Browsing Category
સમાચાર
લૉકડાઉનમાં વતન તરફ પગપાળા નીકળેલા મજૂરે રસ્તામાં આત્મહત્યા કરી લેતા ખળભળાટ
દેશમાં રાષ્ટ્રીય લૉકડાઉન 3(Lockdown3) આવતીકાલથી લાગુ થવાનું છે. અનેક મજૂરોને પોતાના (Migrant Labors)ને તેમના વતનમાં જવાની મંજૂરી મળી છે ત્યારે દેશમાં સૌને હચમચાવી મૂકે તેવી ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે સિમેન્ટના મિક્સરમાં બેસીને વતન જઈ…
Read More...
Read More...
ઇન્દ્રભારતી બાપુની આ મુદ્દે ખુલ્લી ચીમકી, કથાકાર, ભજનિક અને લોકસાહિત્યકારોને આ મુદ્દે કરી અપીલ
સંત ઇન્દ્રભારતી બાપુને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે જૂનાગઢના ઈન્દ્રભારતી બાપુએ તમામ કથાકાર, ભજનિક અને સાહિત્યકારોને ચેતવણી આપી છે. તમામ લોકોને પાલઘર હત્યાકાંડ મુદ્દે બોલવા અપીલ કરી છે. જે સંદર્ભે તેમને સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ…
Read More...
Read More...
સીએમ યોગી આદિત્યનાથે કહ્યું- જે જમાતીઓએ બીમારી છુપાવી, તેમની સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે.
મહામારી કોરોના વાયરસ અને લોકડાઉનની સ્થિતિ વચ્ચે એક ખાનગી ટીવી ચેલન સાથે વાતચીતમાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે તબલીગી જમાતના જે લોકોએ કોરોના સંક્રમણની માહિતી છુપાવી હશે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.…
Read More...
Read More...
હોસ્પિટલમાં સતત 20 દિવસની ફરજ પછી ઘરે પરત ફરી રહેલી લેડીને જોઈ ખુદ PM નરેન્દ્ર મોદીનું હૈયું પણ ભરાઈ…
હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં સતત 20 દિવસની ફરજ પછી કોવિડ -19 દર્દીઓની સારવાર કરતાં એક મહિલા પાછા ઘરે ફર્યા હતાં. તેના પરિવારજનો અને સોસાયટીના સભ્યોએ તેને પ્લેકાર્ડ્સથી, થાળીઓ વગાડીને અને ફૂલોની પાંખડીઓ વસરાવીને સ્વાગત કર્યું હતું. એ સાથે જ…
Read More...
Read More...
અમદાવાદીઓ માટે ચિંતાના સમાચાર, ચાંદખેડામાં શાકભાજી અને કરિયાણું વેચતા 23 લોકો એક સાથે પોઝિટિવ
અમદાવાદ મહાનગર પાલિકા દ્રારા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે અમદાવાદમાં (Ahmedabad) કોરોનાના કેસ ઓછાં થાય છે. અમદાવાદ કોટ વિસ્તાર સાથે દાણીલીમડા અને બહેરામપૂરા વિસ્તારને રેડ ઝોનમાં નાંખી દેવાયો છે. પરંતુ હવે અમદાવાદના પશ્વિમ ઝોન હવે ધીમે…
Read More...
Read More...
કોરોનાના કારણે વતન જવા નીકળેલા શ્રમજીવીઓની દયનીય હાલત, સરકારના પાપે હજારો પરિવાર રઝળી પડ્યાં
કોરોના જેવી મહામારી સામેના જંગમાં સમગ્ર દેશ એક પ્રતિબદ્ધતા સાથે ઝઝુમી રહ્યો છે ત્યારે સુરતથી શ્રમજીવીઓની વતનવાપસીના કિસ્સામાં સુરત કલેક્ટર, ગુજરાત સરકાર અને ઉત્તરપ્રદેશ-બિહારના પ્રશાસન વચ્ચે અધકચરા સંકલનને કારણે સુરતથી નીકળેલા ૯૦૦૦ વાહન અને…
Read More...
Read More...
કોરોનાની મહામારીમાં કિન્નર સમાજ પણ લોકોની મદદ માટે આવ્યો સામે, સુરતમાં 10 લાખ રૂપિયાના ખર્ચે શહેરમાં…
કિન્નર સમાજનો એક વર્ગ, કોરોનામાં પોતાની ફરજ ન ચૂકયો. સામાન્ય સંજોગોમાં લોકો આ વર્ગ પ્રત્યે બહુ આદરભાવ નથી બતાવતો, પરંતુ કોરોનાની આ મહામારીમાં કિન્નર સમાજ પણ લોકોની મદદ માટે સામે આવ્યો છે. છેલ્લા એક મહિનામાં કિન્નરોએ હજારો લોકોને મદદ કરી છે.…
Read More...
Read More...
રાજકોટમાં બોલબાલા ટ્રસ્ટ અને પોલીસ દ્વારા અવિરત સેવાની સરવાણી, રોજ 36000થી વધારે લોકો માટે બનાવે છે…
કોરોના સામેની જંગમાં સૌ કોઇ પોતાની રીતે લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટની સામાજિક સંસ્થા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કદાચ ગુજરાતનું સૌથી મોટું રસોડું ચલાવવામાં આવી રહ્યુ છે. બોલબાલા દ્નારા રેસકોર્ષ ખાતે આવેલા પોલીસ કોમ્યુનિટી…
Read More...
Read More...
કૉંક્રીટ મિક્સર ટ્રકમાં છૂપાઈને મહારાષ્ટ્રથી લખનઉ જતા 18 પ્રવાસી શ્રમિકો પકડાયા
દેશમાં કોરોના વાઇરસની પરિસ્થિતિને જોઈને લોકડાઉન ત્રીજી વાર 17 મે સુધી લંબાવાયું છે. આ દરમિયાન વાહન વ્યવહાર ઠપ થઇ જતા ઘણા પ્રવાસી શ્રમિકો પગપાળા પોતાને વતન જઈ રહ્યા છે. દેશમાં હાલ પ્રવાસીઓ ગમે તેમ કરીને વતન પરત જવા કોઈને કોઈ જુગાડ કરી રહ્યા…
Read More...
Read More...
સુરતમાં ચાર વર્ષની દીકરી અને 70 વર્ષના વૃદ્ધાએ કોરોનાને હરાવ્યો, દુધના સહારે વૃદ્ધા અને માત્ર સિરપથી…
આ કહાનીઓ કોરોનાની સામેની લડાઈમાં લોકોની જીત બતાવે છે. કોરોનાના સંક્રમણને લઈને ડરવાની નહીં પણ, સતર્ક રહેવાની જરૂર છે. આવા જ બે દર્દીઓ સુરતથી ડિસ્ચાર્જ થયા, જેમણે પોતાની સકારાત્મક વિચારસરણીના કારણે કોરોનાને હરાવી દીધો. જેમાં એક બાળકી માહિરા…
Read More...
Read More...
