છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 514 નવા કેસ નોઁધાયા અને 28 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 1506 અને કુલ કેસ 24,104 થયા

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના કેસ 500થી વધારે નોંધાયા છે. ખાસ કરીને અમદાવાદમાં દર્દીઓની સંખ્યા કૂદકે-ભુસકે વધી રહી છે ત્યારે આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. લેટેસ્ટ ન્યૂઝ […]

ભારતીય મૂળના આ ડોક્ટરે અમેરિકામાં રચ્યો ઈતિહાસ, 20 વર્ષીય કોરોના દર્દીની ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટની સર્જરી કરી આપ્યું નવું જીવન

ઉત્તરપ્રદેશના મેરઠમાં જન્મેલા અને હાલ અમેરિકામાં કાર્યરત ડોક્ટર અંકિત ભરતે મેડિકલની દુનિયામાં ઈતિહાસ રચ્યો છે. ડોક્ટર અંકિત ભરત અમેરિકાની એક હોસ્પિટલમાં ડોક્ટર્સની એક ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમણે એક દર્દીના ડબલ લંગ ટ્રાન્સપ્લાન્ટની સર્જરીમાં સફળતા મેળવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ડોક્ટર્સને આ પ્રકારની સર્જરીમાં પહેલી વખત સફળતા મળી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

અમદાવાદ સિવિલની બેદરકારી, ‘દર્દીને યોગ્ય સમયે વેન્ટિલેટર ન આપતા અમારા સ્વજને જીવ ગુમાવ્યો’

અમદાવાદ સિવિલ હોસ્પિટલ હર હમેશાં માટે કોઇના કોઇ વિવાદના સપડાતી હોય છે. કોરોના દર્દીઓના સારવાર મુદ્દો હોય કે અન્ય કોઇ મુદ્દે હમેશાં કોઇ વિવાદ થતો રહે છે. કોરોના દર્દીઓ બહાર કલાકો સુધી રઝળવું પડતું હોય કે, પછી દર્દીઓના મોત બાદ પણ કોલ સેન્ટરમાંથી ફોન આવે છે તમારા દર્દીઓ સાજા છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી […]

જૂનાગઢમાં ગાંઠિયાની લારી ચલાવનાર પિતાના પુત્રએ 99.99 PR મેળવ્યા અને રાજકોટમાં ટ્રક ડ્રાઇવરના જોડિયા પુત્રોએ 98.77 અને 97.15 PR મેળવ્યા

જૂનાગઢના ઠકરાર મીતને ધોરણ 12માં 99.99 PR આવ્યા છે. તેમના પિતા ગાંઠિયાની લારી ચલાવે છે. ગાંઠિયાની લારી ચલાવી પુત્રને ભણાવી રહ્યા છે. જેનું ઝળહળતું પરિણામ પુત્રએ હાંસલ કરતા પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી છે. મીતે જણાવ્યું હતું કે, મેં કોઇ પણ પ્રકારનું ટ્યુશન બંધાવ્યું નહોતું. માત્ર સરસ્વતી સ્કૂલમાં ભણાવવામાં આવતું તેના પર ધ્યાન કેન્દ્રીત કર્યું […]

રાજકોટમાં રિક્ષાચાલકનો દીકરો ધોરણ-12માં 99.98 પીઆર સાથે બોર્ડમાં બીજા નંબરે આવ્યો

આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા દીપ હિંગરાજીયાએ 99.98 PR મેળવ્યા છે. દીપના પરિવારની આર્થિક સ્થિતિ  સામાન્ય છે. દીપના માતા રીટાબેન પાપડ વણે છે તો પિતા રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે. દીપના પિતાનું સપનું છે કે મારે ભલે રીક્ષા ચલાવવી પડે પણ મારા દિકરાને […]

સ્કૂલો વાલીઓને ફી ભરવા માટે દબાણ કરી રહ્યા છે ત્યારે એક સ્કૂલ રિક્ષાચાલકે 175 વિદ્યાર્થીઓની 3 મહિનાની ફી માફ કરીને સમાજને ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું

