ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 549 કેસ નોંધાયા, 26ના મોત, કુલ કેસ 28 હજારને તો મૃત્યુઆંક 1700ને પાર

સમગ્ર દેશમાં કોરોના વાયરસ અટકાવાનું નામ જ નથી લઇ રહ્યો, ગુજરાતમાં પણ છેલ્લા 10 દિવસથી સતત 500થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. તો અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અહીં નોંધાયા છે અને મૃત્યુદર પણ વધુ છે ત્યારે આ તમામ બાબતો વચ્ચે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે છેલ્લા […]

ચા વેચનારની દીકરી બની ઈન્ડિયન ઍરફોર્સમાં પાયલટ, પિતા માટે જે કહ્યું તે જાણીને તમને પણ ગર્વ થશે

મધ્યપ્રદેશના નીમચમાં ચાની કિટલી ધરાવનાર સુરેશ ગંગવાલની 23 વર્ષીય પુત્રી આંચલને હૈદરાબાદમાં એરફોર્સ ટ્રેનિંગ એકેડેમીમાં એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયા સામે કૂચ કરી હતી ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ ખુશીના હકદાર પણ તેના પિતા અને તેમનો સંઘર્ષ છે, જેમણે બધી મુશ્કેલીઓ વચ્ચે પુત્રીને ટેકો આપ્યો હતો. શનિવારે, આંચલ ગંગવાલને 123 કેડેટ્સ સાથે […]

માતા-પિતા સાવધાન! રાજકોટમાં ઓનલાઈન લેશન ગમતુ ન હોવાથી ધો.8ની વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા

કોરોના વાયરસની (coronavirus) મહામારીના કારણે હાલ લોકડાઉન (lockdown) ચાલી રહ્યું છે. જોકે લોકડાઉન 5 માં અનલોક વન (Unlock one) આપવામાં આવ્યું છે. જેમાં શાળા, કોલેજ, ટ્યુશન કલાસ સહિતને મંજૂરી આપવામાં આવી નથી. રાજ્યની ઘણી શાળાઓ હાલ ઓનલાઈન શિક્ષણ (Online Education) આપવામાં આવી રહ્યું છે. આવા સમયે રાજકોટમાં એક કરુણ બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના […]

પતંજલિએ કોરોનાના ઈલાજ માટે પહેલી આયુર્વેદિક દવા લોન્ચ કરી, ટ્રાયલમાં 7 દિવસમાં 100% દર્દીઓ સાજા થયાનો બાબા રામદેવનો દાવો

યોગ ગુરુ રામદેવે મંગળવારે આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર કરવાનો દાવો કર્યો છે. આ માટે, ત્રણ દવાઓ કોરોનિલ, શ્વસારી અને અણુ તેલ લોન્ચ કરવામાં આવી છે. તેનું નિર્માણ પતંજલિ યોગપીઠ દ્વારા કરવામાં આવ્યું છે. રામદેવે કહ્યું કે, પતંજલિએ ગિલોય, અશ્વગંધા જેવા ઔષધિઓમાંથી કોરોનાની સંશોધન આધારિત દવા તૈયાર કરી છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા […]

ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણની વચ્ચે ભારતીય સૈનિકોએ કેવી બહાદુરી બતાવી તેનું ઉદાહરણ આવ્યું સામે, સીમા પાર જઈને ભારતીય સૈનિકોએ લીધો બદલો

ગલવાન ખીણમાં થયેલી હિંસક અથડામણની વચ્ચે ભારતીય સૈનિકોએ કેવી તાકાત બતાવી તેનું એક ઉદાહરણ સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે લડાઈની વચ્ચે બહાદુર શીખ સૈનિકો ચીનનાં એક ઑફિસરને ઉઠાવીને લઇને આવ્યા હતા. ત્યારબાદ જ્યારે ચીને ભારતનાં 10 જવાન છોડ્યા ત્યારે ચીનનાં આ ઑફિસરને પણ છોડી દેવામાં આવ્યો હતો. આ ઘટના 15 જૂનની રાતની છે. […]

