માન્યમાં નહીં આવે પણ આ મંદિરમાં ઘી કે તેલ નહીં વર્ષોથી પાણીથી જ પ્રગટી રહી છે અખંડ જ્યોત
આસ્થા અને ભક્તિ પાસે વિજ્ઞાનના તર્ક ઘણી વખત કામ નથી કરતા. ભક્તિ એક વિશ્વાસ છે ભક્તનો પોતાની શ્રદ્ધા પ્રત્યેનો. કોઈ માને કે ન માને પણ દેશમાં અનેક ચમત્કારો થયેલા છે. દેશના કેટલાય મંદિરોમાં તથા ઘાર્મિક સ્થળમાં ચમત્કાર થયેલા છે. જે ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ માનવામાં આવે છે. આ પણ એવા ચમત્કાર કે જેની સામે વિજ્ઞાનના તર્ક […]