તમાકુના બંધાણીની ખુટી ધીરજ, વાંકાનેરમાં તમાકુ ન આપતાં કરી કરપીણ હત્યા, પથ્થરોનાં ઘા મારી પતાવી દીધો

ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિકોની સાથે તમાકુના બંધાણીઓની પણ ધીરજ ખૂટી પડી છે. ગુજરાતમાં અત્યાર સુધી તમાકુ માટે ઝઘડો, હુમલા અને ચોરીની ઘટનાઓ તો સામે આવી છે. પણ આજે મોરબીના વાંકાનેરમાં તમાકુને કારણે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મોરબીમાં બે દિવસ પહેલાં થયેલી હત્યાની તપાસમાં આ સનસનીખેજ ખુલાસો થયો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

દીપડા સાથે બાથ ભીડી મોતને ઘાટ ઉતારનાર પૂર્વ DSP ‘જંજીરવાલા ઝાલા’નું 90 વર્ષની વયે અવસાન

ગુનેગારો જેમનાથી થર થર કાંપતા અને દીપડા સાથે બાથ ભીડી ગોળીથી ઠાર મારનાર એવા ‘જંજીરવાલા ઝાલા’ના ઉપનામ મેળવનાર બહાદુર પોલીસ અધિકારી અને રાજપૂત સમાજના મોભી એમ.એમ ઝાલાનું 90ની વયે અવસાન થયું છે. જેને પગલે પોલીસબેડામાં અને રાજપૂત સમાજમાં શોકનો માહોલ ફેલાયો છે.એમ.એમ.ઝાલાએ સૌરાષ્ટ્રના ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ વર્ષ 1956માં સૌરાષ્ટ્ર રાજ્યમાંથી પોલીસ […]

ખાનગી હોસ્પિટલની કમાણી છોડી પાટણના બે ડૉક્ટરો સિવિલમાં કોરોના દર્દીની કરે છે સેવા

પૈસા તો આખી જિંદગી કમાવવાના છે મહામારી ની પરિસ્થિતિમાં દર્દીઓની સેવા કરવી એ અમારી નૈતિક ફરજ છે તે અદા કરવા માટે અમે અહીં આવ્યા છીએ આ શબ્દો છે. કોરોના વોરિયર્સ પાટણના ફિઝિશિયન ડો. હિતેશ પટેલના તેમણે પ્રાઇવેટ પ્રેક્ટિસ બંધ કરી ધારપુર મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ 11 કોરોના પોઝિટિવ દર્દીઓને સાજા કરવા માટે […]

‘સાહેબ, સેવા કરવા જતાં અમે ફસાયા,’ ગુજરાતમાંથી પરપ્રાંતીય મજૂરોને ઓડિશા મૂકવા ગયેલા ડ્રાઇવરો ફસાયા

ગુજરાતના વિવિધ શહેરો સુરત, ભરૂચ, વડોદરાથી શ્રમિકોને ઓડિશા મુકવા ગયેલા બસ ડ્રાઈવરોને ત્યાંના સ્થાનિક વહીવટી તંત્રનો કડવો અનુભવ થયો છે. લગભગ 80 જેટલી બસને એક ગાર્ડનમાં પાર્ક કરાવી ડ્રાઈવર તેમજ કંડક્ટરોને ત્યાં જ કેદ કરી દેવાયા હતા. પરત ગુજરાત નહીં આવવા દેવાની વાતથી અકળાયેલા ભૂખ્યા-તરસ્યા ડ્રાઈવરોએ આખરે વીડીયો બનાવી મદદની અપીલ કરી હતી. લેટેસ્ટ ન્યૂઝ […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 441 પોઝિટિવ કેસ, આજે 49 દર્દીના મોત, મૃત્યુઆંક 368 થયો અને કુલ દર્દી 6,245 થયા

કોરોના વાયરસ ગુજરાતમાં બેકાબૂ બન્યો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 441 કેસ નોંધાયા છે. આ સાથે જ અમદાવાદમાં આજે 349 કેસ નોંધાયા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

હોમગાર્ડ પોલીસકર્મીની 13 વર્ષની પુત્રીનું અવસાન થતાં ડ્યૂટીને વધારે મહત્વ આપી 2 દિવસમાં જ માતાએ જૉઈન કરી ડ્યૂટી, આ સમર્પણને સલામ!

કોરોના વાયરસના આ કાળમાં આખા દેશમાં અને દુનિયામાં એવા ઘણા પ્રેરણાત્મક જોવા-સાંભળવા મળી રહ્યાં છે કે, તેના વિશે કહેવા માટે પૂરતા શબ્દો પણ મળતા નથી. અત્યારે કોરોના સામેની લડાઈમાં ડૉક્ટર્સ-નર્સ, પોલીસકર્મીઓએ દિવસ-રાત એક કરી દીધા છે. એક કિસ્સો છે ઓરિસ્સાથી જ્યાં એક મહિલા કે જેઓ હોમગાર્ડ છે તેમણે પોતાની દીકરીના મોતના બે દિવસ બાદ જ […]

સુરતમાં લૉકડાઉનમાં આત્મહત્યાનો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો, ઉમેશ પટેલ નામના વેપારીએ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર

સુરતમાં લૉકડાઉન દરમિયાન કરૂણાંતિકાઓ અટકવાનું નામ નથી લેતી. આજે સુરતમાં પાનમાવાના એક વેપારીએ લૉકડાઉનમાં ઘરની બહાર ન નીકળવા દેતા આપઘાત કરી લીધો છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા ઉમેશ પટેલ નામના વેપારીએ ઘરમાં ઝેરી દવા ગટગટાવી લેતા હાહાકાર મચી ગયો છે. બનાવની વિગત એવી છે કે શહેરના અડાજણ વિસ્તારમાં ઉમેશ પટેલ રહેતા હતા અને પાનમાવાનો ધંધો […]

અમદાવાદીઓ શાકભાજી ખરીદતા પહેલાં ચેક કરજો જો ફેરિયાઓ પાસે સ્ક્રિનિંગ કાર્ડ હોય તો જ ખરીદજો શાકભાજી

અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસ સામેની લડતમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્રારા વિવિધ સ્ટ્રેટજી અપનાવીને અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત હવે તમામ શાકભાજી વેચતાં ફેરિયાઓનું હેલ્થ સ્ક્રિનિંગ ફરજીયાત કરવામાં આવશે. આજથી તમામ શાકભાજી ફેરિયાઓનું હેલ્થ સ્ક્રિનિંગ કરીને ખાસ એક કાર્ડ આપવામાં આવશે. જે કાર્ડ સ્ક્રિનિંગ કર્યાના 7 દિવસ સુધી માન્ય રાખવામાં આવશે. 7 […]

સુરતમાં કોરોના મહામારી વચ્ચે માનવતા મહેંકી ઉઠી, હિન્દુ યુવકનું મોત થતા મુસ્લિમ બિરાદરોએ આપી કાંધ

કોરોનાથી કંઈ સારું થયું હોય તો તે છે વ્યક્તિ આજે નાત જાતના વાડા ભૂલી માનવી બન્યો છે. લોકો ધર્મ જોયા વિના એકબીજાને મદદ કરતાં થયા છે. સુરતના ઉમરવાડા વિસ્તારમાં એક હિન્દુ વ્યક્તિનું મોત નીપજ્યું હતું, ત્યારે તેમના પુત્ર પાસે અંતિમ સંસ્કારના પણ રૂપિયા કે અર્થીને કાંધ આપવા માટે માણસો નહીં હોઈ સોસાયટીમાં રહેતાં મુસ્લિમ બિરાદરોએ […]

કોરોના વાયરસ પર 4 આશાના કિરણ દેખાયા, જાણીને પીએમઓ એ લીધો રાહતનો શ્વાસ

કોરોના વાયરસથી જંગ લડી રહેલા ભારતે આજે લોકડાઉનમાં કેટલીક ઢીલ આપી છે, જેનાથી અર્થતંત્ર ચાલી શકે. આ ઢીલ સરકાર ત્યારે જ આપી શકી જ્યારે તેમને કેટલાંક પોઝિટીવ સંકેત મળ્યા. તેમાં ઇન્ફેકશન રેટ, ડેથ રેટ ઘટાડવાનું સામેલ છે. તેની સાથે જ ભારતનો કોરોનાથી રિકવરી રેટ પણ સારો છે. અત્યાર સુધી 10886 લોકો કોરોનાથી સ્વસ્થ થઇ ચૂકયા […]