આજના સમયમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગિલોય ક્યારે અને કેટલા પ્રમાણમાં લેવું જોઇએ, જાણો અને શેર કરો
કોરોના વાયરસથી પોતાને બચાવી રાખવા માટે ભારતીયોએ આયુર્વેદ દવાઓ અપનાવી રહ્યા છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આજના સમયમાં લોકો આયુષમંત્રાયલયના ઉકાળાથી લઇને અશ્વગંધા સુધી વિશ્વાસ બતાવ્યો છે. એવામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગિલોયને પણ જરૂરી માનવામાં આવ્યું છે. ગિલોય એક આયુર્વેદિક જડી-બુટ્ટી છે જે રોગ પ્રતિકારક શક્તિની સાથે અનેક રીતે લાભદાયી છે. લેટેસ્ટ […]