ડોક્ટરોની માતાનું નિધન થયું છતા પણ ડ્યૂટી છોડ્યા વગર કોરોના સામે સંભાળ્યો મોરચો, ડ્યૂટી પતાવ્યા પછી કર્યા માતાનાં અંતિમ સંસ્કાર, હજારો સલામ છે આ ડોક્ટરને

ભારતની સ્થિતિ હેલ્થ ઇમરજન્સી જેવી બની ગઈ છે. રાજ્યો લોકડાઉન થઈ ચુક્યા છે. સ્કૂલ, કૉલેજ, શહેર કોરોનાનાં કારણે બંધ છે. લોકોને ઘરેથી કામ કરવાની પરવાનગી આપવામાં આવી રહી છે, પરંતુ ડૉક્ટર્સ, પોલીસકર્મી, સફાઈકર્મી તેમનું શું! આ દરમિયાન ઓરિસ્સાથી એક ભાવુક કરી દેવ તેવા સમાચાર આવી રહ્યા છે. અહીં એક ડૉક્ટરનાં માતાનું મોત થયું, પરંતુ તેમ […]

ચીનના બ્લોગરનો ચોંકાવનારો દાવો: કોરોના વાઈરસથી ચીનમાં 20 લાખ લોકોના થયા મોત, સત્તાવર મૃત્યુઆંક ઓછો દર્શાવવામાં આવ્યો છે

કોરોના વાઈરસના કારણે ચીનમાં જે સત્તાવર મૃત્યુઆંક દર્શાવવામાં આવ્યો છે તેના કરતા મૃત્યુઆંક વધારે ઊંચો હોવાની ચોકાવનારી વાત ચીનના બ્લોગરે કરી છે. ચીનના બ્લોગરે કરેલા ડેટા એનાલિસિસ પ્રમાણે તેણે દાવો કર્યો છે કે ચીનમાં કોરોના વાઈરસથી મૃત્યુઆંક 20 લાખ હોય શકે છે. ચીનની સરકાર દ્વારા તમામ ન્યૂઝ અને ઈન્ફોર્મેશન ઉપર સીધો કંટ્રોલ છે, જેમાં દાવો […]

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે દેશની પ્રથમ COVID-19 દર્દીઓ માટે અલગથી 100 બેડ ધરાવતી હોસ્પિટલ સેટઅપ કરી

દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના નેજા હેઠળનું NGO રિલાયન્સ ફાઉન્ડેશન તેના ઉત્તમ કામો માટે હંમેશા ચર્ચામાં રહ્યું છે. આજે દેશ-વિદેશમાં ચોતરફ કોરોનાનો ભય ફેલાયેલો છે અને તેવામાં રિલાયન્સ ફાઉન્ડેશને દેશને સૌપ્રથમ કોવિડ-19 હોસ્પિટલ સેવામાં અર્પિત કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે (RIL) સોમવારે મુંબઈમાં દેશની પ્રથમ COVID-19 દર્દીઓ માટે અલગથી હોસ્પિટલ સેટઅપ કરી છે. RILએ આ […]

કોરોના સામે લડતાં અમદાવાદના આ પતિ-પત્નીની સાથે સોસાયટીએ કરેલા વર્તન વીશે જાણીને આખો દેશ દુ:ખી થશે

22મી માર્ચે જનતા કરફ્યુના દિવસે પીએમ મોદીએ લોકોને કોરોના વાયરસ સામે લડતાં તમામ લોકોનો આભાર વ્યક્ત કરવા માટે થાળી કે તાળી વગાડવા કહ્યું હતું. જેને દેશભરમાં સારો એવો પ્રતિસાદ મળ્યો હતો. પણ અમદાવાદમાં એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેને જાણીને ખુદ વડા પ્રધાન મોદી પણ દુખી થઈ જશે. અમદાવાદના કૃષ્ણનગરમાં રહેતાં અને હોસ્પિટલમાં […]

ગુજરાત આજે રાત્રે 12 વાગ્યાથી 31 માર્ચ સુધી લૉકડાઉન, રાજ્યની સરહદો સીલ, આવશ્યક સેવાઓ ચાલુ રહેશે

