Browsing category

સમાચાર

સુરતના વરાછામાં કામ કરતા અને મૂળ અમરેલીના સાવરકુંડલાના રત્નકલાકારે લોકડાઉનમાં તાપીમાં કૂદી આપઘાત કર્યો

સુરતમાં એક બાજુ લોકો લૉકડાઉનમાં ઘરમાં બંધ છે ત્યારે વરાછા રત્નકલાકારે પરિવારને ઠપકાથી નાસીપાસ થતા તાપીમાં છલાંગ લગાવીને મોતનને વ્હાલું કરતા ખળભળાટ મચી ગયો છે. રત્નકલાકારે પિતાના ઠપકાબાદ તાપીમાંથી છલાંગ લગાવીને મોતનો કૂદકો માર્યો હતો. દરમિયાન આજે કાપોદ્રા ફાયર બ્રિગેડે નદીમાંથી તેની લાશ કાઢી હતી બનાવની વિગત એવી છે કે શહેરના શહેરના વરાછા વિસ્તારમાં રહેતા […]

ગુજરાતમાં 24 કલાકમાં 374 નવા કેસ પોઝિટિવ, અમદાવાદમાં 274 કેસ, 28ના મોત સાથે મૃત્યુઆંક 290, કુલ દર્દી 5,428

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસનો આંકડો 5000ને પાર થયો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના […]

લૉકડાઉનમાં વતન તરફ પગપાળા નીકળેલા મજૂરે રસ્તામાં આત્મહત્યા કરી લેતા ખળભળાટ

દેશમાં રાષ્ટ્રીય લૉકડાઉન 3(Lockdown3) આવતીકાલથી લાગુ થવાનું છે. અનેક મજૂરોને પોતાના (Migrant Labors)ને તેમના વતનમાં જવાની મંજૂરી મળી છે ત્યારે દેશમાં સૌને હચમચાવી મૂકે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે સિમેન્ટના મિક્સરમાં બેસીને વતન જઈ રહેલા મજૂરો ઝડપાયા બાદ વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. દેશના તેલંગાણા રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં વતન તરફ પગપાળા દોટ […]

ઇન્દ્રભારતી બાપુની આ મુદ્દે ખુલ્લી ચીમકી, કથાકાર, ભજનિક અને લોકસાહિત્યકારોને આ મુદ્દે કરી અપીલ

સંત ઇન્દ્રભારતી બાપુને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે જૂનાગઢના ઈન્દ્રભારતી બાપુએ તમામ કથાકાર, ભજનિક અને સાહિત્યકારોને ચેતવણી આપી છે. તમામ લોકોને પાલઘર હત્યાકાંડ મુદ્દે બોલવા અપીલ કરી છે. જે સંદર્ભે તેમને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરીને માહિતી આપી છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક […]

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું- જે જમાતીઓએ બીમારી છુપાવી, તેમની સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે.

મહામારી કોરોના વાયરસ અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે એક ખાનગી ટીવી ચેલન સાથે વાતચીતમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તબલીગી જમાતના જે લોકોએ કોરોના સંક્રમણની માહિતી છુપાવી હશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. બીમારી હોવી કોઈ અપરાધ નથી: મીડિયા રિપોર્ટ મુજબ સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે તબલીગી જમાતનું કામ આશ્ચર્યચકિત કરનારું હતું. બીમારી હોવી […]

હોસ્પિટલમાં સતત 20 દિવસની ફરજ પછી ઘરે પરત ફરી રહેલી લેડીને જોઈ ખુદ PM નરેન્દ્ર મોદીનું હૈયું પણ ભરાઈ આવ્યું

હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં સતત 20 દિવસની ફરજ પછી કોવિડ -19 દર્દીઓની સારવાર કરતાં એક મહિલા પાછા ઘરે ફર્યા હતાં. તેના પરિવારજનો અને સોસાયટીના સભ્યોએ તેને પ્લેકાર્ડ્સથી, થાળીઓ વગાડીને અને ફૂલોની પાંખડીઓ વસરાવીને સ્વાગત કર્યું હતું. એ સાથે જ મહિલાના આંખમા હર્ષના આંસુ જોવા મળી હતાં. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ […]

અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર, ચાંદખેડામાં શાકભાજી અને કરિયાણું વેચતા 23 લોકો એક સાથે પોઝિટિવ

અમદાવાદ મહાનગર પાલિકા દ્રારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના કેસ ઓછાં થાય છે. અમદાવાદ કોટ વિસ્તાર સાથે દાણીલીમડા અને બહેરામપૂરા વિસ્તારને રેડ ઝોનમાં નાંખી દેવાયો છે. પરંતુ હવે અમદાવાદના પશ્વિમ ઝોન હવે ધીમે ધીમે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યો છે. પહેલાં નારણપૂરાના ગોપાલનગરમાં એકસાથે 14 કેસ આવ્યા બાદ હવે અમદાવાદના ચાંદખેડા […]

કોરોનાના કારણે વતન જવા નીકળેલા શ્રમજીવીઓની દયનીય હાલત, સરકારના પાપે હજારો પરિવાર રઝળી પડ્યાં

કોરોના જેવી મહામારી સામેના જંગમાં સમગ્ર દેશ એક પ્રતિબદ્ધતા સાથે ઝઝુમી રહ્યો છે ત્યારે સુરતથી શ્રમજીવીઓની વતનવાપસીના કિસ્સામાં સુરત કલેક્ટર, ગુજરાત સરકાર અને ઉત્તરપ્રદેશ-બિહારના પ્રશાસન વચ્ચે અધકચરા સંકલનને કારણે સુરતથી નીકળેલા ૯૦૦૦ વાહન અને તેમાં સવાર ૧ લાખ મુસાફરો ખુલ્લી સડક પર રઝળી પડયા છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સુરત બહાર ધામરોડ ચેકપોસ્ટથી લઈ મધ્યપ્રદેશની […]

કોરોનાની મહામારીમાં કિન્નર સમાજ પણ લોકોની મદદ માટે આવ્યો સામે, સુરતમાં 10 લાખ રૂપિયાના ખર્ચે શહેરમાં અનાજ કિટ-માસ્કનું વિતરણ કર્યું

કિન્નર સમાજનો એક વર્ગ, કોરોનામાં પોતાની ફરજ ન ચૂકયો. સામાન્ય સંજોગોમાં લોકો આ વર્ગ પ્રત્યે બહુ આદરભાવ નથી બતાવતો, પરંતુ કોરોનાની આ મહામારીમાં કિન્નર સમાજ પણ લોકોની મદદ માટે સામે આવ્યો છે. છેલ્લા એક મહિનામાં કિન્નરોએ હજારો લોકોને મદદ કરી છે. કિન્નરોએ તે માટે દસેક લાખ રૂપિયાો ખર્ચ કર્યો છે. કિન્નરોએ કિટમાં લોટ, ચોખાથી લઈને […]

રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટ અને પોલીસ દ્વારા અવિરત સેવાની સરવાણી, રોજ 36000થી વધારે લોકો માટે બનાવે છે ભોજન, 21 રસોડા, 300 લોકેશન, 16 રૂટ પર જમવાનું અપાય છે

કોરોના સામેની જંગમાં સૌ કોઇ પોતાની રીતે લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટની સામાજિક સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કદાચ ગુજરાતનું સૌથી મોટું રસોડું ચલાવવામાં આવી રહ્યુ છે. બોલબાલા દ્નારા રેસકોર્ષ ખાતે આવેલા પોલીસ કોમ્યુનિટી હોલમાં દરરોજ 36000થી વધારે લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. ખાસ સિસ્ટમ દ્વારા લોકોને ભોજન મળી રહે તેવી […]