સૂત્રાપાડામાં PM કિસાન સન્માન નિધિ યોજનામાં 5.20 કરોડનું કૌભાંડ, 13000 ડમી ખેડૂતોને ચુકવાયા પૈસા

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં મોટી સંખ્યા ડમી ખેડુતોના નામ હોવાનું બહાર આવ્યું છે. એક જ તાલુકામાં 13000 ખેડૂતો દ્વારા 5,20,00,000 રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યુ હોવાનું બહાર આવ્યું છે. દેશના ખેડૂતોની સ્થિતિ કથળી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂત પોતાનું ગુજરાન ચલાવી શકે અને સન્માનથી જીવી શકે તે હેતુથી કિસાન સન્માન યૌજના શરૂ […]

વડોદરાના PSI 10 હજાર રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા, જમીન વિવાદમાં અરજીના નિકાલ માટે માંગી હતી લાંચ

વડોદરા શહેરમાં ખાખી પર દાગ લગાવતો વધુ એક બનાવ નોંધાયો છે. અહીં એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. વડોદરા શહેરના વાડી પોલીસ મથક (Vadi Police Station-Vadodara)ના પીએસઆઈ રાહુલ પરમાર (Rahul Parmar) લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયા છે. આ માટે એસીબી (Anti-corruption Bureau)એ પોલીસ ચોકીમાં છટકું ગોઠવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે વાડી […]

આ રાજ્યમાં PM કિસાન સમ્માન નિધિ યોજનામાં 110 કરોડ રૂપિયાનું કૌભાંડનો સામે આવ્યું, 114 અધિકારીઓ છુટા કરી દેવાયા

તામિલનાડુમાં PM કિસાન સન્માન નિધિ યોજનામાં 110 કરોડ રૂપિયાની ગેરરીતિ આચરાઈ હોવાનું કૌભાંડ સામે આવ્યું છે. તામિલનાડુ સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી ગગનદીપ સિંહ બેદીએ જણાવ્યું છે કે ઓગસ્ટમાં આ સ્કીમના લાભાર્થીઓની સંખ્યામાં અચાનક મોટો વધારો થયો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે કૃષિ વિભાગના સત્તાધિશોએ ઓનલાઇન એપ્લિકેશન અપ્રુવલ સિસ્ટમ દ્વારા અનેક લાભાર્થીઓને ગેરકાયદેસર યાદીમાં ઉમેરી દીધા […]

કરોડોપતિ પાટીદાર આગેવાનની આત્મહત્યા મામલે વિવાદમાં આવેલા રાંદેર PI ફરી વિવાદમાં, પોલીસે NRI મહિલાની મિલકત મામલે અસમાજિક તત્વોનો સાથ આપ્યો હોવાનો કર્યો આક્ષેપ.

સુરતના એક ખેડૂતની જનીન પચાવી પાડવામાં ભૂંડી ભૂમિકા ભજવતા અધિકારી અને તેના સાગરિતોનાં ત્રાસને લઇને ખેડૂતે આપઘાત કરી લીધો હતો જોકે આ મામલે વિવાદોમાં આવેલા રાંદેર પોલીસ સ્ટેશનના (PI Reander surat police) અધિકારી સામે વધુ એક વિવાદ આવ્યો છે. આ અધિકારી એક NRI મહિલાને તેની મિલકત અસામાજિક તતવો દ્વારા ગેરકાયદે કબજો કરી લેવામાં આવ્યો હોવાની […]

વધુએક ટીવી અભિનેત્રીએ ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી, 26 વર્ષની ઉંમરે દુનિયાને કહ્યું અલવિદા

વર્ષ 2020 સિનેમા માટે કાળ સાબિત થઈ રહ્યું છે. એક પછી એક સ્ટાર્સ આ દુનિયામાંથી વિદાય લઈ રહ્યા છે. આ દરમિયાન હવે તેલુગુ સિનેમા માથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. તેલુગુ ટીવી અભિનેત્રી શ્રાવણીએ આત્મહત્યા કરી લીધી છે. આ સમાચારો સામે આવ્યા બાદથી ચાહકો અને સ્ટાર્સે શોક વ્યક્ત કરી રહ્યા છે અને દરેક લોકો […]

ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 1329 કેસ નોંધાયા: કુલ કેસનો આંકડો 1,08,295 થયો

ભારતમાં કોરોના વાયરસના કેસ 43 લાખને પાર પહોંચી ચૂક્યા છે ત્યારે હવે ગુજરાતમાં કોરોનાના એક દિવસના અત્યાર સુધીના સૌથી વધુ કોરોનાના કેસ સાથે કુલ આંકડો 1 લાખને પાર પહોંચી ચુક્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1329 દર્દીઓ નોંધાયા છે. ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1329 નવા […]

પેટની ચરબી ઓછી કરવા માટે સવારે ઉઠતા જ પીઓ લસણનું પાણી, એક મહિનાની અંદર ઓછી થશે પેટની ચરબી

લોકડાઉન દરમિયાન સ્થૂળતાની સમસ્યા ઝડપથી વધી રહી છે. મોટાભાગના લોકો તેમના વધતા વજનથી પરેશાન હોય છે. વજન વધવું ખૂબ જ સરળ છે પરંતુ તેને ઘટાડવું પણ એટલું જ મુશ્કેલ છે. ડાયેટિંગ અને કસરત કર્યા પછી પેટની ચરબી ઓછી થવા માટે મહિનાઓ લાગે છે. પરંતુ જો તમે ઝડપથી ફીટ થવા માંગતા હો, તો લસણનું પાણી પીવાથી […]

અત્યાર સુધી તમે મરચાની, ફુદીનાની, ટમેટાની આંબલીની ચટણી ખાધી હશે હવે બનાવો દાડમની ચટપટી ચટણી, ખાનારા ખાતા જ રહી જશે

અત્યાર સુધી તમે મરચાની, ફુદીનાની, ટમેટાની આંબલીની કે પછી ફુદીના મરચાની ચટણી ખાધી હશે આજે આપણે ખુબજ સ્વાદિષ્ટ દાડમની ચટપટી ચટણી બનાવતા શીખીશુ. આ ચટણી તમે પરોઠા, સેન્ડવીચ, ભાખરી રોટલી સાથે ખાઇ શકો છો. દાડમની ચટણી બનાવવાની સામગ્રી: સુકાયેલા દાડમના દાણા -2 વાટકી, 1 ડૂંગળી સમારેલી, લીલા મરચાં-2-3 નંગ, કોથમીર –એક વાટકી, ફૂદીનો-1 વાટકી, ધાણાજીરું, […]

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધવા માટે પાટીલ જવાબદાર, શું સરકાર ભાઉથી ડરે છે?: અર્જુન મોઢવાડિયા

રાજ્યમાં કોરોના વાયરસના (Coronavirus) મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ (Politics) રહી છે. ભારતીય જનતા પાર્ટીના (BJP) પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ગુજરાત (C.R.Patil) યાત્રાને કોરોનાના સંક્રમણ વધવા માટે જવાબદાર ગણાવવાનો સંગીન આરોપ કૉંગ્રેસના વરિષ્ઠ આગેવાન અર્જુન (Arjun Modhwadiya) મોઢવાડિયાએ કર્યો છે. મોઢવાડિયાએ સરકાર અને ભાજપ પર રોષ ઠાલવતા એક પછી એક અનેક આક્ષેપો કર્યા. મોઢવાડિયાએ કહ્યું કે […]

સુરત દરિયા કિનારેથી પરત આવતા મિત્રની કારથી જ મિત્રની બાઇકને લાગી ટક્કર લાગતા બંને રત્નકલાકારનાં મોત, બંનેના પરિવાર હાલમાં શોકમાં ગરકાઉ

સુરતના (Surat) ઓલપાડના સબરી ખાતે સુરતના મિત્રો ફરવા ગયા હતા. જ્યાં દાંડીરોડ પર ફાટક પાસે સોમવારની રાતે મિત્રની (friends) જ કારે બાઇકને (Car Buke accident) ટક્કર મારતા બે યુવાન રત્નકલાકારને ગંભીર ઇજા થઇ હતી. જેમાં એકને ટ્રકે કચડી નાખતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયુ હતુ. જયારે બીજા મિત્રનું પણ મોતને ભેટતા ગમગીની છવાઇ ગઇ […]