સુરતમાં બુટલેગરો દારૂ વેંચવા માટે બાળકોનો કરે છે ઉપયોગ, સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી

ગુજરાત એટલે ગાંધીનું ગુજરાત તરીકે ઓળખાય છે. જોકે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી હોવા છતા ખુલ્લેઆમ વેચાય છે દારૂ અને આ દારૂનું વેચાણ કરવા માટે હવે બુટલેગરોએ નવી પદ્ધતિ આપવાની છે અને આ દારૂ વેંચવા માટે બાળકો અને મહિલા ઉપયોગ કરે છે, ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં જાહેરમાં દારૂ અને તે પણ બાળકો વેંચી રહ્યા હોવાનો એક […]

સુરતમાં અભણ અને ભોળા લોકો પાસેથી પૈસા પડાવી બોગસ આયુષ્માન કાર્ડ બનાવવાનું મોટું કૌભાંડ આવ્યું સામે, 1000થી વધુ લોકોના બોગસ કાર્ડ બન્યાનો અંદાજ

સુરત શહેરમાંથી બોગસ આયુષ્માન કાર્ડ (Ayushman Card) બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. ઓછું ભણેલા, ગરીબ અને મધ્યમ વર્ગના સૌરાષ્ટ્રવાસીઓને ભોળવીને બોગસ આયુષ્માન કાઢી આપવાનું રેકેટ (Racket) ચાલી રહ્યું છે. પૈસા આપીને આવું આયુષ્માન કાર્ડ કઢાવનારા અનેક લોકો છેતરાયા (Cheating) છે. આ વાતનો ખુલાસો ત્યારે થયો હતો જ્યારે કતારગામના એક રહીશને હૃદયરોગ (Heart Attack)નો હુમલો આવ્યો હતો. […]

ચેતવણીરૂપ કિસ્સોઃ બાળકને જન્મ બાદ ઈન્જેક્શન લગાવવાથી હાથ પડી ગયો કાળો, પછી હાથ કાપવાનો વારો આવ્યો

જન્મ બાદ એક નવજાત બાળકને ઈન્જેક્શન લગાવવાથી તેને તાવ આવ્યો હતો. અને થોડા દિવસો બાદ પરિવારજનોએ બાળકને (Newborn baby) જોયું તો તેનો હાથ કાળો પડી ગયો હતો. આ અંગે માનવામાં આવી રહ્યું છે કે એક્સપાયર્ડ ઈન્જેક્શન (Expired injection) લગાવવાના કારણે બાળકના હાથમાં ઝેર ફેલાઈ ગયું હતું. જેના કારણે બાળકનો હાથ કાળો પડી ગયો હતો. આ […]

જાહેર રસ્તામાં ચેનચાળાઓ કરી લલચાવતી સુંદરીઓ મળે તો ચેતજો, ગુજરાતમાં અહીં સુંદરીઓની આખી ગેંગ પકડાતા ભારે રહસ્ય સર્જાયું

રાજુલામાં જાહેર માર્ગો ઉપર નીકળતા લોકો અને યુવાનોને જાહેરમાં ચેનચાળાઓ કરીને લલચાવતી ૬ સુંદરીઓની આખી ગેંગને પોલીસે પકડી પાડતા ભારે રહસ્ય સર્જાયું છે. આ તમામ યુવતીઓ અમદાવાદની છે અને તેઓ રાજુલા કેમ અને શુંકામ પહોચી તે પણ તપાસનો વિષય છે. રાજુલામાં જાહેર માર્ગો ઉપર અચાનક જ ર૦થી ર૧ વર્ષની રુપાળી યુવતીઓની એક આખી ગેંગ ઊતરી […]

એન્જિનીયરીંગ કરીને સરપંચ બનેલી આ દીકરીએ આખા ગામનું ચિત્ર બદલી નાખ્યું, શેરીઓમાં CCTV અને સોલર લાઈટ્સ લગાવડાવી, ઠેર ઠેર વોટર કુલર લગાવડાવ્યા

