સુરતમાં યુવાને માસ્ક પહેરવાની શિખામણ આપીને પોલીસકર્મી ઉશ્કેરાઈ જતાં યુવાનને રસ્તા વચ્ચે જ ધોઈ નાખ્યો

કોરોના વાઈરસને લઈને હાલમાં ખુલેલા લોકડાઉન બાદ ગુજરાતમાં સતત કેસ વધી રહ્યા છે, ત્યારે લોકોને ફરજીયાત માસ્ક પહેરવાની સરકરની સૂચના છે, અને કોરોના ગાઈડ લાઇન છે. ત્યારે આજથી પોલીસ દ્વારા માસ્ક નહીં પહેરનારને દંડ કરવાની સત્તા આપવામાં આવી છે. ત્યારે આજે ફિલ્મમાં કામ કરતા યુવાનને પોલીસે અટકાવતા આ યુવાને પોલીસને માસ્ક પહેરવા સાથે સોશિયલ ડિસ્ટન […]

ઘાયલ સૈનિકે જણાવી ચીનનાં આખા ષડયંત્રની કહાની, માત્ર 200 ભારતીય સૈનિકોએ 1000 ચીનાઓને ભણાવ્યો પાઠ

લદ્દાખની ગલવાન ખીણમાં ચીન અને ભારતનાં સૈનિકોની વચ્ચે થયેલા લોહિયાણ સંઘર્ષમાં જવાન સુરેન્દ્ર સિંહ ઘાયલ થઈ ગયા હતા. તેમની સારવાર લદ્દાખની સૈનિક હૉસ્પિટલમાં ચાલી રહ્યો છે, જ્યાં તેઓ 12 કલાક બાદ ભાનમાં આવ્યા છે. સાથે જ પહેલીવાર કોઈ ઘાયલ સૈનિકે ચીનનાં આખા ષડયંત્રની કહાની જણાવી છે. જવાન સુરેન્દ્ર સિંહે જણાવ્યું કે, ચીની સૈનિકોએ દગાથી ગલવાન […]

‘જે પણ ચીની સૈનિક પર પડ્યો મનદીપ સિંહનો હાથ એ ફરી ઉભો ના થયો’, શહીદ મનદીપ સિંહની શૌર્યગાથા

પંજાબનાં પટિયાલા જિલ્લાનાં રહેનારા મનદીપ સિંહ ભારત અને ચીનની વચ્ચે સરહદ વિવાદને લઇને થયેલી હિંસક અથડામણમાં શહીદ થઈ ગયા. 15 દિવસ પહેલા તે પોતાના ઘરેથી રજા ગાળીને ડ્યૂટી પર પરત ફર્યા હતા. શહીદ થતા પહેલા મનદીપ સિંહ જે રીતે દુશ્મન સેના સામે લડ્યા હતા તેના વિશે તેમની ટીમમાં સામેલ એક જવાને જણાવ્યું છે જે આ […]

વડોદરામાં વેપારીઓએ ચાઇનીઝ વસ્તુઓની હોળી કરીને બહિષ્કાર કર્યો, વેપારીઓએ કહ્યું: હવે ક્યારેય ચાઇનીઝ વસ્તુઓ નહીં વેચીએ

ભારત-ચીન સરહદ પર ચીનની હરકતોને લઇને સમગ્ર દેશમાં ચાઇના પ્રત્યે વિરોધ વંટોળ શરૂ થયો છે. વડોદરા શહેરના મંગળ બજારના વેપારીઓએ ચાઇનીઝ વસ્તુઓની હોળી કરીને વિરોધ નોંધાવ્યો હતો. અને વેપારીઓએ ચાઇનીઝ વસ્તુઓ નહીં વેચવાની જાહેરાત કરીને તેનો બહિષ્કાર કર્યો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો વેપારીઓએ કહ્યું: […]

ગોઝારા સમાચાર: અમદાવાદમાં 2 પરિવારોનો સામૂહિક આપઘાત, 6 જણાના જીવ ગયા

અમદાવાદ શહેરના વિંઝોલ વિસ્તારમાં આવેલી શ્રી પ્રયોસા રેસિડન્સીમાં બે પરિવારના સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લીધી છે. બે ભાઈઓ અને તેમના ચાર બાળકો સહિત 6 લોકોના મૃતદેહ પોલીસને ઘરમાંથી મળી આવ્યા છે. વટવા જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પોહચી તપાસ શરૂ કરી છે. બંને ભાઈઓએ બાળકો સાથે શા માટે આત્મહત્યા કરી તે મામલે પોલીસને હજી કોઈ માહિતી મળી […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 510 નવા કેસ, 31ના મોત સાથે મૃત્યુઆંક 1592, કુલ કેસ 25,658 થયા

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આજે સતત નવમી વખત કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપી હતી. […]

તાવ આવે તો તરત જ કરો આ ઉપાય, વાયરલ ફીવરથી બચાવશે આ ઘરેલૂ ઉપચાર, જાણો અને શેર કરો

અત્યારે સૌથી વધુ ધ્યાન આપણે આપણાં સ્વાસ્થ્યનું રાખવું જરૂરી છે. જો આપણે હેલ્ધી રહીશું, ઈમ્યૂનિટી સારી હશે તો આપણને કોઈ પણ ચેપ લાગવાનો ખતરો ઓછો થઈ જશે. ત્યારે સીઝન બદલાતા ઘણાં લોકોને શરદી-ખાંસી, વાયરલ ફીવર થઈ જતું હોય છે. જેના માટે દવાઓ લેવા દોડવાની જગ્યાએ ઘરે જ બેસ્ટ ઉપાય કરવા જોઈએ. તેના તમને તરત ફાયદો […]

વાલી મંડળની રજૂઆત: કોરોના વાયરસની મહામારીને પગલે ચાલુ શૈક્ષણિક વર્ષને ‘યૂનિક વર્ષ’ ગણી વિદ્યાર્થીઓને માસ ડ્રોપ આઉટ આપવામાં આવે, તમારું આ અંગે શું માનવું છે?

કોરોના વાયરસના કારણે રાજ્યમાં માર્ચ મહિનાથી સ્કૂલો બંધ છે. વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. એવામાં કોરોના વાયરસના પગલે ઊભી થયેલી શિક્ષણની સ્થિતિ સહિતના મુદ્દે ગુજરાતના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વાલી મંડળના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં વાલી મંડળે ચાલુ શૈક્ષણિક વર્ષને ‘યૂનિક વર્ષ’ જાહેર કરીને માસ ડ્રોપ આઉટ જાહેર કરવાની રજૂઆત કરી હતી. […]

ચાઈનિઝ વસ્તુઓના બહિષ્કાર માટે દેશમાં બન્યો જબરજસ્ત પ્લાન, જો પ્લાન પ્રમાણે આગળ કામ થયું તો ભારતને થશે ભરપૂર લાભ ..

લદ્દાખના ગલવાનમાં સરહદ પર ચીન અને ભારતના સૈનિકો વચ્ચે લોહિયાળ ઝપાઝપી બાદ ચીનના સામાનનો બહિષ્કારનું કેમ્પેન જોર પકડી રહ્યું છે. દેશભરમાં છૂટક વેપારીઓના સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ ચીનના સામનનો બહિષ્કાર કરવાની અપીલ કરી છે. CAITએ પ્રથમ તબક્કામાં એ 3000 કરતા વધારે વસ્તુઓની પસંદગી કરી છે, જે ભારતમાં પણ બને છે, પણ સસ્તાની […]

કેશોદના ડોક્ટરને ચઢ્યો ઈશ્કનો બુખાર, તારી આંખો ખુબ જ સુંદર છે કહીને હાથ પકડીને કર્યું એવું ગંદુ કામ

કોરોના મહામારીની ફરજમાં રહેલા કેશોદ અર્બન હેલ્થ સેન્ટરના એક ડોક્ટરને ઈશ્કનો બુખાર ચડયો હતો, તેની સાથે કામ કરતી એક નર્સની પાછળ પડી જઇને હેરાન પરેશાન કરીને હાથ પકડીને છેડતી કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, કેશોદ પોલીસમાં ફરિયાદ કરનાર નર્સે અરજીમાં જણાવ્યું છે કે તેણી છેલ્લા ચારેક વર્ષથી કેશોદ તાલુકા અર્બન […]