આજે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આગામી 31મી માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાતમાં કલમ 144 લગાવવામાં આવી છે. લોકો માત્રજીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ખરીદવા માટે જ બહાર નીકળી શકશે. જો કોઇ પણ વ્યક્તિ ઘરની બહાર કારણ વગર નીકળશે તો તેને પોલીસ અટકાવશે અને તેની સામે કાયદાકીય કાર્યવાહી હાથ […]

કોરોનાને હરાવવા દેશની મદદ માટે આગળ આવ્યા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા, આ રીતે કરશે મદદ

સમગ્ર દુનિયામાં પોતાનો પગ પેસારો કરી ચુકેલા કોરોના વાયરસના મામલે હવે ભારતમાં પણ ચિંતાજનક સ્તરથી વધી રહ્યો છે. દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 400થી વધારે થઇ ગઇ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો, મેડિકલ કાઉન્સિલ સહિત તમામ લોકો એને રોકવા પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે. આવા સમયે મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રા એવા ઉદ્યોગપતિના […]

કોરોનાનો શિકાર બનેલી અમદાવાદી યુવતીએ જણાવ્યું કે કઈ રીતે અનેક પ્રકારની તકેદારી રાખવા છતાંય પોતાને ચેપ લાગી ગયો

આખી દુનિયા આજે કોરોના વાયરસથી લડી રહી છે. લોકો હાથ ધોઈને, માસ્ક પહેરીને અને ઘરમાં કેદ રહીને તેનાથી બચવા પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આ વાયરસનો ભોગ બનેલી અમદાવાદની એક યુવતીએ જાણીને ચોંકી જવાય તેવી કેટલીક વાતો જણાવી છે. આ યુવતીએ કઈ રીતે અનેક પ્રકારની તકેદારી રાખવા છતાંય પોતાને ચેપ લાગી ગયો તે પણ જણાવ્યું […]

9 દિવસ જનતા કર્ફ્યૂ રાખો નહીંતર, સૌથી મોટી મહામારી ભારતમાં ખતરનાક રૂપ ધારણ કરશે, દેશ હવે ત્રીજા સ્ટેજમાં પહોંચી રહ્યો છે

કોરોનાનો વાઈરસ હવાથી નહીં પણ ડ્રોપલેટથી ફેલાય છે, સ્પર્શથી ફેલાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જ તેને રોકવાનો ઉપાય છે. જો કોઇ વાઈરસગ્રસ્ત વ્યક્તિ દરવાજાને અડકે, જમીન પર થૂંકે, છીંક ખાતા રૂમના ફર્નિચર પર છાંટા ઊડે તો તે વાઈરસ ત્યાં સ્થિર થાય છે અને ત્રણ દિવસ સુધી જીવિત રહે છે. આ દિવસોમાં જે કોઈ પણ તેને સ્પર્શ […]

રાજકોટની આ કંપનીએ કોરોનાના કારણે પોતાના 1200 કર્મચારીને 2 માસનો પગાર આપ્યો એડવાન્સ

વિશ્વમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસે ભારતમાં પણ પગ પેસારો કર્યો છે. ભારતમાં કોરોનાના કારણે છ લોકોના મોત થઇ ગયા છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસમાં વધારો થઇને આક 18 પર પહોંચી ગયો છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શાળા, કોલેજો, ખાનગી અને સરકારી પર્યટક સ્થળ 29 માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે. […]

કેનેડાના ડૉકટરે કરી કમાલ, 1 જ વેન્ટિલેટરથી નવ લોકોને જીવતદાન! વેન્ટિલેટરની અછતનો સામનો કરી રહેલા ઓને આપી નવી આશા

કેનેડાના ડૉક્ટર એલન ગોથિયરના આઈડિયાએ વેન્ટિલેટરની અછતનો સામનો કરી રહેલા અમેરિકાને નવી આશા આપી છે. એલને એક વેન્ટિલેટરમાં કેટલાક સામાન્ય ફેરફાર કરીને તેને નવ દર્દી માટે ઉપયોગ લાયક બનાવી લોકોને જીવતદાન આપવાની કોશિષ કરી છે. આ માટે તેમણે ડેટ્રોઈટના બે ડૉક્ટરનો વીડિયો જોયો, જે 2006માં આવો પ્રયોગ કરી ચૂક્યા હતા. ડૉ. એલન ઓન્ટારિયોની પર્થ એન્ડ […]