મુંબઈની આ સન્નારીની સેવાને જોઈને તમે પણ કરશો વંદન, અકસ્માત ટાળવા કર્યું આ કામ જુઓ વીડિયો

સેવાના અનેક પ્રકાર હોય છે. ધન આપીને છૂટી જઈ સેવા કર્યાનો સંતોષ માની લેવો એ જુદી વાત છે અને કોઈ સેવાકાર્યમાં પોતાની જાતને રોકી દેવી તે જુદી વાત છે. તન, મન અને ધનથી થતા સેવા પ્રકારમાં તનથી કરવામાં આવતી સેવાનું સ્થાન ઉંચેરું છે. કેટલાક લોકો મૂંગા મોઢે અને કશી પબ્લિસિટીની ઈચ્છાવિના આવી સેવા કરતાં હોય […]

શાળાઓ શરૂ કરવાને લઇને કેન્દ્ર સરકારે કરી તૈયારીઓ, જાણો, શું છે કેન્દ્ર સરકારનો પ્લાન

દેશભરમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે આ વચ્ચે બાળકોના શિક્ષણને પણ અસર પડી રહી છે. જેને લઇ હવે આગામી મહિનાથી કેન્દ્ર સરકાર દ્વારા શાળા શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર એક સપ્ટેમ્બરથી 14 નવેમ્બર વચ્ચે તબક્કાવાર શાળા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. જો કે શાળા શરૂ […]

જૂનાગઢમાં ખેડૂતોના માટે ઉપયોગી દવા બનાવતી નકલી ફેક્ટરી પર કિસાન કોંગ્રેસના ખેડૂત અગ્રણીઓએ જનતા રેડ કરી કર્યો પદાર્ફાશ

જૂનાગઢમાં ખેડૂતોના માટે ઉપયોગી એવી દવા બનાવતી નકલી ફેક્ટરી પર કિસાન કોંગ્રેસના ખેડૂત અગ્રણીઓએ જનતા રેડ કરી પદાર્ફાશ કર્યો છે. કિસાન કોંગ્રેસની જનતા રેડમાં ખેડૂતોને મગફળીમાં ફુગનો નાશ કરવા માટે ઉપયોગી ટ્રાયકોડરમા નામનો પાવડર લાયસન્સ વગર વર્ષોથી બેરોકટોક બનાવવામાં આવી રહ્યો હતો. ખેડૂતો દ્વારા મગફળીમાં ફૂગનો નાશ કરવા માટે આ પાવડરનો ઉપયોગ કરવામાં આવતો હતો. […]

મહેસાણાની પ્રખ્યાત દૂધસાગર ડેરીના ઘીમાં ભેળસેળના મુદ્દે મોટો ખુલાસો, ઘીમાં ભેળવામાં આવતું હતું આ ખતરનાક લિક્વિડ

દૂધસાગર ડેરીના ભેળસેળવાળા ઘી મામલે વહીવટીતંત્ર અને ડેરીના સત્તાધીશો આમને-સામને આવી ગયા છે. ગત 24 જુલાઇ શુક્રવારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ બી ડીવીઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને દૂધસાગર ડેરીના ઘીના બે ટેન્કર જપ્ત કરી, ઘીના નમૂના લઈ લેબોરેટરીમાં પરિક્ષણ અર્થે મોકલાતાં આગામી દિવસોમાં આ મામલે સહકારી રાજકારણ ગરમાય ગયું છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

‘મોટા ખર્ચ વિના ફાયરનું NOC જોઈએ છે? મારા દીકરાને મળી લો, થઇ જશે’, અ’વાદ ફાયર ઓફિસર સામે ચોંકાવનારો ખુલાસો

અમદાવાદ શહેરના ઈન્ડસ્ટ્રીયલ એરિયાની ફેક્ટરીઝ હોય કે મબલખ મૂડીરોકાણ સાથે શહેરના જુદા જુુદા વિસ્તારમાં ઊભી થઈ રહેલી બહુમાળી ઈમારતોના માલિકોએ ફાયર સેફ્ટીના તમામ કાયદાનું પાલન કરી જરૂરી તમામ ફાયર સેફ્ટીના ઈક્વિમેન્ટ સાથેનો મોટો ખર્ચ કર્યા વિના જ ફાયરનું NOC લેવું હોય તો શહેરના ચીફ ફાયર ઓફિસર એમ એફ દસ્તુરે પોતાના પુત્ર-રત્ન સાથે વર્ષોથી એક ગેરકાયદે […]

