Browsing category

સમાચાર

પહેલા ગુસ્તાખી, હવે બદમાશી: મરકજથી ક્વારેન્ટાઈન સેન્ટર લવાયેલા તબલીગી જમાતી ડોક્ટરો પર થૂંકે છે, કર્મચારીઓને બોલે છે અપશબ્દો

નિઝામુદ્દીન સ્થિત મરકજની ઈમારતથી બુધવારે સવારે 2000થી વધારે જમાતિયોને બહાર કાઢવામાં આવ્યા છે. ત્યારબાદ સવારે પરિસરને સેનેટાઈઝ કરવામાં આવ્યું. તબ્લિક જમાતના 167 લોકોને બસો મારફતે મંગળવારે રાત્રે 9:40 વાગે તુગલકાબાદ ક્વારેન્ટાઈન સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને બે જગ્યા પર રાખવામાં આવ્યા છે. દિલ્હી સરકારના એક અધિકારીના જણાવ્યું છે કે લોકો ક્વારેન્ટાઈ સેન્ટરમાં જ્યા ત્યાં […]

‘કોરોના વાયરસને ફેલાવવા માટે જમાતે જાણી જોઈને આ ષડષંત્ર રચ્યું’ રાજ્યની હજ કમિટીના પૂર્વ ડાયરેક્ટરનો સનસનીખેજ આરોપ

હાલ દેશભરમાં દિલ્હીમાં તબગિલી જમાતને લઈ ભારે હાહાકાર મચી ગયો છે. તેવામાં કોરોના એક આતંકી હુમલો છે, જે તબલીગી જમાતનું ષડયંત્ર હોવાનો ગુજરાત સરકારના હજ કમિટીના પૂર્વ ડાયરકટરે આરોપ મુકતાં ખળભળાટ મચી ગયો છે. તબલીગી જમાતને ભારતમાંથી હટાવવામાં નહી આવે તો આવનારા સમયમાં ભારત માટે ખતરો ઉભો થઇ શકે છે તેવું સુન્ની બરેલવી દારૂલ ઉલૂમ […]

નિઝામુદ્દીન મસ્જિદ ખાલી નહોતા કરી રહ્યા મૌલાના, રાત્રે 2 વાગ્યે પહોંચીને અજીત ડોભાલે સંભાળી બાજી

દિલ્હીનાં નિઝામુદ્દીન વિસ્તારમાં થયેલા ધાર્મિક સમારંભ બાદ ત્યાંની બંગલાવાળી મસ્જિદને ખાલી કરાવવાનું કામ શરુ કરવામાં આવ્યું હતુ. ત્યાંથી મોટી સંખ્યામાં લોકોને હોસ્પિટલ લઇ જઇને તેમની કોરોના વાયરસ સંક્રમણની તપાસ કરાવવામાં આવી હતી, પરંતુ આ બધું એટલું પણ સરળ નહોતુ. ઉલ્લેખનીય છે કે મસ્જિદનાં મૌલાના સાદ મસ્જિદને ખાલી કરાવવા પર રાજી નહોતા. આવામાં રાષ્ટ્રિય સુરક્ષા સલાહકાર […]

તબલીગી જમાતનાં કારણે દેશમાં વધ્યા કોરોના વાયરસનાં કેસ, 24 કલાકમાં જ દેશમાં 386 કેસ, જમાતનો ચોંકાવનારો વિડીયો સામે આવ્યો

આખી દુનિયા જ્યારે કોરોના વાયરસનાં ડરનાં કારણે મળવાનું અને ભેગા થવાનું બંધ કરી ચુકી છે ત્યારે આવા સમયે નિઝામુદ્દીન મરકઝમાં જમાતીઓ ગ્રુપમાં બેસીને ચર્ચા કરી રહ્યા હતા. દિલ્હી પોલીસનાં હવાલેથી મરકઝનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડાડવામાં આવ્યા છે. 26 માર્ચની સાંજનો આ વિડીયો […]

કોરોના વાયરસ: દિવસ-રાત ડ્યૂટી કરીને પાંચ દિવસ પછી ઘરે આવ્યા ડૉક્ટર, પરિવાર સાથે દૂર બેસીને આ રીતે પીધી ચા

કોરોના વાયરસના કારણે ડૉક્ટર્સનું કામ વધી ગયું છે. આખી દુનિયાના ડૉક્ટર અને નર્સના કાર્યમાં વ્યસ્ત એવી વિવિધ સ્ટોરી રજૂ કરતા ફોટોગ્રાફ્સ અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે. દિવસોના દિવસો સુધી ડૉક્ટર્સ પોતાના ઘરે નથી જઈ શકતા. મધ્યપ્રદેશના ભોપાલના ચીફ મેડિકલ હેલ્થ ઓફિસર ડૉક્ટર સુધીર દેહારિયાનો ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો […]