કોરોનાની મહામારીમાં સમાજ ઉપયોગી કામ કરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ પ્રકારનો એક કિસ્સો ભાવનગરમાં જોવા મળ્યો છે. એકતરફ શિક્ષણની હાટડી ખોલીને ખૂબ રૂપિયા કમાનારા શિક્ષણ સંસ્થાના માલિકો વાલીઓને ફી ભરવા માટે દબાણ કરી રહ્યા છે. ત્યારે ભાવનગરના એક રીક્ષાચાલકે તેમની રિક્ષામાં શાળાએ જતાં 175 વિદ્યાર્થીઓની 3 મહિનાની ફી નહીં લઈને સમાજને ઉમદા ઉદાહરણ […]

કોરોનાની સારવાર માટે રૂ.11.71 લાખનું બિલ ફાડનારી સ્ટર્લિંગ હોસ્પિટલને ઘોડાસરના પેશન્ટે ફટકારી લીગલ નોટિસ

ઘોડાસરના 60 વર્ષીય દર્દી શિવકુમાર શાહે સ્ટર્લિંગ હોસ્પિટલ અને તેના ડિરેક્ટરોને લિગલ નોટિસ મોકલી છે. કોરોનાગ્રસ્ત શાહ સ્ટર્લિંગ હોસ્પિટલમાં 21 એપ્રિલનાં રોજ દાખલ થયા હતાં. તેમણે આઇસીયુમાં સારવાર લીધા બાદ સાજા થતા 16મેનાં રોજ ડીસ્ચાર્જ કરવામાં આવ્યા હતાં. જોકે તેમને રૂ. 11.71 લાખ બિલ આવતાં તેમણે હોસ્પિટલો પર વધુ પડતાં ચાર્જ લીધાનો આક્ષેપ કર્યા હતાં […]

શિક્ષણમંત્રીના જવાબથી વાલીઓનો વિરોધ `નો સ્કૂલ, નો ફી’ ના નામથી સોશિયલ મીડિયામાં વાલીઓએ જંગ છેડ્યો

કોરોનાના કહેર વચ્ચે ખાનગી સ્કૂલ દ્વારા ફી વસૂલવામાં આવી રહી છે. આ મામલે દેશભરમાં વાલીઓએ અભિયાન શરૂ કર્યો છે.. ત્યારે હવે સોશિયલ મીડિયામાં વાલીઓએ જંગ છેડ્યો છે. `નો સ્કૂલ, નો ફી’ના નામથી વાલીઓએ ટ્વીટ કરીને વિરોધ નોંધાવ્યો છે. દેશભરના વાલીઓએ ટ્વીટર પર #EducationEclipse સાથે અભિયાન કર્યો છે. `બંધ સ્કૂલની ફી કેમ આપવી’ તેને લઈને દેશભરમાં […]

હાય રે કળિયુગી દુનિયા! અંતિમ શ્વાસો ગણતી રાજકોટની એક માતાનો કાળજું હચમચાવી દે તેવો કિસ્સો, માતાનું રટણ- મારા દીકરાઓને જોવા છે.

ત્રણ-ત્રણ સુખી સંપન્ન અને સક્ષમ દીકરાઓ હોવા છતાં એક મા નિરાધાર, લાચાર અને મજબૂર બની છે. રાજકોટના રતનપરના મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમમાં રહેતાં 65 વર્ષનાં વૃદ્ધા છેલ્લા સાડા પાંચ વર્ષથી પુત્રોની રાહ જોઇ રહી હતી. ત્રણમાંથી મારો એક દીકરો તો આવશે, મને તેની સાથે લઇ જશે. પરંતુ તેની આશા કયારેય પૂરી થઇ નહી. અંતે સ્થિતિ એ […]

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 511 કેસો નોંધાયા અને 29 દર્દીઓનાં મોત થતાં કુલ મૃત્યુઆંક 1478 અને કુલ કેસ 23590 થયા

ગુજરાતમાં કોરોનાનાં કેસો હવે સતત 500ને પાર નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 511 કેસો નોંધાયા હતા. અને 29 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 442 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 23590 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 1478 પર પહોંચ્યો છે. અને […]