અમદાવાદ સિવિલની બેદરકારી, ‘દર્દીને યોગ્ય સમયે વેન્ટિલેટર ન આપતા અમારા સ્વજને જીવ…

અમદાવાદ સિવિલ હોસ્પિટલ હર હમેશાં માટે કોઇના કોઇ વિવાદના સપડાતી હોય છે. કોરોના દર્દીઓના સારવાર મુદ્દો હોય કે અન્ય કોઇ મુદ્દે હમેશાં કોઇ વિવાદ થતો રહે છે. કોરોના દર્દીઓ બહાર કલાકો સુધી રઝળવું પડતું હોય કે, પછી દર્દીઓના મોત બાદ પણ કોલ…
Read More...

જૂનાગઢમાં ગાંઠિયાની લારી ચલાવનાર પિતાના પુત્રએ 99.99 PR મેળવ્યા અને રાજકોટમાં ટ્રક ડ્રાઇવરના જોડિયા…

જૂનાગઢના ઠકરાર મીતને ધોરણ 12માં 99.99 PR આવ્યા છે. તેમના પિતા ગાંઠિયાની લારી ચલાવે છે. ગાંઠિયાની લારી ચલાવી પુત્રને ભણાવી રહ્યા છે. જેનું ઝળહળતું પરિણામ પુત્રએ હાંસલ કરતા પરિવારમાં ખુશીની લાગણી જોવા મળી છે. મીતે જણાવ્યું હતું કે, મેં કોઇ પણ…
Read More...

રાજકોટમાં રિક્ષાચાલકનો દીકરો ધોરણ-12માં 99.98 પીઆર સાથે બોર્ડમાં બીજા નંબરે આવ્યો

આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ત્યારે રાજકોટની ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતા દીપ હિંગરાજીયાએ 99.98 PR મેળવ્યા છે. દીપના પરિવારની આર્થિક સ્થિતિ  સામાન્ય છે. દીપના માતા રીટાબેન પાપડ વણે છે તો પિતા રીક્ષા ચલાવી ઘરનું ગુજરાન…
Read More...

સ્કૂલો વાલીઓને ફી ભરવા માટે દબાણ કરી રહ્યા છે ત્યારે એક સ્કૂલ રિક્ષાચાલકે 175 વિદ્યાર્થીઓની 3…

કોરોનાની મહામારીમાં સમાજ ઉપયોગી કામ કરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. આ પ્રકારનો એક કિસ્સો ભાવનગરમાં જોવા મળ્યો છે. એકતરફ શિક્ષણની હાટડી ખોલીને ખૂબ રૂપિયા કમાનારા શિક્ષણ સંસ્થાના માલિકો વાલીઓને ફી ભરવા માટે દબાણ કરી રહ્યા છે. ત્યારે…
Read More...

કોરોનાની સારવાર માટે રૂ.11.71 લાખનું બિલ ફાડનારી સ્ટર્લિંગ હોસ્પિટલને ઘોડાસરના પેશન્ટે ફટકારી લીગલ…

ઘોડાસરના 60 વર્ષીય દર્દી શિવકુમાર શાહે સ્ટર્લિંગ હોસ્પિટલ અને તેના ડિરેક્ટરોને લિગલ નોટિસ મોકલી છે. કોરોનાગ્રસ્ત શાહ સ્ટર્લિંગ હોસ્પિટલમાં 21 એપ્રિલનાં રોજ દાખલ થયા હતાં. તેમણે આઇસીયુમાં સારવાર લીધા બાદ સાજા થતા 16મેનાં રોજ ડીસ્ચાર્જ…
Read More...

શિક્ષણમંત્રીના જવાબથી વાલીઓનો વિરોધ `નો સ્કૂલ, નો ફી’ ના નામથી સોશિયલ મીડિયામાં વાલીઓએ જંગ…

કોરોનાના કહેર વચ્ચે ખાનગી સ્કૂલ દ્વારા ફી વસૂલવામાં આવી રહી છે. આ મામલે દેશભરમાં વાલીઓએ અભિયાન શરૂ કર્યો છે.. ત્યારે હવે સોશિયલ મીડિયામાં વાલીઓએ જંગ છેડ્યો છે. `નો સ્કૂલ, નો ફી'ના નામથી વાલીઓએ ટ્વીટ કરીને વિરોધ નોંધાવ્યો છે. દેશભરના વાલીઓએ…
Read More...

હાય રે કળિયુગી દુનિયા! અંતિમ શ્વાસો ગણતી રાજકોટની એક માતાનો કાળજું હચમચાવી દે તેવો કિસ્સો, માતાનું…

ત્રણ-ત્રણ સુખી સંપન્ન અને સક્ષમ દીકરાઓ હોવા છતાં એક મા નિરાધાર, લાચાર અને મજબૂર બની છે. રાજકોટના રતનપરના મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમમાં રહેતાં 65 વર્ષનાં વૃદ્ધા છેલ્લા સાડા પાંચ વર્ષથી પુત્રોની રાહ જોઇ રહી હતી. ત્રણમાંથી મારો એક દીકરો તો…
Read More...

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 511 કેસો નોંધાયા અને 29 દર્દીઓનાં મોત થતાં કુલ મૃત્યુઆંક…

ગુજરાતમાં કોરોનાનાં કેસો હવે સતત 500ને પાર નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ 511 કેસો નોંધાયા હતા. અને 29 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 442 દર્દીઓ સાજા થયા હતા. આમ રાજ્યમાં કોરોના…
Read More...

ઓડિશામાં નદીમાંથી 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુનું મંદિર બહાર નીકળ્યું, 15મી કે 16ની સદીનું મંદિર…

ઓડિશા (Odisha)ના નયાગઢ સ્થિત પદ્માવતી નદીની આસપાસ રહેતા લોકો એ સમયે આશ્ચર્યચકિત થઈ ગયા હતા જ્યારે નદીની અંદર 500 વર્ષ જૂનું ભગવાન વિષ્ણુ (Lord Vishnu)નું મંદિર અચાનક બહાર દેખાવ લાગ્યું હતું. ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફૉર આર્ટ એન્ડ કલ્ચર હેરિટેજ…
Read More...

સુરતમાં પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ: સોસાયટીની સામાન્ય બબાલમાં યુવકને માર્યો ઢોર માર

સુરતમાં એક સોસાયટીમાં પાડોસી સાથે થયેલા ઝગડામાં પડોસના પોલીસે મિત્રએ આવીને યુવાનને તેના ઘરની બહાર કોલર પકડી પાર્કિગમાં લાવીને જાહેરમાં ઢોર માર માર્યો હતો. આટલે જ વાત અટકી નહીં, પોલીસ સ્ટેશન લઇ જઈને તેને ગેરકાયદે ગોંધી રાખી ખોટા કેસમાં…
Read More...