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલની ઉઘાડી લૂંટ, 9 હજારનો નિયમ પણ દર્દી પાસેથી પડાવે છે ડબલ પૈસા

અમદાવાદની ખાનગી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાના ૮ દર્દીઓ જીવતા ભૂંજાઈ ગયા હોવા છત્તા હજુ આવી ખાનગી હોસ્પિટલનાં સંચાલકો સુધર્યા નથી. શહેરની કેટલીયે હોસ્પિટલોએ કોરોનાના દર્દીઓને લૂંટવાનું ચાલુ જ રાખ્યું છે. કોર્પોરેશને વેન્ટીલેટર સિવાયના વોર્ડમાં રોજના ૯ હજાર રૂપિયાનો ચાર્જ લેવાનો આદેશ કર્યો હોવા છત્તા મોટાભાગની હોસ્પિટલો દર્દીઓ પાસેથી રોજના ૧૬થી ૧૮ હજાર રૂપિયા લેખે […]

225 રૂપિયામાં ભારતને કોરોનાની વેક્સીન મળશે, વેક્સીન તૈયાર કરનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટે બિલ ગેટ્સ ફાઉન્ડેશન સાથે કરાર કર્યો

દેશમાં ઓક્સફોર્ડની વેક્સીન તૈયાર કરનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટની તરફથી એક નવા સમાચાર સામે આવ્યા. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન અને વેક્સીન અલાયન્સની સંસ્થા ગાવીની સાથે એક કરાર કર્યો છે. આ કરાર અંતર્ગત ભારત અને ઓછી આવક ધરાવતા 92 દેશોને માત્ર 3 ડોલર એટલે કે 225 રૂપિયામાં વેક્સીન મળશે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન […]

રાંધણ છઠ્ઠનું મહત્વ અને તે દિવસે આંબા રોપ પૂજાની પરંપરા વિષે જાણો

શ્રાવણ મહિનામાં ચોથથી લઈને શરૂ થતા પર્વ નું આપણે ત્યાં ખૂબ મહત્વ છે. રાંધણ છઠ્ઠનો તહેવાર શિતળા સાતમને અનુલક્ષીને મનાવામાં આવે છે. સાતમના દિવસે રસોઈ બનાવતી નથી આથી મહિલાઓ છઠ્ઠના દિવસે અવનવી વાનગી અને રસોઈ બનાવે છે. રાંધણ છઠ્ઠના દિવસે બધી રસોઈ બનાવી રાત્રે ચુલ્લો ઠારી બંધ કરી તેના પર ફુલની માળા કંકુ ચંદન ઓખા […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લાં 24 કલાકમાં નવા 1,101 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 69,986 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 20 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 70 હજારની નજીક પહોંચી ચૂક્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય રાજ્યોની સરખાણીએ સારો છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં […]

અમેરિકામાં નદીમાં ડૂબતા 3 બાળકોને આ ભારતીયએ પોતાનો જીવ આપીને બચાવ્યા, આવા ભારતીયોને દિલથી સલામ

અમેરિકામાં એક ભારતીયએ નદીમાં ડૂબતા બાળકોનો જીવ બચાવવા માટે પોતાના જીવની પણ પરવા ના કરી. બાળકો તો બચી ગયા, પરંતુ જીવ બચાવનાર ભારતીય વ્યક્તિ દુનિયાને અલવિદા કહી ગયો. 5 ઑગષ્ટ સાંજની વાત છે. Reedley Beachથી ત્રણ બાળકો કિંગ્સ નદીમાં તણાયા, જ્યારે મનજીત સિંહે એ બાળકોને ડૂબતા જોયા તો તેઓ તરત જ નદીમાં કૂદ્યા. એબીસી 30નાં […]