ગુજરાતી યુવતીએ અમેરિકામાં વગાડ્યો ડંકો, US આર્મીમાં કેપ્ટન તરીકે મળ્યું પ્રમોશન

વિશ્વનો કોઈ એવો દેશ બાકી હશે જ્યાં તમને ગુજરાતીઓ જોવા ન મળે. અને ગુજરાતીઓની ખાસિયત એ છે કે, તે જ્યાં જાય ત્યાં તેઓ પોતાનો ડંકો જરૂર વગાડે છે. આવો જ એક ગુજરાતી ગૌરવનો કિસ્સો અમેરિકામાં સામે આવ્યો છે. ગુજરાતી મૂળની ફિઝિશિયન સૈનિકા શાહને US આર્મીમાં કેપ્ટન તરીકે પ્રમોશન મળ્યું છે. જે બાદ હવે તેણે આર્મી […]

સરહદ પર ભારતીય સેનાની આકરી કાર્યવાહી, ભારતીય સુરક્ષાદળોએ પાકિસ્તાનનાં 17 સૈનિકોને કર્યા ઠાર

જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર છેલ્લા ઘણા દિવસોથી પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહેલી ફાયરિંગનો જવાબ ભારતીય સુરક્ષાદળો જડબાતોડ રીતે આપી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે ભારતીય સુરક્ષાદળોએ સોમવારનાં બે પાકિસ્તાની સૈનિકોને માર્યા હતા, જ્યારે છેલ્લા 3 દિવસમાં પાકિસ્તાનનાં 17 સૈનિકો ઠાર કર્યા છે. આ દરમિયાન પાકિસ્તાની સેનાની અનેક ફૉરવર્ડ પોસ્ટને પણ નુકસાન થયું છે. લેટેસ્ટ ન્યૂઝ […]

અમદાવાદના ડોક્ટરે ચીનની પ્રોડક્ટને કરી બોયકોટ, ચીનના 9.50 લાખના મશીનનો ઓર્ડર રદ કરી કોરિયાથી 10.50 લાખનું સોનોગ્રાફી મશીન ખરીદ્યું

ચીને આપણા દેશની સરહદ પર 20 ભારતીય જવાનોને શહીદ કર્યા બાદ ભારતીયોના મનમાં ચાઇના પ્રત્યે વિરોધ ઉદભવ્યો છે. તેવામાં હવે લોકો ચાઇનાની પ્રોડક્ટનો બહિષ્કાર કરવા લાગ્યા છે. ત્યારે અમદાવાદના ડોકટરે ચાઇનાની પ્રોડક્ટનો બોયકોટ કરવાની શરૂઆત કરી છે. સોનોગ્રાફી મશીનનો ચીનનો ઓર્ડર કેન્સલ કરીને સાઉથ કોરિયામાંથી અમદાવાદી ડોક્ટરે ખરીદયું છે. ચીનમાંથી 9.50 લાખની વસ્તુ સાઉથ કોરિયામાંથી […]

રાજકોટમાં માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો: પુત્રવધુ છરીથી સાસુ-સસરાને મારવા દોડી તો પૌત્રએ દાદા-દાદીને ધક્કા મારી રોડ પર પછાડ્યાં

રાજકોટ શહેરના મનહર પ્લોટમાં આવેલા ગલાલ કૃપા નામના મકાનમાં રહેતા જયરામભાઇ ખોડાભાઇ સગપરિયા (ઉ.વ.92) સોમવારે સવારે 11 વાગ્યે પોતાના ઘરે હતા ત્યારે મકાનના ઉપરના ભાગે રહેતા તેમના પુત્રવધૂ ભાવના કૈલાસ સગપરિયાએ લોખંડનો ભંગાર વેચી દેતા, સસરા જયરામભાઇએ ભંગાર શા માટે વેચ્યો તેમ પૂછતાં જ માહોલ બગડ્યો હતો. ભાવના અને તેના પુત્ર શુભમે સંસ્કારને બાજુ પર […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 563 નવા કેસ નોંધાયા, 21ના મોત સાથે મૃત્યુઆંક 1685, કુલ કેસ 27,880

ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસ 500થી વધુ નોંધાઇ રહ્યા છે. જે ખરેખર ચિંતાજનક બાબત છે. તો આજે પણ સૌથી વધુ અમદાવાદમાં રાજ્યના વધુ કેસ નોંધાયા હતા, ત્યારબાદ સુરતમાં ધીમે-ધીમે કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાઇ રહ્યો હતો. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય […]