માસૂમ બાળકોની દેશભક્તિ અને દેશપ્રેમની ભાવના તો જુઓ, જવાનો શહીદ થયાની વાત સાંભળીને ચીન સામે લડવા બોર્ડર પર જવા નીકળ્યા

લદ્દાખ સીમા પર ચીની સૈનિકો દ્વારા દગો કરી શહીદ કરવામાં આવેલા 20 ભારતીય જવાનો માટે દેશભરમાં જબરદસ્ત ગુસ્સો છે. આ અંતર્ગત ઉત્તર પ્રદેશના અલીગઢમાં વીર જવાનોની શહીદીનો બદલો લેવા માટે દોડ લગાવી ચીન સામે બદલો લેવા 10 જેટલા માસૂમ બાળકો નીકળી પડ્યા હતા. પોલીસે ભારે સમજાવટ બાદ બાળકોને પાછા ધકેલી પોતાના ઘરે મોકલ્યા હતા. માસૂમ […]

રાજકોટના ડી-માર્ટમાં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મનપાએ નાશ કર્યો, આરોગ્ય વિભાગે મોલમાં તપાસ શરૂ કરી

કુવાડવા રોડ પર આવેલા ડી માર્ટમાં વાસી અને ફૂગવાળી બ્રેડનું વેચાણ થતું હોવાનું મનપાના કોલ સેન્ટરમાં ફરિયાદ મળતા તુરંત ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો ડી માર્ટ ખાતે તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ કરતા એક્સપાયરી તારીખ પૂરી થતી હોય તેવી બ્રેડમાં ચેકિંગ કરતા ફૂગ જોવા મળી હતી. જેના પગલે ફુડ ઇન્સ્પેક્ટરે 10 કિલો કબી બી બ્રેડના જથ્થાનો નાશ […]

કંગનાએ જાવેદ અખ્તરના ધજાગરા કરી નાંખ્યા, વીડિયો શેર કરીને બધી પોલ છતી કરી દીધી! જાણો શું ખુલાસા કર્યા

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કારણે બોલિવૂડ તેમજ આખા ભારતમાં સનસની મચી ગઈ છે. તેના મૃત્યુ બાદ ઘણા અભિનેતાએ બોલિવૂડની લાલિયાવાડીનો વિરોધ કર્યો છે. પરંતુ સુશાંતના અવસાન પછી કંગનાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં કંગનાએ ફિલ્મ ઉદ્યોગના જાણીતા ચહેરાઓની પોલ છતી કરી હતી. કંગનાએ હવે ફરીવાર મોટા ખુલાસા કર્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

નવસારીના ઉદ્યોગપતિએ બોયકોટ ચાઈના અભિયાનનો કર્યો પ્રારંભ, અલિબાબા સાથેનો 11 વર્ષ જૂનો ગોલ્ડન સપ્લાયરનો વિશેષ દરજ્જા વાળો કરાર રદ્દ કર્યો

દેવીનાપાર્કમાં પરેશ રાઠોડ પરિવાર સાથે રહે છે. તેમણે સચિનના sez વિસ્તારમાં કાલિકા ઇન્ટરનેશનલ કંપની સ્થાપી બ્રેક ફ્લ્યુડ નામનું પ્રવાહીનું ઉત્પાદન કરી રહ્યા છે. તેઓ એશિયામાં પ્રથમ ક્રમનાં વિક્રેતા છે અને વિશ્વનાં 30 દેશ સાથે વ્યાપાર કરે છે. આ કંપની માટે 11 વર્ષ અગાઉ ચાઈનાની ઓનલાઈન વસ્તુ વેચનાર કંપની ALIBABA.COM સાથે જાહેરાતના કોન્ટ્રાકટ કર્યા હતા. અલીબાબા […]

સુરતી ઉદ્યોગપતિએ દુબઇમાં ફસાયેલા ગુજરાતીઓને વતન મોકલવાની ઉપાડી જવાબદારી, 7 પ્રાઇવેટ પ્લેનથી 1200 લોકોને દુબઇથી ગુજરાત મોકલશે

કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી દુબઇ ખાતે ગુજરાતીઓ ફસાયેલા છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને ગુજરાત પહોંચાડવાની જવાબદારી ગુજરાતી સમાજ દુબઇના અગ્રણી અને દુબઇ રહેતા સુરતના હીરા ઉદ્યોગપતિ ભરતભાઇ નારોલે લીધી છે. ગુરૂવારે સવારે 10 કલાકે 175 યાત્રી સાથે પ્રથમ ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી, જ્યારે બીજી ફ્લાઇટ 24મી તારીખે દુબઇથી અમદાવાદ આવશે. લેટેસ્ટ ન્યૂઝ […]

રાણાકંડોરણાની શાળાએ 435 વિદ્યાર્થીઓની 12 લાખ ફી માફ કરી, શાળા ઘરના પૈસે ચૂકવશે બિલ્ડીંગનું ભાડુ

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અપાયેલા લોકડાઉનમાં અનેક લોકોએ રોજીરોટી ગુમાવી દીધી છે ત્યારે આવા લોકોના બાળકોના અભ્યાસ માટે રાણાકંડોરણાની શાળા આગળ આવી છે, આ શાળામાં ભણતા વિદ્યાર્થીઓની ૬ માસની રૂ.૧૨ લાખ જેટલી માતબર રકમની ફી માફ કરી દીધી છે અને જો લોકડાઉન વધશે તો વધુ સમય માટે પણ ફી માફ કરી દેવાશે તેવું જાહેર કર્યુ […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 540 કેસ નોંધાયા અને 27 લોકોનાં મોત, કુલ કેસ 26 હજાર અને મૃત્યુઆંક 1600ને પાર

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 19 દિવસમાં કોરોનાના ફરી એકવાર 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. તો આજેપણ સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે […]

માવતર જ કમાવતર બન્યા! પૈસા માટે સગી દીકરીને વેચી દીધી, પ્રેગ્નેટ છોકરી પોલીસ સ્ટેશન પહોંચતા થયો ચોંકાવનારો ખુલાસો

શિનોર તાલુકામાં સગા મા-બાપે પૈસા માટે દીકરીને વેચી દીધી હોવાનો મામલો સામે આવતા ખળભળાટ મચી ગયો. 17 વર્ષની સગીરાએ પોતાના મા-બાપ અને પોતાના જાર (ઉપપતિ) વિરુદ્ધ ચાઈલ્ડ ટ્રાફીકિંગના આરોપો લગાવ્યા છે. પોલીસે આ મામલે છોકરીના મા-બાપ અને જાર વિકાસ વસાવાની ધરપકડ કરીને તેમને ક્વોરન્ટાઈન ફેસિલિટીમાં રાખ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

મોબાઈલની લતના કારણે 10% બાળકોની આંખ ત્રાસી થઈ, 18% બાળકોનું વિઝન નબળું પડ્યું

કોરોનાની મહામારીને લઈને બાળકોનું શૈક્ષણિક કાર્ય ન બગડે તે માટે રાજ્યની શાળાઓ દ્વારા બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. જે વિદ્યાર્થીઓના ઘરે લેપટોપ કે, કોમ્પ્યુટર નથી તેવા વિદ્યાર્થીઓ સ્માર્ટફોનની મદદથી ભણી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે બાળકો માટે મોબાઈલ ખૂબ જ હાનિકારક છે. મોબાઈલની અસર માત્ર બાળકોના મગજ પર જ નહીં પરંતુ […]

ભારત-ચાઈના ઘર્ષણ: સુરતના ડાયમંડ અને કાપડ ઉદ્યોગને થોડા નુકસાન સામે અબજો રૂપિયાનો ફાયદો દેખાઈ રહ્યો

હાલમાં ચાઈના અને ભારતના સંબંધને લઈને ચાલી રહેલ વિવાદ વચ્ચે જે રીતે ભારત અને ચાઈના વચ્ચે ઘર્ષણ સર્જાયું છે. ત્યારે ચાઈનાની નફ્ફટાઈનો ભારત ભરમાં વિરોધ ચાલી રહ્યો છે, તેવામાં સુરતમાં આવેલ બે મહત્વના ઉધોગને થોડા નુકસાન સાથે ભાવિષ્યમાં મોટો ફાયદો દેખાઈ રહ્યો છે. તો જાણીએ સુરતના મહત્વના બે ઉધોગને કેવી રીતે ફાયદો થશે. લેટેસ્ટ ન્યૂઝ […]