સુરતમાં TRB જવાનને યુવકે લાફો ઝીંકીને ધમકાવ્યો, ‘તું મને ઓળખતો નથી, તારી નોકરી સાચવ’

કોરોના વાયરસને લઇને લૉકડાઉન વચ્ચે છૂટછાટ આપવામાં આવી છે પણ લોકોને માસ્ક પહેરવા માટેના આદેશ વચ્ચે સુરતના વેડ દરવાજા ચાર રસ્તા પાસે બપોરે ટ્રાફિક પોલીસ વાહન ચેકીંગ કરતા હતા. ત્યારે બે યુવાનો બાઇક પર માસ્ક પહેર્યા વિના રોંગ સાઈડ પર જતા હતા. આ બે યુવાનને પોલીસની સૂચનાથી ટીઆરબી દ્વારા અટકાવામાં આવતા બાઈક સવાર ઈસમ દ્વાર […]

‘તું મારી નહીં તો કોઈની નહીં’ : પૂર્વ પ્રેમિકાની હત્યા કરી ફરાર થયેલા પ્રેમીએ પણ આપઘાત કરી લીધો

છોટાઉદેપુરના જિલ્લાના નસવાડી ખાતે પૂર્વ પ્રેમિકા (Ex-Girlfriend)ની હત્યા કરીને ભાગેલા પ્રેમી (Lover)એ પણ આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે. એક સાથે જીવવા અને મરવાના કોલ આપ્યા હોવાથી પ્રેમી યુવક પ્રેમિકાની હત્યા (Murder) કરીને ફરાર થઈ ગયો હતો. જે બાદમાં તેણે પણ ઝાડ પર દોરડું બાંધીને ગળેફાંસો (Suicide) ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણકારી […]

રિયલ હીરો સોનુ સુદનું પ્રશંસનિય કામ, આ વખતે આખી ટ્રેન બૂક કરી 1200 પરપ્રાંતીયોને ઘરે મોકલ્યા, પ્રવાસી મજૂરો થયા ભાવુક

કોરોના વાયરસ (Coronavirus)ની મહામારીના કારણે પ્રવાસી મજૂરોને પોતાના વતનમાં જવાની ફરજ પડી હતી. આ મજૂરોને (migrant workers)ને પોતાના ઘર સુધી પહોંચાડવામાં સરકારે જે કામ કર્યુ તેના કરતાં વધુ સારી રીતે અને સ્વખર્ચે બૉલિવૂડના હીરો સોનુ સુદે (Sonu sood)એ કરી બતાવ્યું હતું. સોનું સુદ બૉલિવૂડના એ રિયલ લાઇફ હીરો છે જેણે અત્યારસુધી હજારોની સંખ્યામાં પ્રવાસી મજૂરોને […]

AMCની નવી પહેલ: ઘરમાં કોઈને પણ કોરોનાના લક્ષણ દેખાય પરંતુ હોસ્પિટલ ન જવું હોય તો આ નંબર કરો ડાયલ

કોરોનાના કહેરને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નવી પહેલ કરવામાં આવી છે. કોરોનાના લક્ષણ હોય અને હોસ્પિટલ ન જઈ શકતા લોકોને ઘરે જ સુવિધા આપવામાં આવશે. કોરોનાના કહેરને લઈને AMCની નવી પહેલ લક્ષણ હોય અને હોસ્પિટલ ન જઈ શકાય તો ઘરે મળશે સુવિધા 104 નંબર ડાયલ કરતા AMC સંચાલિત મેડિકલ વાન આવશે ઘરે ઉલ્લેખનીય […]

બાળકોની સંભાળ કેવી રીતે રાખવી : કોરોના સંક્રમિત 40% બાળકોને પેટમાં ઈન્ફેક્શન થયું, કેમ કે, તેઓ હાથ સાફ રાખતા નથી

