Browsing category

સમાચાર

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના 380 નવા કેસ નોંધાયા, 28 દર્દીના મોત સાથે મૃત્યુઆંક 396, કુલ દર્દી 6,625 થયા

કોરોના વાયરસ ગુજરાતમાં બેકાબૂ બન્યો છે. ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી આપવા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 380 નવા કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં […]

લોકડાઉનમાં છેલ્લા એક મહિનાથી દરરોજ સ્ટાફના 60 સભ્યો તેમજ ગરીબોને જમાડી રહ્યા છે આ PSI, દિલથી સલામ છે એમને!

લોકડાઉન લાગુ કરાયું છે ત્યારથી પોલીસકર્મીઓ સતત 17-18 કલાક ખડેપગે ડ્યૂટી કરી રહ્યા છે. તેમને ચા-નાસ્તો તેમજ ભોજન કરવાનો પણ માંડ સમય મળે છે. જ્યારે ગાંધીનગર જિલ્લાના રખિયાલના સબ-ઈન્સપેક્ટર અને પોલીસ સ્ટેશનના ઈન-ચાર્જ રાગિણી ખરાડીને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે દૂરથી આવતા પોતાના સ્ટાફના સભ્યોને જમાડવાની જવાબદારી પોતાના ખભે ઉપાડી લીધી. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

ગુજરાતથી સાઈકલ દ્વારા UP જતાં શ્રમિકનું મોત, ભૂખ-ગરમીએ ગરીબનો જીવ લીધો! પૈસાના અભાવે મૃતદેહ લેવા પણ ન આવી શક્યો પરિવાર

સમગ્ર વિશ્વ હાલ કોરોના સામે સંઘર્ષ કરી રહ્યો છે રોજગાર ની પ્રવુતિઓ બંધ થતા શ્રમજીવીઓ માટે સ્થિતી કફોડી થઇ ગઈ છે ખાસ કરીને પર પ્રાંતીઓ ને ગુજરાન ચલાવવાનું પણ કઠિન થઇ ગયું છે ત્યારે આ કોરોના સંકંટ માં ઉત્તર પ્રદેશ ના એક શ્રમજીવી ની કરુણ ઘટના સામે આવી છે લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

કોરોનાની રસી બનવ્યાનો દાવો કરનારી ઈઝરાયેલની આ લેબ છે દુનિયા માટે ‘રહસ્યનો પટારો’, ગુપ્તચર સંસ્થા મોસાદ માટે ખાસ કરે છે કામ

કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી નફતાલી બેન્નેટે દાવો કર્યો છે કે, તેમના દેશના વૈજ્ઞાનિકોએ આ મહામારીની રસી વિકસાવી લીધી છે. ઈઝરાયેલના જે અત્યાધુનિક ડિફેંસ બાયોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટે કોરોના વાયરસની રસી બનાવી છે, તે આખી દુનિયામાં એક અત્યંત ગુપ્ત માનવામાં આવે છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક […]

અમદાવાદ માટે ચિંતાજનક સમાચાર, એક જ વિસ્તારમાં શાકભાજીના 21 ફેરિયાઓને કોરોના પોઝિટીવ આવતા હકડંપ

કોરોનાની બાબતમાં અમદાવાદનું નામ પહેલાથી જ રેડ ઝોનમાં છે. કારણ કે અહીં વધતા કેસો અને સંખ્યા એ ભારતમાં ઘણી વધારે કહી શકાય એટલી છે. સાથે જ ગુજરાતમાં પણ અમદાવાદ ટોપ પર છે. એવામાં હવે બીજા ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે કે વધુ 21 સુપર સ્પ્રેડર કોરોના સંક્રમિત મળી આવ્યા છે. અમદાવાદમાં ભાઈપુરાના હરિપુરામાં 21 […]

ઇઝરાયલે કોરોનાની રસી બનાવ્યાનો કર્યો દાવો, દર્દીના શરીરમાં જ વાયરસનો ખાત્મો બોલાવશે

