Browsing category

સમાચાર

કૉંક્રીટ મિક્સર ટ્રકમાં છૂપાઈને મહારાષ્ટ્રથી લખનઉ જતા 18 પ્રવાસી શ્રમિકો પકડાયા

દેશમાં કોરોના વાઇરસની પરિસ્થિતિને જોઈને લોકડાઉન ત્રીજી વાર 17 મે સુધી લંબાવાયું છે. આ દરમિયાન વાહન વ્યવહાર ઠપ થઇ જતા ઘણા પ્રવાસી શ્રમિકો પગપાળા પોતાને વતન જઈ રહ્યા છે. દેશમાં હાલ પ્રવાસીઓ ગમે તેમ કરીને વતન પરત જવા કોઈને કોઈ જુગાડ કરી રહ્યા છે.હાલમાં ઇન્દોર શહેરમાં પોલીસે એક શંકાસ્પદ કૉંક્રીટ મિક્સર ટ્રકની તપાસ કરી હતી. […]

સુરતમાં ચાર વર્ષની દીકરી અને 70 વર્ષના વૃદ્ધાએ કોરોનાને હરાવ્યો, દુધના સહારે વૃદ્ધા અને માત્ર સિરપથી સાજી થઈ બાળકી

આ કહાનીઓ કોરોનાની સામેની લડાઈમાં લોકોની જીત બતાવે છે. કોરોનાના સંક્રમણને લઈને ડરવાની નહીં પણ, સતર્ક રહેવાની જરૂર છે. આવા જ બે દર્દીઓ સુરતથી ડિસ્ચાર્જ થયા, જેમણે પોતાની સકારાત્મક વિચારસરણીના કારણે કોરોનાને હરાવી દીધો. જેમાં એક બાળકી માહિરા પણ સામેલ છે. શુક્રવારે (પહેલી મે) 26 દર્દીઓ કોરોનાને હરાવીને ડિસ્ચાર્જ થયા. ગુજરાતમાં હવે દર્દીઓના સાજા થવાનો […]

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 333 કેસ નોધાયા, સૌથી વધુ 250 પોઝિટિવ કેસ અમદાવાદમાં:

કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસો અંગેની વિગતવાર માહિતી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. […]

કાચી ડુંગળી ખાવાથી થશે અધધ ફાયદા, રોગ પ્રતિકારક શક્તિ વધશે કોરોના રહેશે દૂર

ભોજનમાં ડુંગળીનો ઉપયોગ તો લગભગ દરેક ઘરમાં થાય છે. શાક, દાળ, પરાઠા કે સલાડ તરીકે પણ લોકો કાચી ડુંગળી ખાવાનું પસંદ કરે છે. પરંતુ તેનાથી જોડાયેલા ફાયદા અંગે ઘણા ઓછા લોકો જાણે છે. ડુંગળીના ફાયદાકારક તત્વો લેવા માંગો છો તો તેને સલાડ તરીકે તમે કાચી ખાઇ શકો છો. ખાસ કરીને ગરમીની ઋતુમાં કાચી ડુંગળી વધારે […]

લોકડાઉનમાં ફરજ બજાવતા મહિલા PSI ભાવનાબેન દેસાઈએ 40 દિવસથી નથી જોયું દોઢ વર્ષના પુત્રનું મોઢું, આવા રાષ્ટ્રરક્ષકોને દિલથી સલામ!

કોરોના લોકડાઉનમાં પોલીસ વિભાગની કામગીરી ખૂબ જ પ્રશંસનીય રહી છે. પોલીસકર્મીઓ કોરોના મહામારીના આ સમયમાં પરિવારથી દૂર રહીને પોતાની ફરજને વધુ પ્રાધાન્ય આપી રહ્યાં છે. અગાઉ બે પોલીસકર્મીઓએ પોતાના લગ્નપ્રસંગને રદ કરીને ફરજને વધુ મહત્વ આપ્યું હતુ. ત્યારે આજે વધુ એક કિસ્સો ઉમેરાયો છે. અમદાવાદમાં માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલાએ પીએસાઈએ તેમના દોઢ વર્ષના […]

કામવાળા બહેને કહ્યું કે ફ્લેટોમાં હવે કોરોનાના ડરથી અમને કામ કરવા માટે પ્રવેશ નથી આપતા, પતિ વિકલાંગ છે તેવામાં ઘર કેવી રીતે ચલાવું?

કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન જે તારીખ 3 મે સુધી ખતમ થતું હતું તે કોરોના વાયરસના કેસને ધ્યાનમાં રાખતા તારીખ 17 મે સુધી લંબાવવામાં આવ્યું છે. કોરોના વાયરસના લોકડાઉનના કારણે હવે લોકો ઘરમાં જ છે અને બહારના લોકોના પ્રવેશ નહીં કરવા દેતા શહેરોની સોસાયટી અને ફ્લેટમાં કામ […]

સુરતના વરાછામાં મસાલો આપવાની ના પાડતા યવકે ગલ્લા માલિક પર ચપ્પુથી હુમલો કર્યો

કોરોના વાયરસ (Coronavirus)ને કારણે લૉકડાઉન ચાલી રહ્યું છે. લૉકડાઉન (Lockdown) દરમિયાન સરકારના આદેશથી પાન, મસાલા, સિગારેટ, બીડી, તમાકુના (Tobacco Products) વ્યવસનીઓની હાલત કફોડી બની છે. બંધાણીઓને પાન-મસાલા (Pan Masala) ન મળતા હોવાથી તેઓ માંગે એ કિંમત પણ આપી રહ્યા છે. ત્યારે ગતરોજ સુરતના વરાછા વિસ્તારમાં એક યુવક માવો લેવા માટે ગયો હતો. જોકે, પાનના ગલ્લાવાળાએ […]

લોકડાઉનમાં આંડા સંબંધોનો અનોખો કિસ્સો આવ્યો સામે, પ્રેમિકા પહોંચી પ્રેમીના ઘરે, તેની પત્નીને કહ્યું-મારી સંપત્તિ લઇ લે પણ તારો પતિ આપી દે!

લોકડાઉન હાલ અનેક લોકોની પોલ ખોલી રહ્યો છે. આંડા સંબંધોનો આવો જ એક રસપ્રદ કિસ્સો મધ્યપ્રદેશના ભોપાલમાં થયો છે. તમે ઉર્મિલા માંતોડકર, શ્રીદેવી અને અનિલ કપૂરની ફિલ્મ જુદાઇ જોઇ હતી. બસ આવું જ કંઇક જે સામાન્ય રીતે આપણે ફિલ્મોમાં થતું વિચારીએ છીએ તે રીયલ લાઇફમાં થયું છે. અહીં એક 57 વર્ષીય પ્રેમીકાએ પોતાના 45 વર્ષીય […]

સુરતથી પરપ્રાંતિય લોકોને વતન પહોંચાડવા સ્પેશ્યલ ટ્રેન દોડશે, આજે પ્રથમ ટ્રેન જશે ઓરિસ્સા

કોરોના મહામારીને પગલે હાલમાં લોકડાઉનની કપરી પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે કામદારોમાં ખાસ કરીને વતન જવા માટે ભારે આક્રોશ છે. આવા સમયે સુરતના સ્થાનિક અધિકારીઓ અને રેલવે સત્તાધિશો વચ્ચેના સંકલનના અભાવે આજે સુરતથી ઓરિસ્સા જવા માટે એક ટ્રેન ઉપડવાની વ્યવસ્થા કરાઇ હતી. જેની જાણ થતાં મોટી સંખ્યામાં કામદારો યેનકેન રીતે રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. જેમને […]

SVNITના પ્રોફેસર, 4 વિદ્યાર્થીએ સોફ્ટવેર બનાવ્યું, હવે 15 મિનિટમાં જણાશે કે પેશન્ટને કોવિડ-19 છે કે નહીં, તે પણ માત્ર રૂ. 50માં

પેશન્ટને કોવિડ-19 છે કે નહીં? તેનો રિપોર્ટ 15 કલાકની જગ્યાએ હવે 15 જ મિનિટમાં જાણી શકાશે. એટલું જ નહીં, રિપોર્ટ કાઢવા પાછળ માત્ર રૂ. 50નો જ ખર્ચ થનારો છે. SVNITના એશાઇન (ASHINE) ઇન્ક્યુબેશન સેન્ટરના વડા પ્રો. ડો જ્યોતિર્મય બેનર્જીઅને ચાર વિદ્યાર્થી નિખિલ વ્યાસ, પ્રત્યુષ ગુપ્તા, દિવ્યા શાહ, કિશન સિંગ અને હેત શાહે મળી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ […]