિલિન્ડરમાથી…
Read More...

અનોખી સેવા: કોરોના મૃતકોની નનામી બાંધવા પણ કોઈ તૈયાર નથી, ત્યારે આ અમદાવાદી યુવાન નનામી બાંધવાથી લઈ…

ગુજરાતમાં બેકાબૂ બનેલા કોરોનાને પગલે હોસ્પિટલોથી લઈ સ્મશાનો હાઉસફૂલ છે. જે રીતે એકપણ હોસ્પિટલમાં બેડ ખાલી નથી એ રીતે જ વેઈટિંગ ન હોય એવું કોઈ સ્મશાન નથી. જેને પગલે હવે લોકો પણ સ્મશાનમાં જતાં પણ ડરી રહ્યા છે. અન્ય લોકો તો દૂર રહ્યા કોરોના…
Read More...

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 14,340 કેસો નોંધાયા, 158 લોકોના કોરોનાથી…

ગુજરાતમાં સતત વકરી રહેલાં કોરોનાનાં સંક્રમણની ગતિ હવે ધીમી પડતાં જોવા મળી રહી છે. હવેથી કોરોનાનાં દૈનિક કેસોમાં જે અગાઉ 1000ની ગતિએથી વધતાં હતાં તેમાં ઘટાડો જોવા મળી રહ્યા છે. ગત રોજ કોરોનાનાં 14,296 કેસ-157નાં મોત હતા. જ્યારે આજે રાજ્યમાં…
Read More...

રોજ શરૂ કરી દો આ કડવો રસ પીવાનું, શરદી-ખાંસી અને કફ તરત જ મટી જશે, આ રોગોનો પણ કરશે ખાતમો

કારેલાં ઉત્તમ ઔષધ છે. કારેલામાં રહેલાં ન્યૂટ્રિઅન્ટ્સ ઘણી બીમારીઓને ઠીક કરવામાં મદદ કરે છે. સાથે જ તે ઈન્ફેક્શન સામે પણ રક્ષણ કરે છે. ચાલો જાણીએ ફાયદા. કડવા કારેલાં સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ જ ગુણકારી છે આ વાત મોટાભાગના લોકો જાણતાં હશે.…
Read More...

દેશના ટોચના ડૉક્ટરોએ જણાવ્યું કોરોના સંક્રમણ દરમિયાન શું સાવધાની રાખવી, શ્વાસ લેવામાં તકલીફ પડે કે…

દેશમાં કોરોનાનું સંક્રમણ પીક પર છે. દેશમાં એક તરફ ઑક્સિજન અને રેમડેસિવિરની ભારે તંગી છે. તો દેશના દિગ્ગજ ડૉક્ટરોએ લોકોને કોરોના સંક્રમણ દરમિયાન શું સાવધાની રાખવી તેને લઇને મહત્વની વાતો જણાવી છે. ડૉ. ગુલેરિયાએ કહ્યું કે, “અમેરિકાની એક…
Read More...

ભાવનગરના એક ગામમાં સેવાભાવી યુવક અને ડૉક્ટરે શરૂ કરી દીધુ કોવિડ કેર સેન્ટર, એક પણ રૂપિયા વગર તમામ…

હાલ કોરોના કહેર વચ્ચે એક બાજુ ખાનગી હોસ્પિટલો દ્વારા મસમોટી રકમ ઉઘરાવી અને દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. ત્યારે બીજી બાજુ એવા લોકો પણ પડ્યા છે કે જેમને વિનામૂલ્યે સેવાનો શમિયાણો શરૂ કર્યો છે. ભાવનગર જિલ્લામાં હોસ્પિટલમાં બેડની…
Read More...

ગુજરાતના નિઃસહાય-જરૂરિયાતમંદ લોકો માટે આ યુવાને શરૂ કર્યું કામ: મારો પૈસો કંઈક કામ આવે તો મારું જીવન…

હાલની કોરોના મહામારીના કટોકટીના સમયમાં માનવતા મરી પરવારી હોય તેવાં અનેક દ્રશ્યો આપે જોયા હશે. પણ આ મહામારીમાં પણ માનવતા જીવંત છે તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે સુરતમાંથી. માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે એક…
Read More...

950 બેડની હોસ્પિટલ પાસે લોકોમાં આક્રોશ: માત્ર 108ને એન્ટ્રી અપાતા રિક્ષામાં લાવેલા બે દર્દીનું…

GMDC કન્વેનશન સેન્ટર ખાતે શરૂ કરવામાં આવેલી ધનવંતરી કોવિડ હોસ્પિટલમાં સવારથી માત્ર 108 એમ્બ્યુલન્સ મારફતે જ દર્દીઓ દાખલ કરવામા આવતા હતા. ખાનગી વાહનોમાં આવતા દર્દીઓને દાખલ ન કરવામા આવતાં દર્દીના પરિવારજનો રોષે ભરાયા હતા. દર્દીના પરિવારજનો…
Read More...