ડાયબિટીસના દર્દીઓ માટે ખુશખબર, દવાઓની ઝંઝટમાંથી મુક્તિ આપતું ઇન્જેક્શન શોધાયું
સુરત: આજના ટેકનિકલ યુગમાં દરરોજના કેટલાયે નવા અવિષ્કાર થાય છે. તેમાં મહંદઅંશે ડોક્ટરો હોય કે વૈજ્ઞાનિકોને સફળતા મળતી હોય છે. આજકાલ ઝડપી લાઇફના કારણે લોકોને અનેક બિમારીઓ થતી હોય છે. આજકાલ લોકોને બેઠાળું જીવનના કારણે ડાયાબિટીસનો રોગ નાના…
Read More...
Read More...
સાવધાન: કોબીજમાં આ જીવલેણ બેક્ટેરિયાં છૂપાયેલાં હોય છે
કેટલાય લોકો સલાડ અથવા ફાસ્ટ ફૂડમાં એવું વિચારીને કાચી કોબીજ ખાતા હોય છે કે તેનાથી હેલ્થ સારી થશે. આ ફાયદાકારક ચોક્કસ છે, પરંતુ તેના નુકસાન પણ છે. એમ્સના કમ્યુનિટી મેડિસિન ડિપાર્ટમેન્ટના ડો. સૂર્યાબાલીકા જણાવે છે કે કોબીજ અને આવા કેટલાય…
Read More...
Read More...
એકોન્કાગુઆ પર્વત સર કર્યાના 50 દિવસમાં જ સુરતની બે બહેનો એવરેસ્ટ સર કરશે
શહેરની બે બહેનોએ 15મી ફેબ્રુઆરીએ જ અમેરિકાનો એકોન્કાગુઆ પર્વત સર કરીને ઇતિહાસ રચ્યો હતો. આ સાહસના 50 દિવસ પછી જ 21 વર્ષની અનુજા અને 25 વર્ષની અદિતી એવરેસ્ટ અભિયાન શરૂ કરશે. તેઓ 30મી માર્ચે સુરતથી માઉન્ટ એવરેસ્ટની ચઢાઇ કરવા માટે સુરતથી…
Read More...
Read More...
આ છે ગુજરાતની 8 ચમત્કારિક જગ્યાઓ, વૈજ્ઞાનિકો પણ નથી ઉકેલી શક્યા રહસ્ય
ઝૂલતા મિનારા
કાલુપુર રેલવે સ્ટેશન પાસે આવેલી સિદ્દી બશીર મસ્જિદમાં આવેલા આ મિનારા ‘ઝૂલતા મિનારા’ કહેવામાં આવે છે. આ મિનારાની વિશેષતા એ છે કે, એક મિનારાને હલાવતા થોડો સમય બાદ બાજુ વાળો મિનારો હલવા માડે છે. આ વિશે વૈજ્ઞાનિકોમાં અલગ-અલગ મતો…
Read More...
Read More...
કોઈ જ વર્કઆઉટ વિના આ છોકરાએ 43 કિલો વજન ઘટાડ્યું, તેણે જણાવ્યું આખરે કઈ રીતે જિમ ગયા વિના આટલું વજન…
ઘણાં બધાં લોકો વજન ઘટાડવા માગતા હોય છે પણ રિઝલ્ટ ન મળવા પર છેલ્લે હારી જાય છે. પણ જો સતત મેહનત કરવામાં આવે તો લક્ષ્ય મેળવવાથી કોઈ રોકી શકે નહીં. દિલ્હીના જય ખન્નાનું વજન 136 કિલો પહોંચી ગયું હતું પરંતુ તેણે માત્ર 6 મહિનામાં 43 કિલો વજન ઓછું…
Read More...
Read More...
એવું કામ કરો જેમાં વહેલા જવાનું અને મોડા આવવાનું મન થાય : સવજી ધોળકિયા
સફળતાની ચાવી માત્ર મારી પાસે નથી તમારા બધા પાસે છે. માથુ દુખતુ હોય, આળસ ચડતી હોય, ટકાવરી ન આવતી હોય, ઘરમાં કોઇ માનતુ ન હોય, બિમારી રહેતી હોય, ઉંઘ ન આવતી હોય, આ બધા જ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન છે. મોબાઇલને 7 વાર માથા પરથી ઉતારીને હોળીમાં નાખી…
Read More...
Read More...
પતિ-પત્નીએ એકબીજાની કદર કરવી જોઈએ નહીં તો લગ્નજીવન વ્યર્થ બની જાય છે. આ કિસ્સો તમને ઘણું બધું…
પતિ-પત્ની સાથે જોડાયેલી એક લોકકથા પ્રચલિત છે. આ કથા મુજબ શિયાળાના દિવસો હતા, રાતનો સમય હતો. પતિને ઘરે આવવામાં થોડું મોડું થઈ ગયું તો તેની પત્ની ઝઘડો કરી રહી હતી. પત્નીથી કંટાળીને પતિ ઘરની બહાર નીકળી ગયો. રાતે એકલો ભટકી રહ્યો હતો. ત્યારે એક…
Read More...
Read More...
સરદાર ધામનો ઉદ્દેશ પાટીદારોના સર્વાંગી વિકાસ થાય તેવો છે વડોદરામાં 24 માર્ચે ગ્લોબલ પાટીદાર બિઝનેશ…
વડોદરા: સરદાર ધામ અમદાવાદ મિશન-2026 અંતર્ગત મધ્ય ગુજરાત સરદાર ધામ દ્વારા તા.24-3-019ના રોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે શુભારંભ સમારોહ અને ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ પ્રમોશન કાર્યક્રમ-5નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટમાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના…
Read More...
Read More...
“મુગ્ધા” એક અનોખી પહેલ આપણા માટે સમાજમાં આવા ને આવા વધુને વધુ આયોજન થાય અને સમાજ માંથી…
દીકરી એટલે ઘરનો દીવો. એક દીકરી આપણને સમાજમાં અનેક સ્વરૂપે જોવા મળે છે જેમકે કોઈ પપ્પા ની લાડકી તો કોઈ માતાની વહાલી તો કોઈ ભાઈ ની બહેન તથા કોઈ પતિની પ્રિયતમા તો કોઈ બાળકની માં મમતા. પણ જો આ જ દીકરી કોઈ અગમ્ય પગલું ભરી લે તો સમાજમાં તેની માઠી…
Read More...
Read More...
નરેશ પટેલ અને ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ, પુત્ર શિવરાજને ચૂંટણી લડાવવાની ચર્ચા તેજ
રાજકોટ- લોકસભાની બેઠક પર ભાજપ સામે મોટું માથુ ઉતારવાના કોંગ્રેસના ગણિતમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલના પુત્ર શિવરાજનું નામ ચર્ચાઈ રહ્યું છે. નરેશ પટેલ અને પરેશ ધાનાણી વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. જે બાદ પુત્રને લડાવવાની ચર્ચા…
Read More...
Read More...