શું તમે ક્યારેય પપૈયાના પાનનો રસ પીધો છે? ઈન્ફેક્શન હોય કે જીવલેણ બીમારી, પપૈયાના પાન છે અનેક રીતે ફાયદાકારક

પપૈયાના ફાયદા તો તમે ઘણી વાર સાંભળ્યા હશે અને શોખથી ખાતા પણ હશો. પણ શું તમે ક્યારેય પપૈયાના પાનનો રસ પીધો છે? જો નથી પીધો તો આ વાંચ્યા પછી તમે કદાચ પીવાની શરુઆત કરી લેશો. કારણકે સ્વાસ્થ્ય માટે તે ઘણું જ ફાયદાકારક છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને […]

ઓરડા બહાર દૂધ પીતુ બાળક મુકીને માતા-પિતાએ રુમમાં ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો, કારણ જાણી હચમચી જશો

ઉત્તર પ્રદેશના કાનપુરમાંથી એક દિલ હચમચી જાય એવી ઘટના સામે આવી છે. કાનપુરના બિધનું વિસ્તારમાં રહેતા એક યુવાનની લોકડાઉનમાં નોકરી જતી રહી. પરિણામે ભૂખા રહેવાની સ્થિતિ સામે આવી. આર્થિક કટોકટીને કારણે પારિવારક તકરાર ત્યાં સુધી વધી ગઈ કે, યુવકે શનિવારે એક રૂમમાં ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. થોડા સમય બાદ યુવકની પત્ની પણ ફાંસી […]

ઓનલાઈન એજ્યુકેશન અંગે ગુજરાત હાઈકોર્ટેનો સરકારને વેધક સવાલ, ઓનલાઈન શિક્ષણથી બાળકોની આંખો બગડશે એનું શું? આ અંગે સરકારની નીતિ શું છે?

ઓનલાઈન અભ્યાસ અંગે ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારનો જવાબ માંગ્યો છે. ચીફ જસ્ટીસ વિક્રમનાથની ખંડપીઠે શુક્રવારે આ અંગેની એક અરજીની સુનાવણીમાં કહ્યું કે લાંબા ગાળાના ઓનલાઈન અભ્યાસ બાળકોની આંખો બગડી શકે છે. આ અંગે સરકારની નીતિ શું છે? લાંબા ગાળાના ઓનલાઈન અભ્યાસથી બાળકોની આંખો બગડી શકે છે ચીફ જસ્ટીસ વિક્રમનાથની ખંડપીઠ PIL પર સુનાવણી કરી હતી […]

અનોખો કિસ્સો: MDની વિદ્યાર્થિનીએ માત્ર આયુર્વેદિક દવાથી કોરોનાને મ્હાત આપી, આ સીવાય જેમણે ઉકાળા પીધા તેમને લાભ થયાના એકથી વધુ કિસ્સા જોવા મળે છે

કોરોનાની કોઈ રસી જ નહીં હોવાના કારણે હાલમાં કોવિડ પોઝિટિવ દર્દીઓને એલોપથીની જીવન રક્ષક દવાના ડોઝ આપીને સાજા કરવામાં આવે છે. જેમની રોગ પ્રતિકારક શક્તિ સારી તેઓ ઝડપથી સાજા થાય છે. પરંતુ અખંડાનંદ આયુર્વેદ કોલેજની એમ.ડી.ની એક વિદ્યાર્થિની કોરોના પોઝિટિવ થયા બાદ માત્ર આયુર્વેદ દવા લીધી હતી. રિપોર્ટ આવ્યો ત્યાં સુધીના ત્રણ દિવસમાં તો તેનામાંથી […]

ચીનને માત આપવા એપ્પલ બનાવશે Made in India ‘iPhone’ તમામ પાર્ટસ ભારતમાં જ બનશે

એપ્પલે તાજેતરમાં જ પોતાનો સૌથી સસ્તો આઇફોન iPhone se 2020ને રજૂ કર્યો હતો. હવે ખબર છે કે iPhone se 2020 ભારતમાં જ મેન્યુફેક્ચર થશે. ભારતમાં આઇફોન મેન્યુફેક્ચર થવાથી કંપનીને પણ ફાયદો થશે, જેથી તેને 20 ટકા આયાત ટેક્સ આપવો નહી પડે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો […]