હરિયાણાના કૈથલ જિલ્લામાં એક ગ્રામ પંચાયત છે કકરાલા-કુચિયા. બે ગામ મળીને બનેલી આ પંચાયતમાં લગભગ 1200 લોકો રહે છે. કહેવા માટે તો કકરાલા અને કુચિયા બન્ને ગામ જ છે, પણ તે ઘણી વાતોમાં શહેર કરતા ઘણા આગળ છે. અહીંયા શેરીએ શેરીએ CCTV કેમેરા લાગેલા છે, સોલર લાઈટ્સ છે, વોટર કુલર છે, લાઈબ્રેરી છે. આટલું જ […]

સુરતમાં રત્ન કલાકાર સંઘના પ્રમુખ જયસુખ ગજેરાએ કર્યો આપઘાત, તાપી નદીમાંથી મળ્યો મૃતદેહ

કોરોના મહામારીમાં લોકડાઉન પછી બેરોજગાર થયેલા સુરતના રત્ન કલાકારો આર્થિક ભીંસના કારણે મુશ્કેલીમાં મૂકાયા છે જેના કારણે તેમને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત રત્ન કલાકાર સંઘના પ્રમુખે આપઘાત કરી લેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરત રત્ન કલાકાર સંઘના જયસુખ ગજેરાએ તાપી નદીમાં કૂદીને આપઘાત […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1332 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,09,627 થયો

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર યથાવાત છે. કોરોનાના કેસો રોજના સરેરાશ 1200-1300 આવી રહ્યા છે. 10 સપ્ટેમ્બર, ગુરુવારના પણ કોરોનાના કેસો 1300થી વધારે આવ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1332 પોઝિટિવ કેસ આવ્યા છે. રાજ્યમાં આ દરમિયાન કુલ 72,151 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તી પ્રમાણે પ્રતિદિન 1110.01 ટેસ્ટ પ્રતિ મિલિયન કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર […]

પીળા અને ખરાબ દાંતને સાફ કરવા માટે ટૂથપેસ્ટમાં આ 2 વસ્તુ મિક્સ કરીને ઘસો, દાંત એકદમ સફેદ થઈ જશે

આજે અમે તમને એક એવો ઘરેલૂ ઉપાય જણાવી રહ્યાં છે, જેની મદદથી દાંત પર ખરાબ પીળા અને કાળા ડાઘને દૂર કરી શકાશે. આ ઉપાય એકદમ સરળ છે અને ટૂથપેસ્ટની સાથે જ આ ઉપાય કરી શકાય છે. જો તમે નિયમિત આ ઉપાય કરશો તો તમારા દાંત એકદમ વ્હાઈટ થઈ જશે. ચાલો જાણીએ. આ 3 વસ્તુઓની જરૂર […]

હિમોગ્લોબિનની ઉણપથી થાય છે ગંભીર બીમારીઓ, આવા લક્ષણો દેખાય તો સામાન્ય ગણીને નકારશો નહી

સ્વસ્થ રહેવા માટે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર યોગ્ય રહેવુ જરૂરી છે. હિમોગ્લોબિનની ઉણપથી કેટલીયે સમસ્યાઓ આવી શકે છે. સામાન્ય રીતે પુરૂષોની સરખામણીએ મહિલાઓને હિમોગ્લોબિનની ઉણપ વધારે રહે છે. તમારી જાણકારી માટે શરીરમાં આયરન અને વિટામિન બીની ઉણપથી હિમોગ્લોબિનનું સ્તર ઘટવા લાગે છે. હિમોગ્લોબિનની ઉણપથી એનીમિયા જેવી સમસ્યા થાય છે. એનીમિયા એટલે લોહીની ઉણપથી થતી બીમારી. ગર્ભવતી […]

ભગવાન વિષ્ણુને પ્રિય અધિકમાસમાં આ વખતે 15 દિવસ ખુબજ શુભ, સર્વાર્થસિદ્ધિ યોગનો અનોખો સંયોગ

આ વખતે આસો મહિનામાં અધિકમાસ 18 સપ્ટેમ્બરથી શરૂ થઇને 16 ઓક્ટોબર સુધી ચાલશે. અધિકમાસને જ મલમાસ પણ કહે છે. કારણકે તે મહિનામાં સૂર્યની સંક્રાંતિ હોતી નથી જેથી આ મહિનો મલિન થઇ જાય છે. માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુને મલમાસને તેમુ નામ પુરૂષોત્તમ માસ આપ્યું છે. દર વર્ષે 24 અગિયારસ હોય છે. પણ આ વર્ષે મલમાસના કારણે […]