પત્નીથી ખોટું બોલીને બિઝનેસ ટ્રિપના બહાને બેંગલોરના બદલે બેંગકોક ગયા હતા, પોલીસે ઘરે આવીને કવોરેન્ટાઇનનું બોર્ડ લગાવતા ભાંડો ફૂટ્યો

દેશભરમાં કોરોના વાયરસના કારણે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ વિદેશથી પાછા આવેલા લોકોના ઘરની બહાર 14 દિવસની ક્વોરન્ટાઈન નોટિસ પણ લગાવાઈ રહી છે. આ વચ્ચે એક ટ્વિટર યુઝરે એક ટ્વીટ કર્યું છે, જે ખૂબ વાઈરલ થઈ રહ્યું છે. અભિજીત નામના વ્યક્તિએ બે તસવીર શેર કરી છે, જેમાં કેટલાક લોકો અને […]

ઘોર બેદરકારી: કોરોનાથી મૃત્યુ પામેલી મહિલાના પતિ અને દીકરાને હોસ્પિટલે કહ્યું અમારી પાસે તમારા માટે જગ્યા નથી ઘરે જાવ. બાદમાં ચાલતા જ ઘરે પહોંચ્યા

દેશની આર્થિક રાજધાની મુંબઈ કોરોના મહામારીના હોટઝોનમાં છે. મુંબઈમાં કોરોનાથી પીડિત દર્દીઓના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલ સંબંધીઓ જો પોતે ઇચ્છે તો પણ કોરોનાનું ટેસ્ટિંગ કરાવવું સહેલું નથી, ન તો હોસ્પિટલમાં આઈસોલેશન માટે જગ્યા મળે છે ન તો કોઈ સુવિધા. તંત્રની ઘોર બેદરકારીનો આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેથી મુંબઈ કોર્પોરેશનના તમામ દાવાઓની […]

પદ્મ ભૂષણથી સન્માનિત ડૉક્ટર રેડ્ડીનો દાવો: ઈટલીની તુલનામાં ભારતમાં કોરોના વાયરસના જીનોમ અલગ છે, ભારત આ જંગ સરળતાથી જીતી જશે

દેશમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર ચાલુ છે. દરરોજ સંક્રમણના મામલા ઝડપથી આગળ વધી રહ્યા છે. અત્યાર સુધી 32 લોકોનાં વાયરસના સંક્રમણના કારણે મોત પણ થઈ ચૂક્યા છે. આ બધાની વચ્ચે જાણીતા મેડિકલ એક્સપર્ટ ડૉ. ડી. નાગેશ્વર રેડ્ડી (Dr D Nageshwar Reddy)એ રાહતના સમાચાર આપ્યા છે. ડૉ. રેડ્ડીએ કહ્યું કે ચોક્કસપણે કોરોના વાયરસ (COVID-19)ના કેસ વધી […]

લૉકડાઉનમાં પોલીસની હૃદયસ્પર્શી કહાની: અમદાવાદનાં PIના ઘરે પારણું બંધાયું, હાલ બાળકને હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે છતા પોતે નિભાવી રહ્યાં છે ફરજ

લોકોના મનમાં પોલીસની છાપ સિક્કાની બે બાજુ જેવી હોય છે. કેટલાય લોકો પોલીસની સારી કામગીરી અને સારી છાપ જોતા હોય છે તો કેટલાય લોકો પોલીસની નકારાત્મક વાતો જ ધ્યાનમાં રાખતા હોય છે. પણ હાલ ચાલી રહેલી વૈશ્વિક મહામારી માં એક એવા અધિકારીની હૃદયસ્પર્શી કહાની સામે આવી છે જે વાંચીને કંપારી છૂટી જાય. આ કહાની જાણીને […]

સેવાભાવી લોકોને સેવા કરતા જોઈને આ દાદીએ હજ માટે એકઠા કરેલા રૂ.5 લાખ એક ઝાટકે દાનમાં આપી દીધા, ધન્ય છે આ દાદીને

કોરોના વાયરસના વધી રહેલા જોખમ સામે લડવા માટે દરેક વ્યક્તિ મદદનો હાથ લંબાવી રહ્યા છે. ત્યારે જમ્મુ કાશ્મીરમાંથી એક સારી ખબર આવી રહી છે. અહીંના સ્થાનિક નિવાસી એક વૃદ્ધ મહિલાએ હજ યાત્રા માટે એકઠા કરેલા રૂપિયા દાનમાં આપી દીધા. 87 વર્ષના ખાલીદા બેગમે RSS સાથે જોડાયેલી સંસ્થા ‘સેવા ભારતી’ને 5 લાખ રૂપિયાની રકમ દાન કરી. […]