સુશાંતના નિધન બાદ મૈથિલી ઠાકુરનો મોટો નિર્ણય, આંખુ બોલિવૂૂડ આંખો ફાડીને જોતું જ રહી ગયું! મૈથિલીએ કહ્યું કે, કેટલીક બાબતો અમારી સાથે પણ બની છે, પણ એને દબાવી દેવામાં આવે છે

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં દુ:ખથી લોકો ખૂબ ગુસ્સે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુશાંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ભેદભાવનો શિકાર બન્યો છે. સોશિયલ મીડિયા પર સતત નેપોટિઝમની ચર્ચા થઈ રહી છે. લોકો કેટલાક કલાકારો, નિર્માતાઓ અને દિગ્દર્શકોની ફિલ્મોનો બહિષ્કાર કરવાની વાત કરી રહ્યા છે. આ દરમિયાન ઘરે ઘરે ફેમસ ગાયિકા મૈથિલી ઠાકુરે એક નિર્ણય કર્યો […]

અમેરિકામાં કોરોનાની મહામારીમાં ફસાયેલા 325 ભારતીયોને દિલ્હીમાં લેન્ડિંગ કરાવી કેપ્ટન ઉર્વિ જોશીએ ગુજરાતનું ગૌરવ વધાર્યું

માંડવી તાલુકાના બાયઠ ગામની કચ્છી યુવતીએ માત્ર 30 વર્ષની નાની ઉંમરે એર ઇન્ડિયાએ બોઇંગ 777માં કેપ્ટન તરીકે 14 કલાક પ્લેનની ઉડાન ભરીને અમેરિકામાં કોરોનાની મહામારીમાં ફસાયેલા 325 ભારતીયોને દિલ્હીમાં લેન્ડિંગ કરાવી યુવતીએ કચ્છને ગૌરવ અપાવ્યો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો વંદે ભારત મિશન અંતર્ગત અમેરિકાના […]

ગઢડા સ્વામિનારાયણ મંદિરના 2 સાધુ સહિત 3 પર દુષ્કર્મની ફરિયાદ, 7 વખત બદકામ કર્યું હોવાનો મહિલાનો આરોપ

ગુજરાતમાં વધુ એક સ્વામિનારાયણ સાધુઓ પર દુષ્કર્મનો સણસણતો આરોપ લગાવવામાં આવ્યો છે. બોટાદની એક મહિલાએ ગઢડા સ્વામીનારાયણ મંદિરનાં સાધુઓ પર દુષ્કર્મનો આરોપ લગાવતાં પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી છે. વધુ એકવાર સ્વામિનારાયણ સાધુઓ દ્વારા દુષ્કર્મનો આરોપ લાગતાં ચકચાર મચી જવા પામી છે. તો આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

ગુજરાતમાં એક દિવસમાં સૌથી વધુ 580 કેસ નોંધાયા, 25ના મોત, અમદાવાદમાં કેસ ઘટ્યા તો સુરતમાં કેસ વધ્યા, કુલ કેસ 27,317 થયા

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 21 દિવસમાં કોરોનાના ફરી એકવાર આજે 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. તો આજે પણ સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. તો સુરતમાં ધીમે-ધીમે કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં […]

બળબળતા તાપમાં એસિડિટી, ગેસ અને કબજીયાતનો રામબાણ ઇલાજ એટલે લીંબુ, તેના અગણિત ફાયદા જાણો અને શેર કરો

લીંબુ એ પેટમાં દુખાવો, અપચો, એસિડિટી, પેટનું ફૂલવું, મોટાપા જેવી બધી સમસ્યાઓ માટેનો રામબાણ ઇલાજ છે. લીંબુના રસમાં આવા ઘણા તત્વો જોવા મળે છે, જે ઘણા રોગોથી બચવા માટે ખૂબ મદદગાર છે. ઉનાળાની સિઝનમાં લીંબુનું સેવન ખૂબ ફાયદાકારક છે. લીંબુ બ્લડ પ્રેશર તેમજ પેટને લગતી ઘણી સમસ્યાઓમાં પણ ફાયદાકારક છે. આજે અમે તમને લીંબુના ઘણા […]