ઇઝરાયલે (Israel) કોરોના વાયરસ (Coronavirus)ની રસી બનાવી લીધાનો દાવો કર્યો છે. સાથે તેમણે એમ પણ કહ્યું છે કે આ રસી બહુ ઝડપથી તમામ લોકો માટે ઉપલબ્ધ બનશે. ઇઝરાયલના રક્ષા મંત્રી નફતાલી બેન્નેટે (Naftali bennett) સોમવારે જણાવ્યું કે ડિફેન્સ બાયોલૉજિકલ ઇન્સ્ટીટ્યૂટે કોરોના વાયરસની રસી (Coronavirus Vaccine) બનાવી લીધી છે. બેન્નેટના જણાવ્યા પ્રમાણે ઇન્સ્ટીટ્યૂટે કોરોના વાયરસની એન્ડીબૉડી […]

તમાકુના બંધાણીની ખુટી ધીરજ, વાંકાનેરમાં તમાકુ ન આપતાં કરી કરપીણ હત્યા, પથ્થરોનાં ઘા મારી પતાવી દીધો

ગુજરાતમાં પરપ્રાંતિય શ્રમિકોની સાથે તમાકુના બંધાણીઓની પણ ધીરજ ખૂટી પડી છે. ગુજરાતમાં અત્યાર સુધી તમાકુ માટે ઝઘડો, હુમલા અને ચોરીની ઘટનાઓ તો સામે આવી છે. પણ આજે મોરબીના વાંકાનેરમાં તમાકુને કારણે હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. મોરબીમાં બે દિવસ પહેલાં થયેલી હત્યાની તપાસમાં આ સનસનીખેજ ખુલાસો થયો હતો. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

દીપડા સાથે બાથ ભીડી મોતને ઘાટ ઉતારનાર પૂર્વ DSP ‘જંજીરવાલા ઝાલા’નું 90 વર્ષની વયે અવસાન

ગુનેગારો જેમનાથી થર થર કાંપતા અને દીપડા સાથે બાથ ભીડી ગોળીથી ઠાર મારનાર એવા ‘જંજીરવાલા ઝાલા’ના ઉપનામ મેળવનાર બહાદુર પોલીસ અધિકારી અને રાજપૂત સમાજના મોભી એમ.એમ ઝાલાનું 90ની વયે અવસાન થયું છે. જેને પગલે પોલીસબેડામાં અને રાજપૂત સમાજમાં શોકનો માહોલ ફેલાયો છે.એમ.એમ.ઝાલાએ સૌરાષ્ટ્રના ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ વર્ષ 1956માં સૌરાષ્ટ્ર રાજ્યમાંથી પોલીસ […]

ખાનગી હોસ્પિટલની કમાણી છોડી પાટણના બે ડૉક્ટરો સિવિલમાં કોરોના દર્દીની કરે છે સેવા

પૈસા તો આખી જિંદગી કમાવવાના છે મહામારી ની પરિસ્થિતિમાં દર્દીઓની સેવા કરવી એ અમારી નૈતિક ફરજ છે તે અદા કરવા માટે અમે અહીં આવ્યા છીએ આ શબ્દો છે. કોરોના વોરિયર્સ પાટણના ફિઝિશિયન ડો. હિતેશ પટેલના તેમણે પ્રાઇવેટ પ્રેક્ટિસ બંધ કરી ધારપુર મેડિકલ કોલેજ જનરલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ 11 કોરોના પોઝિટિવ દર્દીઓને સાજા કરવા માટે […]

‘સાહેબ, સેવા કરવા જતાં અમે ફસાયા,’ ગુજરાતમાંથી પરપ્રાંતીય મજૂરોને ઓડિશા મૂકવા ગયેલા ડ્રાઇવરો ફસાયા

ગુજરાતના વિવિધ શહેરો સુરત, ભરૂચ, વડોદરાથી શ્રમિકોને ઓડિશા મુકવા ગયેલા બસ ડ્રાઈવરોને ત્યાંના સ્થાનિક વહીવટી તંત્રનો કડવો અનુભવ થયો છે. લગભગ 80 જેટલી બસને એક ગાર્ડનમાં પાર્ક કરાવી ડ્રાઈવર તેમજ કંડક્ટરોને ત્યાં જ કેદ કરી દેવાયા હતા. પરત ગુજરાત નહીં આવવા દેવાની વાતથી અકળાયેલા ભૂખ્યા-તરસ્યા ડ્રાઈવરોએ આખરે વીડીયો બનાવી મદદની અપીલ કરી હતી. લેટેસ્ટ ન્યૂઝ […]