લગ્નમાં 50 લોકોની જ મંજૂરી હોવા છતાં 250 મહેમાન બોલાવતા પરિવારને 6 લાખનો દંડ, 16 કોરોના સંક્રમિત…
કોરોનાના કારણે લગ્ન અને અંતિમ સંસ્કાર જેવા સામાજિક કાર્યોમાં સામેલ થનારા લોકોની સંખ્યા મર્યાદિત કરી દેવાઈ છે. રાજ્યોએ આ માટે અલગ-અલગ નિયમો બિનાવ્યા છે. રાજસ્થાનમાં લગ્નમાં 50 અને અંતિમ સંસ્કારમાં 20 લોકોના સામેલ થવાનો નિયમ છે. પરંતુ…
Read More...
Read More...
અમદાવાદમાં વાલીઓનો ફી મામેલે અનોખો વિરોધ! માસ્ક પર લખ્યું “બસ હવે સ્કૂલ બંધ તો ફી બંધ”
અમદાવાદમાં ગુજરાત વાલી એકતા મંડળ (Gujarat Vali ekta mandal) દ્વારા અનોખો વિરોધ (Unique protests)કરવામાં આવ્યો. જોકે અનોખો વિરોધ એવો હતો કે વિરોધ કરવા માટે માસ્કનો (Mask) ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય રીતે માસ્કનો ઉપયોગ કોરોનાનો ચેપ લાગે…
Read More...
Read More...
બોલિવૂડમાં ખળભળાટ મચવાની તૈયારી, સુશાંતના કેસ અંગે અમિત શાહને કરવામાં આવી આ વિનંતી
સુશાંત સિંહ રાજપૂતનું આ રીતે દુનિયાને અલવિદા કહેવું એ સૌ કોઈ માટે આંચકા જેવું છે. આટલા દિવસો પછી પણ કોઈને માનવામાં નથી આવતું કે અત્યારે સુશાંત આ દુનિયામાં નથી. બોલિવૂડના કલાકારોથી લઈને ફેન્સમાં તો દુ:ખનો માહોલ છે જ પણ સાથે સાથે રાજનેતાઓ પણ…
Read More...
Read More...
ચીન સાથેની લડાઈથી સૌરાષ્ટ્રનાં ઉદ્યોગોને થશે મોટો ફાયદો, જો સરકાર ટેક્સમાં રાહત આપે તો યુરોપ-અમેરિકા…
કોરોના વાઈરસ બાદ સમગ્ર દુનિયા ચીનથી નારાજ છે. ખાસ કરીને અમેરિકાએ ચીન સાથે ફરીથી ટ્રેડવોર શરૂ કર્યું છે. અને તેવામાં પણ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ ચાલી રહ્યો છે તેવામાં દેશભરમાં ચાઇનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી છે. આ તમામનો…
Read More...
Read More...
ચીન સામે વિરોધમાં ચીનનું રોકાણ ધરાવતી કંપની ઝોમેટોના કેટલાક કર્મચારીઓએ નોકરી છોડી અને કંપનીની…
ફૂડ ડિલીવરી કંપની ઝોમેટોના કર્મચારીઓએ લદ્દાખના ગલવાનમાં ભારતીય જવાનોની શહીદીને લઈ વિરોધ પ્રદર્શન કર્યો છે. કર્મચારીઓએ ટી-શર્ટ પણ સળગાવી છે. કોલકાતાના બેહાલા વિસ્તારમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું. કેટલાક કર્મચારીઓએ દાવો કર્યો છે કે તેમણે નોકરી…
Read More...
Read More...
સતત બીજા દિવસે 600થી વધુ નવા કેસ, 4 દિવસથી મૃત્યુ 20ની નીચે, નવા 624 દર્દી સાથે કુલ કેસ 31 હજારને…
સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં પણ કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ફેલાઇ રહ્યું છે. તેવામાં અમદાવાદની સ્થિતિ પણ હજી ગંભીર છે કારણ કે, સમગ્ર રાજ્યના સૌથી વધુ કોરોનાના કેસ અમદાવાદમાં નોંધાયા છે અને મૃત્યુદર…
Read More...
Read More...
ગરદનની નસ જકડાઇ જાય તો અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, ચોક્કસ કરશે મદદ
હાલમાં જ્યારે મોટાભાગની કંપનીઓ દ્વારા વર્ક ફ્રોમ હોમની સેવા તેમનાં સ્ટાફને આપવામાં આવી છે ત્યારે ઘરેથી કામ કરવામાં ઘણી વખત ગરદન જકડાઇ જવાની સમસ્યા સર્જાઇ શકે છે. તેવામાં જો આ અસહ્ય દુખાવાને દૂર કરવા માટે આ સહેલાં ઉપાય કરવામાં આવે તો આ…
Read More...
Read More...
સુરતની સિવિલમાં દર્દીની હાલત ખરાબ થતા ડૉક્ટરે કહ્યું, એ મરવાનો છે, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો
કોરોનાની મહામારી વચ્ચે સુરતની સિવિલ હોસ્પિટલને કોરોના હોસ્પિટલ જાહેર કરવામાં આવી છે અને તેમાં કોરોનાના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. તેવામાં સુરતની સિવિલ હોસ્પિટલ કેટલાક વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે વધુ એક વિવાદમાં સિવિલ હોસ્પિટલ…
Read More...
Read More...
ગુજરાતમાં 25000ના પગારદાર કોન્સ્ટેબલ પાસે 34 લાખની તો કાર છે, સંપતિની તપાસ કરતા ACBના અધિકારીઓ પણ…
ગુજરાતની સરકાર ભ્રષ્ટ્રાચાર મુક્ત ગુજરાતની વાત કરે છે, પણ સરકારની આ વાત ખોટી શાબિત થઇ રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, અવારનવાર 25, 35 કે 50 હજાર રૂપિયાના પગારદાર સરકારી અધિકારીઓ 5, 10 કે 15 હજાર રૂપિયાની લાંચ લેતા પકડાઈ જાય છે અને…
Read More...
Read More...
ચીન સરહદ સુધી જવાનો તૂટી પડેલો બ્રિજ ભારતીય સેનાએ 6 દિવસમાં જ તૈયાર કરી નાખ્યો
ઉત્તરાખંડના પિથોરાગઢ સ્થિત મુનસ્યારી ખાતેનો 6 દિવસ પહેલાં તૂટેલો બેઈલી બ્રિજ ફરીથી બનાવી લેવામાં આવ્યો હતો. આ બેઈલી બ્રિજ (bailey bridge pithoragarh) એ વખતે તૂટ્યો હતો જ્યારે રસ્તો કાપવા માટે મોટા ટ્રેક પર પોકલેન્ડ મસીન લઈ જવાઈ રહ્યું હતું.…
Read More...
Read More...