કેન્દ્ર સરકાર અને WHO (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન) ની ગાઈડલાઈનમાં જણાવ્યા પ્રમાણે, 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો સીવિયર કેટેગરીમાં આવે છે. એટલે કે આવા બાળકોને કોરોનાવાઈરસનું જોખમ વધારે રહે છે. એટલા માટે ગાઈડલાઈનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, આવા બાળકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, બાળકોને સૌથી વધારે જોખમ એટલા માટે રહે છે […]

મહિલા ડૉક્ટરે પંખે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, સુસાઇટ નોટમાં લખ્યું હું મમ્મી અને પાપાને ખૂબ પ્રેમ કરું છું

પીજીઆઈમાં બીડીએસ ઇન્ટર્ન ડૉક્ટર (Doctor)એ મંગળવાર સાંજે હૉસ્ટેલના રૂમમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું. કનિકા સેઠી પાનીપતની રહેવાસી હતી અને પીજીઆઈ રોહતકથી બીડીએસ કરી રહી હતી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. હાલ મહિલા ઇન્ટર્નની આત્મહત્યાના કારણનો ખુલાસો નથી થઈ શક્યો. જોકે તપાસ ટીમને રૂમમાંથી એક સુસાઇટ નોટ મળી આવી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

No Vaccine, No school : 2 લાખથી વધુ વાલીઓએ કહ્યું જુલાઇમાં અમે અમારા બાળકોને સ્કૂલે નહીં મોકલીએ

કોરોના વાયરસ (Coronavirus)ના કારણે દેશમાં લાગુ કરવામાં આવેલ લોકડાઉન 4.0 (Lockdown 4.0) હવે પૂર્ણ થઇ ગયું છે. સરકાર સ્થિતિ સામાન્ય થવાની રાહ જોઇ રહી છે. અને અનલોક લોકડાઉનમાં આ નવા ચરણમાં ચર્ચા ચાલી રહી છે કે જુલાઇથી રાજ્ય સરકાર શાળાઓ ખોલવા પર વિચાર કરશે. ઉલ્લેખનીય છે કે 16 માર્ચથી જ દેશભરના શાળા-કોલેજ બંધ પડ્યા છે. […]

લવ મેરેજના 5 દિવસ પછી પત્નીએ ફાંસો ખાધો તો પતિએ ટ્રેન આગળ કૂદી ટૂંકાવ્યું જીવન

હરિયાણાના સોનીપત જિલ્લાના મયૂર વિહારમાં એક એવો મામલો સામે આવ્યો છે જેણે સૌને હેરાનીમાં મૂકી દીધા છે. 5 દિવસ પહેલા જે દંપતિએ લવ મેરેજ કર્યા હતા તેમણે બંનેએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી દીધું. પહેલા પત્નીએ ઘરે જ ગળે ફાંસો ખાઈ લીધો અને ત્યાર પછી પતિએ પણ ટ્રેનની આગળ કૂદીને આત્મહત્યા કરી લીધી. આ મામલા […]

પાલિતાણામાં નાળિયેરીના વૃક્ષ પર વીજળી પડી, LIVE દ્રશ્યો કેમેરામાં કેદ થયા

નિસર્ગ વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળ્યું છે પરંતુ તેની અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ભાવનગર અને અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ત્યારે ભાવનગરના પાલિતાણામાં નાળિયેરના વૃક્ષ પર વીજળી પડી હોવાની ઘટના કેમેરામાં કેદ થઇ છે. પાલિતાણામાં એક વૃક્ષ પર વીજળી પડી હતી.પાલિતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે ગાજવીજ સાથે […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 415 નવા કેસ સામે 1,114 દર્દી ડિસ્ચાર્જ અને 29ના મોત, હાલ 4,646 દર્દી સારવાર હેઠળ, મૃત્યુઆંક 1,092 અને કુલ કેસ 17,632 થયા

કોરોના વાયરસે ગુજરાતને બાનમાં લીધું છે, તો એક તરફ સારા સમાચાર એવા પણ છે કે, રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. જો કે, અમદાવાદમાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે […]