ગુજરાતનું એવું ગામ જેના વખાણ ખુદ વડાપ્રધાન કરે છે, ગામનાં વિકાસને જોવા માટે આવે છે દેશના મહાનુભાવો, જાણો વિગતે

જોજો ચોકી ન જતા વાત પણ એવીજ છે જે ગામનાં વખાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી ચૂક્યાં છે. જે ગામનાં વિકાસને પોતાની સગી આંખે જોવા અનેક મહાનુભાવો આવી ચૂક્યાં છે. તે છે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાનાં થામણા ગામ. ગામે વિકાસનાં માર્ગે ચાલવાનું આઝાદી પહેલાથી જ શરૂ કરી દીધું છે જેના કારણે પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબે […]

વાડજની કિશોરીને રોજનું 20 રૂપિયાનું ભાડું બચાવવું મોંધુ પડ્યું, યુવકે દુષ્કર્મ બાદ અશ્લીલ ફોટા પાડ્યા

કોરોના મહામારી વચ્ચે પણ ગુનાખોરી સહિત બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે આવી જ એક દુષ્કર્મની ઘટના અમદાવાદના વાડજ વિસ્તારમાં બની છે. જ્યા પોતાના ઘરમાં ટેકો કરવા માટે એક કિશોરી નિકોલની એક ફેક્ટરીમાં કામ કરતી હતી. તેન સાથે પ્રેમનું નાટક કર્યા બાદ લગ્ન કરવાનું કહી નિકોલમાં રહેતા એક નરાધમ યુવકે આ કિશોરી સાથે દુષ્કર્મ […]

કેરળ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પાયલટ દીપક સાઠે Sword of Honorથી સન્માનિત હતા, લોકોએ સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી

કોઝિકોડની વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પાયલટ દીપક સાઠેને લોકો સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એરફોર્સના બેકગ્રાઉન્ડ અને પોતાના કુશળ એવિએશન એક્સપેરિયન્સના દમ પર દીપકે કોઝિકોડમાં વિમાનને બચાવવાના પુરતા પ્રયત્નો કર્યા, પરંતુ આ તમામ પ્રયત્ન છતા દીપક વિમાન અકસ્માતના શિકાર થઈ ગયા અને આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

કરોળિયા જેવા લાગતા ‘ટિક’થી બુન્યા વાઈરસ ફેલાયો, ચીનમાં અત્યાર સુધી 60 લોકો સંક્રમિત અને 7 લોકોનાં મોત

આખું વિશ્વ કોરોનાવાઈરસ સામે ઝઝૂમી રહ્યું છે તેવામાં કોરોનાના દાતા ચીનમાં વધુ એક વાઈરસે પગપેસારો કર્યો છે. આ વાઈરસનું નામ SFTS છે. તેને બુન્યા વાઈરસના નામથી પણ ઓળખાય છે. આ વાઈરસ કરોળિયા જેવા લાગતા જંતુ ‘ટિક’થી ફેલાય છે. અત્યાર સુધીમાં ચીનમાં આ વાઈરસથી 60 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 7 લોકો મૃત્યુ પામ્યાં છે. […]

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં મહિલા PSI ટીમ સાથે 10 મિનિટમાં પહોંચ્યા, કોરોનાના ડર વિના 41 દર્દીને મોતના મુખમાંથી ઉગાર્યા

નવરંગપુરાની શ્રેય હોસ્પિટલમાં બુધવારે રાત્રે 3 વાગ્યાની આસપાસ ICU વોર્ડમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં કોરોનાના 8 દર્દીનાં મૃત્યુ થયા હતા. મોટાભાગના દર્દી દાઝી જવાથી કે ગૂંગળાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. જ્યારે કોરોનાના અન્ય 41 દર્દીના જીવ બચી ગયા હતા. હાલ SVP હોસ્પિટલમાં દાખલ આ 41 દર્દીના જીવ બચાવવામાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા PSIનો પણ ફાળો […]

રાજકોટમાં પિતાનો વલોપાતઃ પુત્રી જે માગે તે હું લઈને આપતો, છેલ્લે મને કહ્યું હું આ ઘરનું પાણી નહીં પીવ એટલે કાળ ચડ્યો ને ધોકા માર્યા

ગુરૂવારે રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં ગોપાલભાઈ નકુમે પોતાની જ સગી પુત્રીને કપડા ધોવાના ધોકાથી ફટકારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી હતી. ગોપાલભાઇએ પોલીસ સમક્ષ પોતાનો વલોપાત ઠાલવ્યો હતો. તેણે કહ્યું હતું કે, મારી દીકરી જે માગતી તે હું લઈ આપતો હતો. પરંતુ છેલ્લે તેણે મને એવું કહ્યું […]

સાચો કોરોના વોરિયર વોર્ડ બોય ચિરાગ પટેલ જીવની પરવા કર્યા વગર ઓક્સિજન માસ્ક પહેરી ICUમાં ધુમાડામાં ગયો

નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગમાં ICUમાં 8 દર્દીઓના કરુણ મોત નીપજ્યાં હતાં. આગ એટલી ભયાનક અને ધુમાડો એટલો હતો કે વિઝિબિલિટી ઝીરો થઈ ગઈ હતી. જેથી કોઈપણ વ્યક્તિ અંદર જવા માટે તૈયાર ન હતું. હોસ્પિટલમાંથી બહાર નીકળી લોકો જીવ બચાવવા દોડધામ કરી રહ્યા હતા જેની વચ્ચે વોર્ડબોય ચિરાગ પટેલે સાચા કર્મચારી અને કોરોના […]

નાગ પાંચમની રોચક કથાઓ અને મહત્વ

શ્રાવણ માસની પાંચમ નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાંપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે સાંપને દૂધ પીવડાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની […]

કેરલના કોઝિકોડમાં એર ઇન્ડિયાના પ્લેનનુ ક્રેશ લેન્ડિંગ થવાથી બે ટુકડાં થયા, ફ્લાઇટમાં ક્રૂ સહિત 191 મુસાફરો હતાં

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે મોટી દુર્ઘટના થઇ હતી. દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે ફસડાઇ ગયું હતું. ભારે વરસાદના લીધે સાંજે 7.41 વાગ્યે આ દુર્ઘટના બની હતી. રન વેથી ઓવરશૂટ થયા બાદ પ્લેેન 35 ફૂટ ઉંડી ખાઇમાં પડ્યું હતું જેના લીધે તેના બે ટુકડાં થઇ ગયા હતા. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે […]

રાહતના સમાચારઃ છેલ્લાં 24 કલાકમાં નવા 1,074 કેસ નોંધાયા, સામે 1,370 દર્દીઓ સાજા થયા, કુલ કેસનો આંકડો 68,885 થયો

ભારતમાં કોરોનાના કેસ આજે 20 લાખને પાર પહોંચી ગયા છે તો ગુજરાતમાં કોરોનાના કેસ 68 હજારને પાર પહોંચ્યા છે. જો કે, કોરોનાના વધતા કેસ વચ્ચે એક સારી બાબત એ પણ છે કે, કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ પણ અન્ય દેશોની સરખાણીએ ભારતમાં વધારે છે. તો ગુજરાતના સુરત, અમદાવાદ, રાજકોટ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજ્યમાં […]