Browsing Category

સમાચાર

સુરતમાં લૉકડાઉનમાં આત્મહત્યાનો બીજો કિસ્સો પ્રકાશમાં આવ્યો, ઉમેશ પટેલ નામના વેપારીએ ઝેરી દવા ગટગટાવી…

સુરતમાં લૉકડાઉન દરમિયાન કરૂણાંતિકાઓ અટકવાનું નામ નથી લેતી. આજે સુરતમાં પાનમાવાના એક વેપારીએ લૉકડાઉનમાં ઘરની બહાર ન નીકળવા દેતા આપઘાત કરી લીધો છે. શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા ઉમેશ પટેલ નામના વેપારીએ ઘરમાં ઝેરી દવા ગટગટાવી લેતા હાહાકાર મચી…
Read More...

અમદાવાદીઓ શાકભાજી ખરીદતા પહેલાં ચેક કરજો જો ફેરિયાઓ પાસે સ્ક્રિનિંગ કાર્ડ હોય તો જ ખરીદજો શાકભાજી

અમદાવાદ શહેરમાં નોવેલ કોરોના વાયરસ સામેની લડતમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્રારા વિવિધ સ્ટ્રેટજી અપનાવીને અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જે અંતર્ગત હવે તમામ શાકભાજી વેચતાં ફેરિયાઓનું હેલ્થ સ્ક્રિનિંગ ફરજીયાત કરવામાં આવશે. આજથી તમામ…
Read More...

સુરતમાં કોરોના મહામારી વચ્ચે માનવતા મહેંકી ઉઠી, હિન્દુ યુવકનું મોત થતા મુસ્લિમ બિરાદરોએ આપી કાંધ

કોરોનાથી કંઈ સારું થયું હોય તો તે છે વ્યક્તિ આજે નાત જાતના વાડા ભૂલી માનવી બન્યો છે. લોકો ધર્મ જોયા વિના એકબીજાને મદદ કરતાં થયા છે. સુરતના ઉમરવાડા વિસ્તારમાં એક હિન્દુ વ્યક્તિનું મોત નીપજ્યું હતું, ત્યારે તેમના પુત્ર પાસે અંતિમ સંસ્કારના પણ…
Read More...

કોરોના વાયરસ પર 4 આશાના કિરણ દેખાયા, જાણીને પીએમઓ એ લીધો રાહતનો શ્વાસ

કોરોના વાયરસથી જંગ લડી રહેલા ભારતે આજે લોકડાઉનમાં કેટલીક ઢીલ આપી છે, જેનાથી અર્થતંત્ર ચાલી શકે. આ ઢીલ સરકાર ત્યારે જ આપી શકી જ્યારે તેમને કેટલાંક પોઝિટીવ સંકેત મળ્યા. તેમાં ઇન્ફેકશન રેટ, ડેથ રેટ ઘટાડવાનું સામેલ છે. તેની સાથે જ ભારતનો…
Read More...

વેરાવળમાં બીડી આપવાની ના પાડતાં પિતા-પુત્રનો યુવક પર તલવાર વડે હુમલો, વચ્ચે પડેલી માતાને પણ ન છોડી

લોકડાઉનના ત્રીજા તબક્કામાં પણ ગુજરાતમાં પાન-મસાલાની દુકાનો બંધ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે. તો પાન-મસાલાના બંધાણીઓ બેબાકળા બનીને બમણી કિંમતે નશો કરી રહ્યા છે. તો બીજી બાજુ નશો ન મળતાં તેઓ હુમલાઓને પણ અંજામ આપી રહ્યા છે. વેરાવળમાં બીડી…
Read More...

‘સુરતથી સૌરાષ્ટ્ર જતા લોકોને 14 દિવસ હોમ ક્વોરન્ટાઈન રહેવું પડશે, 1 મહિના સુધી સુરત પરત નહીં ફરી…

રાજ્યમાં કોરોના વાયરસનો હાહાકાર મચેલો છે. ત્યારે મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે પોતાના બુલેટિનમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે સૌરાષ્ટ્રવાસી રત્નકલાકારો માટે મહત્વના સમાચાર આપ્યા હતા. તેમણે જણાવ્યું…
Read More...

HIV, SARS જેવા રોગોમાં કારગત નીવડેલી રેમડેસિવીર દવા કોરોના સંક્રમણની ઝડપ ઘટાડવામાં ઉપયોગી, અમેરિકાએ…

સોમવારે સાંજે અમદાવાદના એક કોરોના સંક્રમિત, જે HIV પોઝિટિવ પણ હતા એ સઘન સારવાર પછી સાજાં થયાના સમાચાર છે ત્યારે સમાંતરે બીજા આશાસ્પદ સમાચાર એ છે કે HIVની સારવાર માટે વપરાતી Remdesivir મેડિસિન કોરોના સંક્રમણનો પ્રસાર રોકવામાં પણ ઉપયોગી નીવડે…
Read More...

શહીદ મેજર અનુજના પિતાએ કહ્યું- દીકરાએ તેની ફરજ નિભાવી, દુખ તો એ વહુનું છે જે અઢી વર્ષ પહેલા આ ઘરમાં…

હંદવાડા એન્કાઉન્ટરમાં શહીદ થયેલા મેજર અનુજ સૂદના પિતા રિટાયર્ડ બ્રિગેડિયર ચંદ્રકાંત સૂદને જ્યારે એકમાત્ર પુત્રની શહીદીના સમાચાર મળ્યા તો તેમની આંખોમાંથી આંસૂ છલકાવા લાગ્યા. ત્યારબાદ મનને સંભાળ્યું, આખોં લૂછીને કહ્યું કે દીકરાએ તેની ફરજ…
Read More...

કોરોના કહેર વચ્ચે કાશ્મીરમાં 48 કલાકમાં બીજો આતંકી હુમલો, CRPFના 3 જવાન થયા શહીદ

કોરોનાના કહેર વચ્ચે પણ આતંકવાદીઓ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાબળોને નિશાન બનાવવું ભુલ્યા નથી. હજી તો હંદવાડમાં ગઈ કાલે થયેલા હુમલાને 48 કલાક પણ નથી થયા ને આતંકીઓએ સીઆરપીએફની ટીમને નિશાન બનાવી છે. આ આતંકી હુમલામાં સીઆરપીએફના 3 જવાન શહીદ થયા છે.…
Read More...

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 376 પોઝિટિવ કેસ, આજે 29ના મોત સાથે મૃત્યુઆંક 319 અને કુલ દર્દી…

કોરોના વાયરસની રાજ્યમાં ભરડો લીધો છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ…
Read More...