Browsing Category
સમાચાર
રાજકોટમાં પોલીસે દુકાનદારને ધમકાવી દુકાનનું તાળું ખોલાવ્યું, તમાકુ, સિગારેટ અને સોપારીનો કોથળો ભરી…
લૉકડાઉનની કપરી સ્થિતિમાં પોલીસના બે સ્વરૂપ જોવા મળ્યા છે. એક તરફ તે નિરાધાર લોકોની મદદે આવી છે તો બીજી તરફ રસ્તા પર નાના રેકડીવાળાઓ પર રોફ જમાવી રહી છે. આવી કર્ફ્યૂ ભરી સ્થિતિમાં એમનું સારૂં-નરસું વર્તન સતત ચર્ચામાં રહ્યું છે. રાજકોટ…
Read More...
Read More...
પ્રાઈવેટ હોસ્પિટલમાં કોરોનાથી 74 વર્ષના વૃદ્ધનું થયું મોત, હોસ્પિટલે સારવારનું 16 લાખનું બિલ…
કોરોનાના દર્દીઓથી સરકારી હોસ્પિટલો ઉભરાઈ રહી છે, અને પ્રાઈવેટ હોસ્પિટલો તેના માટે કલ્પના ના કરી શકાય તેટલા ચાર્જ વસૂલી રહી છે. તેવામાં મધ્યમ વર્ગની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. મુંબઈમાં સામે આવેલી એક ઘટનામાં એક વ્યક્તિને કોરોનામાં…
Read More...
Read More...
સુરતમાં લોકડાઉન હોવા છતા મસ્જિદમાં નમાઝ માટે એકઠા થયેલા 9 લોકોની કરાઈ ધરપકડ
કોરોનાના સંક્રમણને અટકાવ માટે લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે લોકોને કોરેન્ટાઇનની સૂચના હોવા છતા માસ્ક પહેર્યા વિના અને સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના સુરતના નાનપુરા વિસ્તરમાં નમાઝ માટે એકત્ર થયાની બાતમી પોલીસને મળી હતી, જેને આધારે પોલીસે 9…
Read More...
Read More...
અમદાવાદમાં ખાખીનો દુરૂપયોગ: કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતા 10 પેટી સાથે ઝડપાયો, આ રીતે કરતો હતો…
હાલમાં આખા દેશમાં કોરોનાના કારણે લોકડાઉન ચાલી રહ્યું છે અને લોકો ઘરમાં જ છે. ત્યારે પોલીસો પોતાની ફરજ બજાવી રહ્યા છે અને જીવના જોખમે રસ્તા પર છે. છતાં અમુક કર્મચારીઓને ખાખીનું ભાન રહેતું નથી અને ન કરવાના ધંધા કરે છે. એવા જ એક પોલીસ…
Read More...
Read More...
અમદાવાદીઓ માટે વધુ એક ચિંતાજનક સમાચાર, સુપર માર્કેટનાં 5 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યો
અમદાવાદમાં કોઈપણ રીતે કોરોનાનાં કેસો ઓછા થવાનું નામ લઈ રહ્યા નથી. અમદાવાદમાં હવે રોજ 200થી પણ વધારે કેસો સામે આવી રહ્યા છે. આજે પણ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 274 પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્યારે 23 લોકોનાં મોત થયા છે. તો અમદાવાદના એસજી…
Read More...
Read More...
અમદાવાદમાં કોરોનાને કારણે સફાઈકર્મીનું મોત, મહામારી વચ્ચે પણ શહેરને સ્વચ્છ રાખનાર કોરોના વોરિયર્સ…
અમદાવાદમાં કોરોનાને કાળો કહેર વર્તાવ્યો છે. આવાં કપરાં સમયમાં પણ સફાઈકર્મીઓ પોતાના જીવનાં જોખમે શહેરને ચોખ્ખું રાખી રહ્યા છે. આપણે ડોક્ટરો અને પોલીસ જવાનોની થાળીઓ અને તાળીઓ વગાડી સન્માન આપ્યું હતું. પણ સફાઈકર્મી પણ એટલાં જ સન્માનનાં પાત્ર…
Read More...
Read More...
કોરોનાથી સંક્રમિત થયેલા સિવિલના ડોક્ટરોને પોતાની જ હોસ્પિટલમાં નથી મળી રહ્યા બેડ, વાયરલ થયેલી…
અમદાવાદના સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં આવેલી ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટયૂટના ૪૦ જેટલા ડોક્ટરો સહિતના સ્ટાફને મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ આવ્યો છે, રેસિડેન્ટ ડોક્ટરોએ રૂમ નંબર ૫૪ નામના એક ગ્રૂપમાં પોતાની વ્યથા ઠાલવી છે, આ ગ્રૂપમાં…
Read More...
Read More...
કાશ્મીરમાં 21 રાષ્ટ્રીય રાઈફલના કમાંડિંગ ઓફિસર કર્નલ આશુતોષ શર્મા સહિત પાંચ જવાન શહીદ થયા
હંદવાડામાં શનિવાર રાતથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સેનાની 21 રાષ્ટ્રીય રાઈફલ્સના કમાંડિંગ ઓફિસર આશુતોષ શર્મા સહિત પાંચ જવાન શહીદ થયા છે. અથડામણમાં સેનાએ બે આતંકવાદીઓ પણ માર્યા છે. આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતીના આધારે નોર્થ કાશ્મીરના એક…
Read More...
Read More...
સુરતના વરાછામાં કામ કરતા અને મૂળ અમરેલીના સાવરકુંડલાના રત્નકલાકારે લોકડાઉનમાં તાપીમાં કૂદી આપઘાત…
સુરતમાં એક બાજુ લોકો લૉકડાઉનમાં ઘરમાં બંધ છે ત્યારે વરાછા રત્નકલાકારે પરિવારને ઠપકાથી નાસીપાસ થતા તાપીમાં છલાંગ લગાવીને મોતનને વ્હાલું કરતા ખળભળાટ મચી ગયો છે. રત્નકલાકારે પિતાના ઠપકાબાદ તાપીમાંથી છલાંગ લગાવીને મોતનો કૂદકો માર્યો હતો.…
Read More...
Read More...
ગુજરાતમાં 24 કલાકમાં 374 નવા કેસ પોઝિટિવ, અમદાવાદમાં 274 કેસ, 28ના મોત સાથે મૃત્યુઆંક 290, કુલ દર્દી…
કોરોના વાયરસે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે રાજ્યમાં તેના કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસનો આંકડો 5000ને પાર થયો છે. તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે.…
Read More...
Read More...
